Author Archives: Ashvin Gohil

09 Apr
0

ગુજરાતમા આશરે ૨૫,૦૦૦ શિક્ષકોની ઘટ અને દીલ્હીમા ૨૪,૫૦૦ શિક્ષકોની ઘટ : 09-04-2022

ગુજરાતમા આશરે ૨૫,૦૦૦ શિક્ષકોની ઘટ અને દીલ્હીમા ૨૪,૫૦૦ શિક્ષકોની ઘટ છે, ભાજપા-આપ નુ આ વિશિષ્ઠ મોડલ છે જ, છતાં બન્ને પક્ષો પોતાના અલગ– અલગ મોડલ બનાવીને દેશની જનતાને છેતરવા નિકળ્યા છે. – મનહર પટેલ ગુજરાત, દિલ્હી નહી પુરા દેશમા કોંગ્રેસે આપલી શિક્ષણ વ્યવસ્થાની મજબુત અને ભવ્ય ...

Read More
09 Apr
0

ગુજરાતના શિક્ષણ જગત વિશે સૌથી શરમજનક ઘટના અને રાજ્યના શિક્ષણ મંત્રી : 09-04-2022

ગુજરાતના શિક્ષણ જગત વિશે સૌથી શરમજનક ઘટના અને રાજ્યના શિક્ષણ મંત્રીના મોટા મોટા દાવાના ધજાગરા નીકળતા એ રીતે આજે દસમા ધોરણનું હિન્દીનું પેપર જવાબ સાથે સીધે સીધુ અપલોડ થઈ જાય, સોશિયલ મીડિયાથી અન્ય લોકો સુધી પહોંચે અને જેમ દરેક વખતે ...

Read More
09 Apr
0

અમદાવાદ ખાતે નવનિયુક્ત પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખ જેનીબેન ઠુંમરનો પદગ્રહણ સમારોહ યોજાયો : 09-04-2022

અમરેલી જિલ્લાનું ગૌરવ નારીરત્ન જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ જેનીબેન ઠુંમરની રાજ્યના મહિલા કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ તરીકે અખિલ ભારતીય કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષા શ્રીમતિ સોનિયા ગાંધીની સૂચના અને માર્ગદર્શન હેઠળ રાષ્ટ્રીય મહિલા કોંગ્રેસના પ્રમુખ નેટા ડી સોઝા દ્વારા ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસના ...

Read More
08 Apr
0

14મા નાણાપંચ અને 15મા નાણાપંચમાં ગ્રાન્ટ ફાળવણીમાં ફેરફારથી : 08-04-2022

14મા નાણાપંચ અને 15મા નાણાપંચમાં ગ્રાન્ટ ફાળવણીમાં ફેરફારથી અનુસુચિત જાતિ, અનુસુચિત જનજાતિના પરિવારોને પાયાની સુવિધાથી વધુ સમય વંચિત રહેવુ પડશે. પંચાયતી રાજ માળખાને છીનભીન્ન કરવાની ભાજપાની નિતિ પર આકરા પ્રહાર કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું ...

Read More
07 Apr
0

રાજ્ય માં શિક્ષણની ગુણવત્તા સુધારવા, માળખાકીય સવલતો વધારવા કે પૂરતા શિક્ષકો નીમવા : 07-04-2022

‘‘જે લોકોને રાજ્‍યનું શિક્ષણ સારું ના લાગતું હોય તે બીજા દેશ કે રાજ્‍યમાં જાય” શિક્ષણ મંત્રીશ્રી જીતુભાઈ વાઘાણીનું આ નિવેદન અહંકારથી ભરેલું અને લાખો વાલીઓ, બાળકો અને યુવાનોના અપમાન સમાન, ભાજપ મંત્રીશ્રીનું રાજીનામું લે અને માફી માંગે.- અર્જુન મોઢવાડીયા રાજ્‍યની પ્રાથમિક શાળાઓમાં ૧૯,૦૦૦ ...

Read More
06 Apr
0

આઝાદીના ૭૫મી વર્ષની ઉજવણી નિમિત્તે કોંગ્રેસ પક્ષની “આઝાદી ગૌરવ યાત્રા” : 06-04-2022

અંગ્રેજ સલ્તનતને ઉખાડી ફેંકવા કોંગ્રેસ પક્ષના નેતૃત્વમાં સમગ્ર ભારતે “હિંદ છોડો” અને “પૂર્ણસ્વરાજ” ની ચળવળે ભારત દેશને આઝાદી અપાવી. : ડૉ. રઘુ શર્મા આઝાદીના ૭૫મી વર્ષની ઉજવણી નિમિત્તે કોંગ્રેસ પક્ષની “આઝાદી ગૌરવ યાત્રા”ને સાબરમતી ગાંધી આશ્રમથી પ્રસ્થાન કરાવતા ડૉ. રઘુ ...

