Author Archives: Ashvin Gohil

27 Jul
0

કોરોના મહામારીમાં રાજ્ય સરકાર ટેસ્ટીંગ, ટ્રેકીંગ અને ટ્રીટમેન્ટ આપવામાં નિષ્ફળ : 27-07-2021

કોરોના મહામારીમાં રાજ્ય સરકાર ટેસ્ટીંગ, ટ્રેકીંગ અને ટ્રીટમેન્ટ આપવામાં નિષ્ફળ નિવડી છે જેના લીધે ગુજરાતમાં સામાન્ય-મધ્યમ-ગરીબ વર્ગના અનેક પરિવારોએ પોતાના સ્વજન ગુમાવ્યા છે. ભાજપ શાસિત રાજકોટ મ્યુનિ. કોર્પોરેશનના અર્બન હેલ્થ સેન્ટર માટે ૬૭ તબિબોની કોન્ટ્રાક્ટ પરની ભરતી પ્રક્રિયાની હાસ્યાસ્પદ જાહેરાત ...

Read More
24 Jul
0

ખેતી વિષયક સહાય ચુકવવામા રાજ્ય સરકાર ખેડુતોને ગુમરાહ કરવાનુ બંધ કરે – મનહર પટેલ : 24-07-2021

ભાજપા સરકાર ૨૦૧૪ થી કેન્દ્રમા સતા સંભાળી ત્યારથી તેમની એક ખ્વાઇશ ખેડુતોને સબસીડી બંધ થાય, રુપાણી સરકાર એ પગલે– મનહર પટેલ ખેતી વિષયક સહાય ચુકવવામા રાજ્ય સરકાર ખેડુતોને ગુમરાહ કરવાનુ બંધ કરે– મનહર પટેલ . ભાજપા સરકાર ખેડુતોને છેતરીને કશુ હાંસલ કરવા માગતી ...

Read More
23 Jul
0

પેગાસીસ માલવેર “જાસૂસી કાંડ”ના વિરોધમાં પ્રદર્શન : 23-07-2021

ભાજપ સરકાર દ્વારા પેગાસીસ માલવેર (Pegasus Spyware) મારફતે કોંગ્રેસ નેતાશ્રી રાહુલ ગાંધી તેમજ દેશના અન્ય મહાનુભાવોની ગેરકાયદેસર, ગેરબંધારણીય રીતે સેલફોન હેકીંગ બાબતે નામદાર સુપ્રિમ કોર્ટના ન્યાયાધીશ મારફતે તપાસ કરાવવાની માંગણી સાથે રાજ્યપાલશ્રીને આવેદનપત્ર આપતા ગુજરાત કોંગ્રેસનું પ્રતિનિધિ મંડળ. ભાજપ સરકાર ...

Read More
23 Jul
0

ગુણોત્સવના આંચકાજનક પરિણામો ગુજરાતની શિક્ષણ વ્યવસ્થા માટે ચિંતાજનક : 23-07-2021

રાજ્યની ૩૦,૬૮૧ સરકારી પ્રાથમિક શાળામાં ગુણોત્સવના આંચકાજનક પરિણામો ગુજરાતની શિક્ષણ વ્યવસ્થા માટે ચિંતાજનક છે.રાજ્યના શિક્ષણ વિભાગની નિષ્ફળતા – નિતિ – નિયત દિશા વિહીનતા પર આકરા પ્રહાર કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા અને શિક્ષણવિદ ડૉ. મનિષ દોશી જણાવ્યું હતું કે,  ...

Read More
22 Jul
0

રાજય સરકાર ખેડુતોને મળવા પાત્ર સબસીડી અને સહાય ચુકવવામા રુપાળા નાટકો કરવાનુ બંધ કરે.. – મનહર પટેલ : 22-07-2021

રાજય સરકાર ખેડુતોને મળવા પાત્ર સબસીડી અને સહાય ચુકવવામા રુપાળા નાટકો કરવાનુ બંધ કરે.. – મનહર પટેલ ડ્રીપ ઇરિગેશન, ખેતર ફરતી ફેન્સિંગ, સ્કાય યોજના (ખેડુત ખેતરમા હવે વિજળી પેદા કરશે) , ખેતી ઓજારો કે પશુ પાલન જેવા વ્યવસાય જેવી અનેક ...

