“ ભજીયાવાલા-મહેશ શાહ” જેવા અનેક કૌભાંડીઓ શું ભાજપની “ધનસંગ્રહ યોજના” ના ભાગ હતા કે નહીં? ગુજરાતની જનતા જાણવા માંગે છે. ભાજપ જવાબ આપે. “ધનસંગ્રહ યોજના” સફળ કરવા માટે કૌભાંડીઓને રક્ષણ આપતી ભાજપ સરકાર સુરત ખાતેથી નોટબંધી બાદ કરોડો રૂપિયાની મિલ્કતો ...
Read MoreAuthor Archives:
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી તા. ૧૯-૧૨-૨૦૧૬ ને સોમવાર સાંજે ૪-૩૦ કલાકે, “રાજીવ ગાંધી ભવન” ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ, અમદાવાદ ખાતે પત્રકાર પરિષદને સંબોધન કરશે. પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો Press Note
Read Moreભાજપનો યુવાધનને બરબાદ કર્યા પછી હુક્કાબારનો પ્રતિબંધ ચૂંટણીલક્ષી નાટક યુવાનોને દારૂથી લઈ કેફી દ્રવ્યોના રવાડે ચઢાવનાર હુક્કાબાર ભાજપ સરકારની મહેરબાનીથી જ મળતીયાં ચલાવતાં હતાં. પૂ. મહાત્મા ગાંધીનાં ગુજરાતમાં દારૂબંધી છતાં દારૂ પીનારાની સજામાં વધારો નહીં કરનાર ભાજપ નશો કરવાનાં હળવા ...
Read More
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા અખંડ ભારતનાં શિલ્પી એવાં લોહ પુરુષ સરદાર વલ્લભ ભાઈ પટેલની પુણ્યતિથિ તેમજ મહેસાણા મુકામે આગામી તારીખ 21 ડિસેમ્બર 2016 નાં રોજ અખિલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ સમિતિનાં ઉપાધ્યક્ષ શ્રી રાહુલ ગાંધીની જાહેરસભાનાં આયોજન માટેની બેઠક.
Read Moreશ્રી મહેશ શાહ દ્વારા આપેલા બંધ કવરમાં કૌભાંડીઓના નામ ક્યારે જાહેર કરશે? જાહેર કરેલા કાળા નાણાંને ભાજપ ક્યારેય બહાર નહીં આવવા દે : કોંગ્રેસ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા ડૉ. હિમાંશુ પટેલ જણાવે છે કે, રૂ. ૧૩,૮૬૦ કરોડ કાળા નાણાનાં ધણી ...
Read Moreયુનીવર્સીટી ગ્રંથ નિર્માણ બોર્ડમાં ચાલતી નાણાંકીય ગેરરીતીની વિજીલન્સ તપાસ કરવામાં આવે ગેરરીતી કરનાર સામે લાંચ રૂસ્વત વિરોધી બ્યુરો તપાસ કરે રાજ્યના ઉચ્ચશિક્ષણમાં અભ્યાસ કરતા ૧૦ લાખ વિદ્યાર્થીઓ માટે સંદભે ગ્રંથ અને પુસ્તકો પ્રકાશિત કરવાને બદલે યુનીવર્સીટી ગ્રંથ નિર્માણ બોર્ડ મોટાપાયે ...
Read Moreનવી પીપીપી કોલેજોની નિતી રદ્દ કરીને રાજ્ય સરકાર સામાન્ય અને મધ્યમ વર્ગને પરવડે તેવી વ્યાજબી ફીમાં તબીબી શિક્ષણ માટે સરકારી મેડીકલ કોલેજ સ્થાપેઃ કોંગ્રેસ પક્ષ ભાજપ સરકારની ધનસંગ્રહ યોજનાના પાર્ટનરો માટે પીપીપી મોડની આરોગ્ય નિતી ૨૦ વર્ષના ભાજપ શાસનમાં મૂડિપતિઓની ...
Read Moreનોટબંધીના નિર્ણય બાદ પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદી તેમના ભાષણમાં “મધુક્રાંતિ” અને “કેશલેસ ઈકોનોમિ” સહિતના ભાજપ સરકારના કૃષિ ક્ષેત્રના, જમીન ટોચ મર્યાદામાં સરકારી જમીન પરના દબાણોને કાયદેસરતાના વટહુકમ અંગે પત્રકાર પરિષદને સંબોધન કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું ...
Read Moreઉત્તર ગુજરાતમાં જ્યારે મુખ્યમંત્રી તરીકે શ્રી નરેન્દ્ર મોદીએ આપેલ વિવિધ વચનો પણ હકીકતમાં ૧૪ વર્ષના મુખ્યમંત્રી તરીકેના અને છેલ્લા ૨.૫ વર્ષના પ્રધાનમંત્રી તરીકે કાર્યકાળમાં એક પણ વચન પાળવામાં આવ્યું નથી અને આ વચનો સમગ્ર દેશમાં જે રીતે ૧૫-૧૫ લાખ દરેકના ...
Read Moreપ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો Press Note
Read More