Read More
05 Apr
0

ભારતની સ્વતંત્રતાની ૭૫ મી વર્ષગાંઠ નિમિત્તે યોજાનાર “આઝાદી ગૌરવ યાત્રા” : 05-04-2022

ભારતની સ્વતંત્રતાની ૭૫ મી વર્ષગાંઠ નિમિત્તે યોજાનાર “આઝાદી ગૌરવ યાત્રા” અંગે રાજીવ ગાંધી ભવન ખાતે યોજાયેલ પત્રકાર પરિષદમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે, આપણે જે સ્વતંત્રતા માણી રહ્યાં છીએ તે આપણને અપાવવા માટે અસંખ્ય ભારતીયોએ પોતાના જાનની ...

Read More
04 Apr
0

સરકારની વાહવાહી અને ચાટુકારીતા માટે ખેસ પહેર્યા વગરના કાર્યકર્તા : 04-04-2022

સરકારની વાહવાહી અને ચાટુકારીતા માટે ખેસ પહેર્યા વગરના કાર્યકર્તા જેમ વર્તતા અધિકારીઓ – કર્મચારીઓ અંગે ભાજપ સરકાર પર આકરા પ્રહાર કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, સુરત વોર્ડ નંબર-19 અને 22 માં રાજ્યના ...

Read More
02 Apr
0

ફુડ એન્ડ ડ્રગ્સના અધિકારીઓને ડીસાના ધારાસભ્ય શ્રી શશીકાંત પડ્યાએ : 02-04-2022

ફુડ એન્ડ ડ્રગ્સના અધિકારીઓને ડીસાના ધારાસભ્ય શ્રી શશીકાંત પડ્યાએ ધમકાવીને ડીસામા અખાદ્ય ચણાના વેપારીની પેઢી પર રેડ પાડતા અટકાવ્યા અને ભગાડી મુક્યા.– મનહર પટેલ સરકારી અધિકારીઓને ફરજના સ્થળથી ભગાડી મુકવાના ગુનામા તેમજ સતા અને પદનો ગેરઉપયોગ કરવા બદલ મા.ધારાસભ્યશ્રીને ધારાસભ્ય પદેથી ...

Read More
01 Apr
0

કોંગ્રેસ દ્વારા મોંઘવારી સામેના આંદોલન સમયે પોલીસ તંત્ર દ્વારા : 01-04-2022

કોંગ્રેસ દ્વારા મોંઘવારી સામેના આંદોલન સમયે પોલીસ તંત્ર દ્વારા રાજીવ ગાંધી ભવનમાં ઘૂસી જઈને કરેલા ગેરબંધારણીય – ગેરકાયદેસર પગલા સામે રાજ્યના તમામ કોંગ્રેસ કાર્યકરો – આગેવાનો ભારોભાર આક્રોસ વ્યક્ત કર્યો હતો. ત્યારે, આજરોજ રાજીવ ગાંધી ભવન ખાતે મોટી સંખ્યામાં યુવાનો ...

Read More
01 Apr
0

ગુજરાતના ખેડૂતો પર 90,000 કરોડ રૂપિયાનું જંગી દેવું : 01-04-2022

એક તરફ વીજળી ની મોંકાણ, બીજી તરફ ખાતરમાં ભાવ વધારાથી ખેડૂતો – ખેતી – ગામડા થઈ રહ્યાં છે બરબાદ : ગુજરાતના ખેડૂતો પર 90,000 કરોડ રૂપિયાનું જંગી દેવું. ડી.એ.પી. માં ૧૫૦ રૂપિયા. એન.પી.કે મા ૨૮૫ રૂપિયાનો તોતિંગ ભાવ વધારો. સરકારના ના.. ...

Read More
31 Mar
0

ભાજપ સરકાર લોકતંત્રની હત્યા કરવાનું કામ કરી રહી છે : 31-03-2022

ભાજપ સરકાર લોકતંત્રની હત્યા કરવાનું કામ કરી રહી છે ગાંધી-સરદારના ગુજરાતમાં મહિલાઓ સાથેના આ પ્રકારના અસભ્ય વર્તન, લોકતંત્રને ખતમ કરવાના પ્રયત્નને સાંખી લેવામાં નહીં આવે. બેફામ વધતી મોંઘવારી, મળતીયા સંગ્રહખોરો, કાળા બજારીયાઓની અસહ્ય લૂંટને રોકવામાં ભાજપ સરકાર સદંતર નિષ્ફળ વિપક્ષના ...

Read More