સત્તાના અહંકારમાં મોદી સરકાર ખેતી અને રોજીરોટી છીનવી લઈ ખેતીને મુઠ્ઠીભર પુંજીપતીઓને હવાલે કરી રહી છે. : શ્રી રાજીવ સાતવ કેન્દ્રની મોદી સરકાર ત્રણ વિવિધ કૃષિ કાયદાઓ લાવીને ખેડુત, ખેતી અને હિન્દુસ્તાનને બરબાદ કરી રહી છે. : શ્રી રાજીવ સાતવ ...
Read MoreAuthor Archives:
કરોડો રૂપિયાનાં કરારો-એમઓયુંની માત્ર જાહેરાતો, જમીન પર કોઈ કામગીરી નહિ ત્યારે ગુજરાતની ભાજપ સરકાર દેશની સુરક્ષા ખાતર ચાઈના સાથેના એમઓયુ રદ્દ કરે: ડૉ.મનીષ દોશી. ચાઇના ભારતના “મેપ(સુરક્ષા)” સાથે રમત રમે કેન્દ્ર સરકાર “એપ એપ” રમે પણ ખરેખર તો ચાઇનિઝ ચીજ ...
Read Moreattachment
Read MoreCMIE અહેવાલ મુજબ દેશમાં એપ્રિલથી જુલાઇ 2020માં 89 કરોડ ભારતીઓએ નોકરી ગુમાવી. 40 કરોડ હિન્દુસ્તાની ગરીબી રેખા નીચે ધકેલાઇ રહ્યાં છે : ડૉ. મનિષ દોશી દેશમાં 116 ખેડૂત, ખેતમજૂર અને 38 બેરોજગાર રોજ આત્મહત્યા કરવા મજબુર બન્યા : ડૉ. મનિષ ...
Read Moreકોરોના ને કારણે ગુજરાતમાં મૃત્યુનો વિસ્ફોટ રોકવાની નિષ્ફળતા છુપાવવા માટે ભાજપ સરકાર કોરોનાના મૃત્યુના સાચા આંકાડાઓ છુપાવી રહી છે.– અર્જુન મોઢવાડીયા કોરોના દર્દીઓના સ્મશાનમાં અંતિમવિધિના મહાનગરપાલિકાના આંકાડાઓએ પોલ ખોલી. અમદાવાદ, સુરત, રાજકોટ અને જામનગરમાં કોરોનાને કારણે મૃત્યુના સરકારી આંકડા કરતાં ...
Read More
દેશભરમાં કોરોના મહામારીના વ્યાપક ફેલાવામાં કેન્દ્રની ભાજપ સરકાર દ્વારા NEET અને JEE ની પરીક્ષા લેવાના મનસ્વી નિર્ણય સામે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી અમીત ચાવડાએ વિદ્યાર્થીઓ અને વાલીઓની માંગણીને સમર્થન કરવા સાથે જણાવ્યું હતું કે, દેશમાં કોરોના- COVID 19 ...
Read More