મધ્યાહન ભોજન યોજનામાં એજન્સી પ્રથા બંધ કરી કર્મચારીઓને કાયમી કરી યોગ્ય વેતન આપો : કોંગ્રેસ બાળકોમાં શિક્ષણ પ્રેમ વધારવા સાથે મધ્યાહન ભોજન યોજના દ્વારા બેરોજગાર યુવાનોને રોજગારી આપવાનાં પૂર્વ મુખ્યમંત્રી શ્રી માધવસિંહ સોલંકીનાં ઉદ્દેશને ભાજપ સરકાર વિસરી ગઈ છે : ...
Read MoreAuthor Archives:
અગ્રિમ કોરોના વોરિયર્સ – પોલીસ કર્મીનાં પરિવારને ૩૦ લાખ સુધી મેડીક્લેઇંમ આપી થઈ રહેલો અન્યાય દુર કરી, રાજ્ય સરકારે જ પ્રિમિયમ ભરવું જોઈએ : ડૉ. હિમાંશુ પટેલ કોરોના મહામારી સહિત કોઈપણ આપત્તિમાં પ્રજાનાં રક્ષક તરીકે રાતદિવસ જોયાં વિના નિસ્વાર્થ સેવા ...
Read Moreવૈશ્વિક મહામારી કોરોનાનાં કપરા સમયમાં રાજ્યની તમામ સ્કૂલો અને કોલેજો બંધ છે ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સંચાલિત એલિસબ્રિજ શાળા નંબર ૭ અને ૮માં ગરીબ બાળકોને પરીક્ષા માટે બોલાવી આચરેલી ગુનાહિત બેદરકારીની સામે શાળામાં એકમ કસોટી માટે સૂચના આપનાર સ્કૂલ ...
Read Moreગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને કેન્દ્ર સરકારના પૂર્વ વિદેશમંત્રી મુરબ્બી શ્રી માધવસિંહ સોલંકી તા. ૩૦ જુલાઈ, ૨૦૨૦ ને ગુરૂવારના રોજ ૯૩ વર્ષ પુરા કરી ૯૪માં વર્ષમાં પ્રવેશ કરે છે. ગુજરાત રાજ્ય મધ્યાહન ભોજન યોજનાના પ્રણેતા અને કોંગ્રેસપક્ષને ૧૪૯ અને ૧૪૨ ...
Read Moreભારતના બંધારણના આમુખમાં ભારત એક લોકશાહી દેશ છે એટલે જ આપણા દેશમાં રાજશાહી, સરમુખત્યારશાહી કે સરકારી શાસન નહીં એવું સ્પષ્ટ બંધારણ સભાએ ઠરાવેલું છે. આ લોકશાહી વ્યવસ્થા ટકાવવામાટે બંધારણમાં વિભિન્ન જોગવાઈઓ રહેલી જ છે. આ જોગવાઈઓનું હનન થાય ત્યારે લોકશાહી ...
Read Moreઅમદાવાદમાં ‘નમસ્તે ટ્રમ્પ’ કાર્યક્રમથી કોરોના મહામારીમાં ધકેલાઈ ગયેલ અમદાવાદ અને ત્યારબાદ ગુજરાત અને આજે સુરતમાં ‘નમસ્તે ભાઉ’ કાર્યક્રમ કે જેમાં દક્ષિણ ગુજરાત અને ખાસ કરીને સુરત કોરોના સંક્રમણમાં વધારો થશે તો જવાબદાર કોણ ? : અમિત ચાવડા ભાજપના નેતાઓને ‘એપેડમીક ...
Read More‘જેવો ગુન્હાનો વ્યાપ એવો હોદ્દાનું માપ’ ભાજપનો નવતર પ્રયોગ : અર્જુન મોઢવાડિયા ભાજપમાં રાજકીય બાયોડેટાને બદલે એફ.આઈ.આર. માં લાગેલી કલમો લાયકાત ગણાય છે : અર્જુન મોઢવાડિયા. રાજનીતી અને અપરાધીકરણનો સમન્વય શીખવો હોય તો ભાજપ પાસેથી શીખો : અર્જુન મોઢવાડિયા જેલ ...
Read Moreકોરોના મહામારીમાં સૌથી વધુ અસરગ્રસ્ત શિક્ષણ વ્યવસ્થા છે. રાજ્યમાં સૌથી પહેલા શૈક્ષણિક સંસ્થાઓનું લોકડાઉન થયું અને સૌથી છેલ્લે શાળા કોલેજો ખુલવાની શક્યતા છે. રાજ્યમાં લોકડાઉનના કારણે ધંધા રોજગાર સંપૂર્ણ બંધ થવાથી સામાન્ય અને મધ્યમવર્ગ સૌથી વધુ આર્થિક સમસ્યાનો સામનો કરી ...
Read More