જૈન ભાઈ-બહેનોની સવંસ્તરી અને વિઘ્નહર્તા દાદાની ગણેશ ચતૂર્થીના પાવન પર્વે તમામને શુભ કામના પાઠવા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી અને ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે, ભગવાન મહાવીરનો સંદેશ અને ખાસ કરીને અહિંસા પરમો ...
Read MoreAuthor Archives:
છેલ્લા ૧૫ વર્ષથી “કલેક્ટરશ્રીઓને વારંવાર ચર્ચા માટે બોલાવવા કે વીડીયો કોન્ફરન્સ કરીને સમય વેડફવો ઉચિત જણાતો નથી”. તે બાબત મુખ્યમંત્રીશ્રીની સુચનાથી તા. ૩૦/૮/૨૦૧૬ ના પરિપત્ર જ ભાજપ સરકારની ગુજરાતના નાગરિકો પ્રત્યેની બેકાળજી-અસંવેદનશીલતા અને વહીવટી તંત્રની નિષ્ફળતાનું એકરારનામાની સાથોસાથ મોદી મોડેલની ...
Read Moreભાજપે સ્વનિર્ભર શાળા-કોલેજોથી શિક્ષણની ઘોર ખોદી છે ભાજપ સરકારે તેમના મળતીયાઓને સ્વનિર્ભર શાળા-કોલેજોમાં પાસ થતાં વિદ્યાર્થીઓ કરતાં બમણી બેઠકો આપી શિક્ષણનું ખૂલ્લેઆમ બજારીકરણ કર્યું છે – ડૉ. હિમાંશુ પટેલ ગુજરાત રાજ્યમાં ભાજપ સરકારે શિક્ષણનું બજારીકરણ કરતાં સેમેસ્ટર પ્રથાના કારણે વિદ્યાર્થીઓનું ...
Read Moreરૂા.૨૫૩.૧૨ કરોડ તથા રૂા.૪૮૪.૧૪ કરોડનાં બે ટેન્ડરોમાં પૂર્વલાયકી ધોરણોમાં ઘાલમેલ કરીને એલ એન્ડ ટી તથા મેઘા નામની બે જ કંપનીઓને લાયકગણીને કરોડો રૂપિયાની ભ્રષ્ટાચારી કાર્યવાહી અટકાવો – અર્જુન મોઢવાડીયા ટેન્ડરોમાં હરિફાઇ ન થાય અને પસંદગીની બે જ કંપની એલ એન્ડ ...
Read Moreઆગામી વિધાનસભા-૨૦૧૭ ની પૂર્વ તૈયારીના ભાગરૂપે કોંગ્રેસ પક્ષ દ્વારા ૧૮૨ વિધાનસભા ક્ષેત્રમાં બુથ મેનેજમેન્ટની કામગીરી ૩૦મી સપ્ટેમ્બર સુધી લંબાવવાની જાહેરાત કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, આગામી વિધાનસભા-૨૦૧૭ ની પૂર્વ તૈયારીના ભાગરૂપે કોંગ્રેસ પક્ષ દ્વારા ...
Read Moreવલસાડ જીલ્લાના વાપી તાલુકા ખાતે ૬૪મા ખેત સત્યાગ્રહ કિસાન રેલીને સંબોધન કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, આઝાદીના સમયમાં મહાત્મા ગાંધીના નેતૃત્વમાં અનેક સત્યાગ્રહો થયા પણ દેશ આઝાદ થયા પછી પ્રથમ જમીન સુધારણા માટે અને ...
Read More
વલસાડ જીલ્લાના વાપી તાલુકા ખાતે ૬૪મા ખેડ સત્યાગ્રહ કિસાન રેલીને સંબોધન કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, આઝાદીના સમયમાં મહાત્મા ગાંધીના નેતૃત્વમાં અનેક સત્યાગ્રહો થયા પણ દેશ આઝાદ થયા પછી પ્રથમ જમીન સુધારણા માટે અને ...
Read Moreસેમેસ્ટર પ્રથા નાબુદ છતાં ધોરણ-9ના બાળકો માટેની મૂલ્યાંકન પુસ્તિકામાં કોનો ભ્રષ્ટાચાર ? ભાજપના ટોચના રાજકીય નેતાના સગાંને કમાવી આપવા બાળકોનું મૂલ્યાંકન થઇ રહ્યું છે આર્ટ્સ – કોમર્સ, સાયન્સ કૉલેજોમાં પણ સેમેસ્ટર પ્રથા રદ કરો – ડૉ. હિમાંશુ પટેલ ભાજપ સરકાર ...
Read Moreભાજપ સરકારના મનમાં ગુજરાતના વિદ્યાર્થી-વાલીઓના ભવિષ્યની ચિંતા હોય, તેમને રાહત આપવાની ઈચ્છા હોય તો સરકારી તિજોરીના નાણાંથી ઉભી થયેલ ગુજરાત મેડીકલ એજ્યુકેશન સોસાયટી સંચાલિત મેડીકલ કોલેજોમાં રૂા. ૩,૦૦,૦૦૦/- જેટલી તગડી ફી વસૂલવામાં આવે છે તેના બદલે તેમાં ઘટાડો કરીને વિદ્યાર્થી-વાલીઓને ...
Read Moreભાજપના દલિત સમરસ સંમેલનનો ફિયાસ્કો રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ દુષ્યંત ગૌતમ, રાજ્ય સભામાં સાંસદ મહંત શભું મહારાજ ટુંડીયા અને સામાજિક ન્યાય અને અધિકારીતાના કેબીનેટ મંત્રી આત્મારામ પરમાર ગેરહાજર સમગ્ર દેશમાં જ્યારથી ભાજપાની સરકાર સ્થાપિત થઈ છે. ત્યારથી દલિતો, મહિલાઓ ...
Read Moreડીપ્લોમાં ટુ ડીગ્રી પ્રવેશ પ્રક્રિયા ૪૫ દિવસ જેટલો સમય વીતી ગયો છતાં વિદ્યાર્થીઓને ક્યારે પ્રવેશ મળશે ? ક્યાં મળશે ? તમામ બાબત અંગે અનિશ્ચિતતા પર્વતી રહી છે ત્યારે ૧૬ હાજર જેટલા ડીપ્લોમાં પાસ થયેલ અને ડીગ્રીમાં પ્રવેશ ઈચ્છુક વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓ સાથે ...
Read More