Read More
22 Jul
0

પેગાસીસ માલવેર દ્વારા દેશના ૩૦૦ જેટલા મોબાઈલ ફોન હેક : 21-07-2021

પેગાસીસ માલવેર દ્વારા દેશના ૩૦૦ જેટલા મોબાઈલ ફોન હેક કરીને ભારતના વિરોધપક્ષના નેતાઓ, સરકારના ચોક્કસ મંત્રીઓ, ટોચના પત્રકારો, કર્મશીલો, સુપ્રિમ કોર્ટના જજ અને વકીલો, ચુંટણી પંચની જાસુસીની ઘટનાએ દેશ અને દુનિયાને હચમચાવી દીધો છે. ઈઝરાઈલની NSO કંપનીનું પેગાસીસ સોફટવેર માત્ર ...

Read More
20 Jul
0

જનચેતના અભિયાન સભા : 20-07-2021

મંદી – મોંઘવારી – મહામારીમાં હોમાઈ રહેલ સામાન્ય – મધ્યમવર્ગની જનતા ને મોંઘવારીના મારમાંથી મુક્તિ મળે – રાહત મળે તેવી માંગ સાથે અમદાવાદ ખાતે યોજાયેલ જનચેતના અભિયાન સભાને સંબોધન કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, મંદી ...

Read More
19 Jul
0

ભાજપ સરકાર જાહેરાત કરવાને બદલે વેક્સિન ઉપલબ્ધ કરાવે : 19-07-2021

ભાજપ સરકારની વહીવટી નિષ્ફળતા અને વેક્સિનના અભાવે રાજ્ય સરકાર વારંવાર જાહેરનામાની જાહેરાતો કરી રહી છે. વેક્સિન લેવા માટે ગુજરાતના નાગરિકો તૈયાર છે, ભાજપ સરકાર જાહેરાત કરવાને બદલે વેક્સિન ઉપલબ્ધ કરાવે. રસીકરણ કાર્યક્રમ રાષ્ટ્રિય કાર્યક્રમ છે. ભાજપ સરકાર તેને રાજકીય કાર્યક્રમ તરીકે ...

Read More
16 Jul
0

મનિષ તિવારીએ આજરોજ અમદાવાદ રાજીવ ગાંધી ભવન ખાતે પત્રકાર પરિષદને સંબોધન : 16-07-2021

ભારત સરકારના સૂચના અને પ્રસારણ વિભાગના પૂર્વ કેન્દ્રીય મંત્રી, અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના પ્રવક્તા, સાંસદશ્રી મનિષ તિવારીએ આજરોજ અમદાવાદ રાજીવ ગાંધી ભવન ખાતે પત્રકાર પરિષદને સંબોધન કરતા જણાવ્યું હતું કે, પાછળના કેટલાક મહીનાઓમાં જે પરિસ્થિતિમાંથી દેશ પસાર થઈ રહ્યો છે અને જે હાલ ...

Read More
14 Jul
0

રસીકરણ કાર્યક્રમ અંગે રાજ્ય સરકાર ગુજરાતના નાગરિકો સાથે રમત રમી રહી છે : 14-07-2021

રસીકરણ કાર્યક્રમ અંગે રાજ્ય સરકાર ગુજરાતના નાગરિકો સાથે રમત રમી રહી હોવાનો આક્ષેપ કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, મફત રસી બધા માટેની કરોડો રૂપિયાની જાહેરાત અને બીજી બાજુ ખાનગી હોસ્પીટલો દ્વારા દૂધ ઉત્પાદક સંઘ, એ.પી.એમ.સી., કો.ઓપ.બેંક, સહકારી મંડળી ...

Read More
08 Jul
0

કોંગ્રેસ પક્ષ દ્વારા ‘‘જન ચેતના’’ અભિયાન : 08-07-2021

Press Note

Read More
07 Jul
0

રાજ્ય વ્યાપી ‘જનચેતના અભિયાન’ ની શરૂઆત : 07-07-2021

છેલ્લા અઢી દાયકાથી મંદી – મોંઘવારી ગુજરાતના સામાન્ય અને મધ્યમવર્ગના નાગરિકો ભોગ બની રહ્યાં છે ત્યારે અચ્છે દિન, બહોત હુઈ મહેંગાઈ કી માર જેવા રૂપાળા સુત્રો દ્વારા ભ્રામકતામાંથી સાચી હકિકત સામે લાવવા માટે ગુજરાત કોંગ્રેસ દ્વારા વડોદરાના પાદરા તાલુકા ખાતે રાજ્ય ...

Read More