ગાંધીનગરમાં બેઠેલી ભાજપ સરકાર કાળાબજારીયાને રક્ષણ આપી રહી છેઃ મનિષ દોશી સમગ્ર રાજ્યમાં રેલી-રેલા-ઉત્સવો કરી કોરોના મહામારી રાજ્યના નાગરિકોને ભેટ આપનાર સુપર સ્પ્રેડર ભાજપાના પ્રદેશ અધ્યક્ષ હવે ઈન્જેક્શન વિતરણ કાર્યક્રમ કરી રહ્યાં છે. કોરોના મહામારીમાં કોરોના પોઝીટીવ દર્દીના સ્વજનો ચિંતા ...
Read MoreAuthor Archives:
ગુજરાત રાજ્યની હોસ્પિટલ્સ , મેડીકલ સ્ટોર્સ પર નથી ત્યારે પાંચ હજાર રેમડીસીવીર ઇન્જેક્શનનો જથ્થો ભાજપ કાર્યાલય પર કેવી રીતે આવ્યો ? જયરાજસિંહ શું કમલમ્ ફાર્માસ્યુટીકલ કંપની છે ? શું કમલમ્ રજીસ્ટર્ડ હોસ્પિટલ છે ? જો જવાબ ” ના ” હોય ...
Read MoreLetter to Chief Justice (1)
Read Moreગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિની એવી માંગણી છે કે, કોવીડ-૧૯ મહામારીના સંક્રમણમાં ઘટાડો થાય નહીં અને પરિસ્થિતિ કાબૂમાં આવે નહી ત્યા સુધી ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી મુલત્વી રાખવામાં આવે. પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો letter
Read Moreગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના આદરણીય પ્રમુખશ્રી અમિત ચાવડાની સુચના અનુસાર કોંગ્રેસ પક્ષ દ્વારા પ્રાદેશિક ચેનલ્સમાં ડિબેટમાં ભાગ લેવા પ્રતિનિધિશ્રીઓને મોકલવા અંગેનું સંકલન કરવા શ્રી હેમાંગ રાવલ (મોબાઈલ 9898233038)ની નિમણુક કરવામાં આવે પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો Press Note
Read MorePM – 05-04-2021 PM letter on 05-04-2021
Read Moreગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમિત ચાવડાએ પત્રકાર પરિષદને સંબોધન કરતાં જણાવ્યું હતું કે, સમગ્ર દેશમાં ભાજપની ખેડૂત વિરોધી નિતિઓના ભાગરૂપે ત્રણ કાળા કાયદાને કારણે દેશનો ખેતી, ખેડુત અને વ્યાપાર ખતમ થઈ જશે, દેશમાં ફરી કંપની રાજ આવશે. સંગ્રહખોરી – કાળાબજારી અને નફાખોરી ...
Read MoreSpeech Shri Amitbhai Chavda
Read Moreઆજરોજ અમદાવાદ જિલ્લા પંચાયત ખાતે યોજાયેલ પ્રથમ સામાન્ય સભામાં વિરમગામ મતવિસ્તારના વિરમગામ તાલુકાની શાહપુર જિલ્લા પંચાયત સીટ પરથી ચૂંટાઈ આવેલ શ્રીમતી પારૂબેન અંબારામભાઈ પઢારને અમદાવાદ જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે બિનહરીફ ચૂંટાવવા બદલ અભિનંદન આપતા વિરમગામના ધારાસભ્ય અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ...
Read Moreગુજરાતના મુખ્યમંત્રીશ્રી ટ્વીટ કરીને GCA ના પદાધિકારી અને શ્રી જય શાહનો આભાર માને તે અંગે ગુજરાતના મુખ્યમંત્રીશ્રીને તેમની બંધારણીય જવાબદારી યાદ કરાવતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, આ પ્રકારના ટ્વીટ થી મુખ્યમંત્રીશ્રી તેમની બંધારણીય જવાબદારી નીભાવવામાં ...
Read More૧૨મી માર્ચના ઐતિહાસીક દિવસે ‘‘દાંડીયાત્રા – ખેડૂત સત્યાગ્રહ’’ ગાંધીજીની વિચારધારાને રોકવાનો ભાજપા શાસકોનો પ્રયાસ અંગ્રેજોના શાસનને શરમાવે તેવો. ગાંધી વિચારના પ્રચાર – પ્રસારના કાર્યમાં દરેક ભારતીયને જોડાવવાનો અધિકાર. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા આયોજીત દાંડી યાત્રાની આગલી રાતથી જ કોંગ્રેસપક્ષના ...
Read Moreગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ અને આંકલાવ વિધાનસભાના ધારાસભ્ય શ્રી અમિત ચાવડાએ વિધાનસભા ગૃહમાં બજેટ સત્રમાં મહામહિમ રાજ્યપાલશ્રીના પ્રવચન પર વિચારો વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, “કોંગ્રેસ પક્ષનું નેતૃત્વ, સૌ ધારાસભ્યો મહામહીમ રાજ્યપાલશ્રીને મળ્યા હતા, સૌની માંગણી હતી કે રાજ્યપાલશ્રીનું પદ ...
Read More