વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશને ચીનની ઘૂસણખોરી અને ચીને કરેલા કબ્જા અંગે દેશને ગેરમાર્ગે દોર્યો છે. કોંગ્રેસ પ્રત્યે નફરત અને કપટભરી દુશ્મનીના સ્વભાવના કારણે ભાજપ અને તેના નેતૃત્વનું ચાલ, ચહેરો અને ચરિત્ર દિવસ પ્રતિદિવસ નિંદનીય અને વિકૃતરૂપે સામે આવી રહ્યું છે. ...
Read MoreAuthor Archives:
પીરીયોડીક લેબર ફોર્સ સર્વેના આધારે રોજગારના મોટા દાવા કરીને રોજગારીમાં ગુલાબી ચિત્ર રજુ : 26-06-2020
પીરીયોડીક લેબર ફોર્સ સર્વેના આધારે રોજગારના મોટા દાવા કરીને રોજગારીમાં ગુલાબી ચિત્ર રજુ કરનાર ભાજપા સરકારમાં હિંમત હોય તો ગુજરાતમાં સરકારી અને ખાનગી રોજગારી, વાયબ્રન્ટ ઉત્સવોના અબજો રૂપિયાના મુડીરોકાણ સામે લાખો રોજગારીના દાવાની હકિકતો જાહેર કરે તેવી માંગ કરતા ગુજરાત ...
Read Moreભાજપ શાસનમાં ઉદ્યોગપતિ-ઉદ્યોગગૃહોનું આરોગ્ય સુધર્યુ છે પણ ગુજરાતના સામાન્ય-મધ્યમવર્ગ પરિવારોનું આરોગ્ય કથળ્યું છે. ભાજપ સરકારના દિશાવિહીન, ભ્રષ્ટ આરોગ્ય વિભાગની નિતીરીતીના કારણે તેની કિંમત ગુજરાતની જનતાને ચૂકવવી પડી રહી હોવાનો આક્ષેપ કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ ...
Read Moreતારીખ ૨૨.૦૬.૨૦૨૦ ના રોજ મોબાઇલ પશુ દવાખાનાનું રાજ્યના મુખ્યમંત્રીએ રાજ્યના ૪૬૦ પશુ દવાખાનાનો વહીવટ 108 ના કમઁચારીઓનુ શોષણ કરતી GVK EMRI ખાનગી કંપનીને આપીને તેનુ લોકાર્પણ સમારોહ યોજ્યો…. આમ રાજય સરકાર પોતાના તંત્ર કરતા ખાનગી કંપનીઓ ઉપર વધુ ભરોસો રાખી ...
Read Moreભાજપ સરકાર દ્વારા સતત પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારો કરી નફાખોરી- લુટતંત્ર કરે તે કેટલે અંશે વ્યાજબી? પ્રજાને મોંઘવારીમાંથી રાહત મળે તે માટે કોંગ્રેસ પક્ષ દ્વારા રાજ્યવ્યાપી તાલુકા સ્તરે દેખાવો પ્રદર્શન યોજાયા. જનવિરોધી ભાજપ સરકાર રોજી-રોટી, રોજગાર આપવા અને આર્થીક સંકટ દુર ...
Read Moreભારતની સરહદમાં ઘૂસણખોરી કરનાર અને ભારતના ૨૦ જવાનોને શહીદ કરનાર ચાઈના સામે સમગ્ર દેશ અને દેશવાસીઓ, વિવિધ સંગઠનો સબક શીખવાડો તેવા આક્રોશ સાથે ચાઈના ના ઉત્પાદનનો બહિષ્કાર કરી રહ્યા છે તેવો સમયે ગુજરાતની ભાજપા સરકાર “મેઈડ ઈન ચાઈના” ના ૪૦,૦૦૦ ...
Read Moreકારકિર્દીના ઊંબરે” ધોરણ ૧૨ પછી શું? કારકિર્દી માર્ગદર્શન ઈ-બુકનું રાજીવ ગાંધી ભવન ખાતે વિમોચન કરતાં કોંગ્રેસ પક્ષના પ્રમુખશ્રી અમીત ચાવડા, વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી પરેશ ધાનાણી, પૂર્વ પ્રદેશ અધ્યક્ષશ્રી અર્જુનભાઇ મોઢવાડિયા. કોંગ્રેસ પક્ષ દ્વારા સતત પંદરમાં વર્ષે પ્રકાશીત “કારકિર્દીના ઊંબરે” ...
Read Moreગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા શ્રી મનહરભાઈ પટેલે જણાવ્યું હતું કે, ચિત્રા મોક્ષમંદિર પાસે જી.આઈ.ડી.સીમાં આર.સી.સી બોક્ષ ડ્રેઇન બનાવવાના કામમાં થતી ગેરરીતિ અને હલકી ગુણવતાવાળા થતા કામ અટકાવીને પગલા ભરવા અગેની રજુઆત કલેક્ટરશ્રી, ભાવનગર મહાનગર પાલિકાને કરવામાં આવી છે. શ્રી ...
Read More