હક્કદાર નાના ખેડૂતો યોજનાથી વંચિત અને ઈન્કમટેક્ષ ભરનાર ખેડૂતો ૧૬૭ કરોડનો લાભ લઈ ગયા. ખેડૂતો અને ખેતીને મૂડીપતિઓના હાથમાં ગીરવે રાખવાનું ભાજપ સરકારનું કાવત્રું. કેન્દ્રની કોંગ્રેસ સરકારે ૭૦,૦૦૦ કરોડ રૂપિયાના ખેડૂતોના દેવા માફી, જમીન સંપાદનનું યોગ્ય વળતર, સોઈલ ટેસ્ટીંગ, ખાતરમાં સબસીડી, સહકારી પાક વીમા ...
Read MoreAuthor Archives:
તા. ૧૮ જાન્યુઆરીથી ૨૮ જાન્યુઆરી દરમ્યાન સમગ્ર ગુજરાતમાં શહેરોમાં વોર્ડ વાઈઝ, જીલ્લામાં જીલ્લા પંચાયત તથા તાલુકા પંચાયત સીટ વાઈઝ તથા ૮૧ નગરપાલિકામાં વોર્ડ વાઈઝ પ્રદેશ કોંગ્રેસ અગ્રણીઓ દ્વારા રૂબરૂ જઈને જનતાના પ્રશ્નોને વાચા આપશે. એ.આઈ.સી.સી.ના ગુજરાતના સંગઠન પ્રભારી શ્રી રાજીવ ...
Read Moreઆજ તા. ૧૭-૧૨-૨૦૨૧ ને રવિવારના રોજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ખાતે ‘રાજીવ ગાંધી પંચાયતી રાજ સંગઠન’ ની સ્થાનિક સ્વરાજ સંવાદનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં રાજીવ ગાંધી પંચાયતી રાજ સંગઠનના રાષ્ટ્રીય અધ્યક્ષ સુ.શ્રી મીનાક્ષી નટરાજન, એ.આઈ.સી.સી.ના ગુજરાતના સંગઠન પ્રભારીશ્રી રાજીવસાતવજી, ...
Read Moreપૂર્વ કેન્દ્રીય મંત્રી અને ગુજરાતના લોકપ્રિય પૂર્વ મુખ્યમંત્રીશ્રી માધવસિંહ સોલંકીના નિધન અંગે ઘેરાશોકની લાગણી સાથે શ્રધ્ધાસુમન અર્પણ કરતાં અખિલ ભારતીય કોંગ્રેસના નેતાશ્રી રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, સ્વ. માધવસિંહ સોલંકીજીના અચાનક નિધન દુઃખદ છે. કોંગ્રેસપક્ષની વિચારધારાને મજબૂત કરવામાં અને સામાજિક ન્યાયને ...
Read Moreરિસાઇકલર ભાડે લેવાના ટેન્ડર સહિતના કરોડોના કૌભાંડનો મુદ્દો કોંગ્રેસ પ્રજા વચ્ચે લઈ જશે. : 07-01-2021
ભાજપ શાસનનું કેગ ઓડિટ થાય તો કરોડો રૂપિયાના કૌભાંડો અને ભાજપનો ભ્રષ્ટાચારી ચહેરો પ્રજામાં ખુલ્લો પડી જશે : ડૉ. મનિષ દોશી રિસાઇકલર ભાડે લેવાના ટેન્ડર સહિતના કરોડોના કૌભાંડનો મુદ્દો કોંગ્રેસ પ્રજા વચ્ચે લઈ જશે. કોંગ્રેસ દ્વારા ગંભીર આક્ષેપ, કોન્ટ્રાકટર કામમાં નિષ્ફળ ...
Read Moreએ.આઈ.સી.સી.ના ગુજરાત સંગઠન પ્રભારી અને સાંસદશ્રી રાજીવ સાતવજીએ પત્રકાર પરિષદને સંબોધન કરતાં જણાવ્યું હતું કે, પાછલા ઘણા સમયથી મહાનગરોમાં ભાજપનું શાસન રહ્યું છે. જે પ્રકારે મહાનગરોનો વિકાસ થવો જોઈએ તે દેખાઈ રહ્યો નથી. કોરોનાની મહામારીમાં લોકો પરેશાન હતા, કાલે આપણે જોયુ કે ...
Read More
https://www.youtube.com/watch?v=iuJuBjkaIRs https://www.youtube.com/watch?v=23TWV49YVN8
Read Moreકેન્દ્ર સરકારના ત્રણ કૃષિ કાળા કાયદાના વિરોધમાં સમગ્ર રાજ્યમાં કોંગ્રેસપક્ષ દ્વારા તાલુકા મથકે બીલની હોળી કરવામાં આવી. સમગ્ર રાજ્યમાં ઠેર-ઠેર કાર્યકરોની થઈ અટકાયત. કેન્દ્રની મોદી સરકાર ત્રણ વિવિધ કૃષિ કાયદાઓ લાવીને ખેડુત, ખેતી અને ભારતને બરબાદ કરી રહી છે. કૃષિ ...
Read Moreમુખ્યમંત્રી સ્વાવલંબન યોજના, કન્યા કેળવણી, મેરીટ સ્કોલરશીપ, અનુસુચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, બક્ષીપંચ ના વિદ્યાર્થીઓને મળવા પાત્ર આર્થિક સહાય– સ્કોલરશીપ તાત્કાલીક આપવા બાબત. MBBS / MD / MS સહિતના મેડીકલ-પેરામેડીકલ અભ્યાસક્રમના વિદ્યાર્થીઓને એક સત્ર ફી માફી અંગે નિર્ણય કરવા બાબત. રાજ્યમાં આવેલ મેડીકલ, ડેન્ટલ, આર્યુવેદ, હોમીયોપેથી અને પેરામેડીકલ અભ્યાસક્રમ સહિત ...
Read Moreભાજપ સરકારની ખેડૂત, ખેતી અને ગ્રામ્ય વિરોધી નિતિ અને કાળા કાયદા સામે દેશની રાજધાની દિલ્લીમાં દેશભરના ખેડૂતો વિરોધ કરી રહ્યા છે, કોંગ્રેસ પક્ષ હમેશાથી ખેડૂતોની સાથે રહ્યો છે અને દેશભરના ખેડૂતો તેના સાક્ષી છે ત્યારે આ જગતના તાત ‘અન્નદાતા’ઓના આ ...
Read Moreગુજરાત ભાજપા અધ્યક્ષશ્રી વર્ષ ૨૦૦૨માં ખેડૂતોની વાર્ષિક આવક ૯૦૦૦ કરોડ હતી અને ૧૮ વર્ષમાં ૧૬ ગણી વધી તેવા દાવાની પોલ ખોલતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા ડૉ. મનિષ દોશી જણાવ્યું હતું કે, ભારત સરકારના એગ્રીકલ્ચર સ્ટેટેસ્ટીક મુજબ ગુજરાતના ખેડૂતોની માસિક આવક ...
Read Moreમુખ્યમંત્રીશ્રીના મોટા મોટા અને ખોટા દાવાનો ખુદ કેગનો અહેવાલ અને રાજ્ય સરકારની ખુદની નિતિના અભાવમાં ખુલ્લો પડે છે. : ડૉ. મનિષ દોશી રાજ્યમાં ૧૫ વર્ષમાં (૨૦૦૬-૭ થી ૨૦૨૦-૨૧) ૧,૫૦,૦૦૦ કરોડ રૂપિયા જેટલી માતબર રકમનો પાણી પાછળ ખર્ચ. રાજ્યમાં વોટરપોલીસી (જળનિતિ) ...
Read More