દેશની સુરક્ષા કરનાર જવાનોએ આંદોલન કરવુ પડે તે અત્યંત દુઃખદ. રાજ્યના કર્મચારીઓની નિવૃત્તી પછી સંપૂર્ણપણે સન્માન સાથે જીવન જીવી શકે, લાખો કર્મચારીઓને સામાજીક સુરક્ષા મળે તે માટે કોંગ્રેસ પક્ષ જનતાના આશીર્વાદથી ગુજરાતમાં વિધાનસભા ૨૦૨૨માં સત્તા પર આવતાની સાથે જ જુની ...
Read MoreAuthor Archives:
https://www.youtube.com/watch?v=2rwZ_mEuYhw
Read Moreગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ‘દ્વારકા ઘોષણા પત્ર’ના અનુસંધાને આજે માચ્છીમાર વ્યવસાયીકો માટેના કોંગ્રેસના સંકલ્પપત્રમાં માચ્છીમાર બોટ માટે વાર્ષિક ૩૦ હજાર લીટર સેલ્સ ટેક્ષ મુક્ત ડીઝલ, પીલાણા-ફાઈબર બોટ માટે ૪,૦૦૦ હજાર લીટર સેલ્સ ટેક્ષ મુક્ત પેટ્રોલ, પીલાણામાં નવા પેટ્રોલ એન્જીન માટે રૂપિયા એક લાખની ...
Read More
પત્રકાર પરિષદને સંબોધન કરતા કોંગ્રેસ વર્કીંગ કમીટીના સદસ્ય અને કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય પ્રવક્તા ડૉ. અજોયકુમાર તથા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી જગદીશ ઠાકોર https://www.youtube.com/watch?v=P0X3I9kvItE
Read Moreરાજીવ ગાંધી ભવન ખાતે આયોજીત વિશેષ પત્રકાર પરિષદને સંબોધન કરતાં કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય પ્રવક્તા અને કોંગ્રેસ વર્કીંગ કમીટીના સદસ્ય ડૉ.અજોય કુમારે જણાવ્યું હતું કે, આપ પાર્ટીએ ‘અરવિંદ એડવર્ટાઈઝિંગ પાર્ટી’, અરવિંદ એક્ટર્સ પાર્ટી, કે અરવિંદ એશ પાર્ટી છે. આપ પાર્ટીએ માત્ર જાહેરાતોની રાજનીતિ ...
Read Moreસબ સલામતીના બણગા ફુંકતી ભાજપ સરકાર શ્રમિકોના વારંવાર થતાં આકસ્મિક મૃત્યુમાં છતાં કેમ દરકાર લેતી નથી અમદાવાદની નિર્માણાધીન ઈમારતમાં થયેલ અકસ્માતમાં મૃત્યુ પામેલા શ્રમિકોના પરિવારજનોને સત્વરે યોગ્ય વળતર ચુકવવા આવે. બેજવાબદાર રીતે વર્તતા અધિકારીઓની જવાબદારી નક્કી કરી કડક પગલા લેવામાં ...
Read Moreભાજપ સરકાર પૂર્વ સૈનિકોની વાત સાંભળવા તો તૈયાર નથી પણ લોકતાંત્રીક રીતે એકત્ર થયેલ પૂર્વ સૈનિકો અને તેમના પરિવાર પર દંડા ફટકારી અત્યાચાર ગુજારવામાં આવે તે કેટલે અંશે વ્યાજબી ? રાજ્યના પૂર્વ સૈનિકો તેમને મળવાપાત્ર હક્ક અધિકાર માટે લાંબા સમયથી ...
Read More
https://www.youtube.com/watch?v=rGxUtxZRSws
Read More૨૭ વર્ષના ભાજપના શાસનમાં બક્ષીપંચ, દલિત, આદિવાસી અને માઈનોરીટીને હળહળતો અન્યાય : અમિત ચાવડા હવે કોંગ્રેસ આપશે બક્ષીપંચ, દલિત, આદિવાસી અને માઈનોરીટીને સન્માન અને ન્યાય : અમિત ચાવડા આદિવાસી – દલિત – માઈનોરીટી – ઓ.બી.સી. સમાજના વિદ્યાર્થીઓને સ્કોલરશીપ નિયમીત મળતી ...
Read Moreભારત દેશના શ્રમિકોને સૌથી વધુ નુકસાન ભાજપાની નીતિઓથી થઇ રહ્યું છે. શ્રીમંતો માટે કામ કરતી ભાજપા દેશના શ્રમિકોના હક્ક-અધિકાર છીનવી રહી છે – ઉદિત રાજ દેશના અસંગઠિત કામદારો-શ્રમિકોનો સૌથી મોટો શત્રુ ભાજપ સરકાર – ઉદિત રાજ અનામત, બંધારણ, નોકરીને બચાવવા ...
Read More
https://www.youtube.com/watch?v=0kkgc6Ep4s8
Read Moreપ્રજા વિરોધી ભાજપ સરકારના શાસનમાં જીવન-જરૂરીયાતની ચીજવસ્તુઓના ભાવ વધારાના વિરોધમાં ૧૦મી સપ્ટેમ્બરના રોજ બપોરે ૧૨વાગ્યા સુધીના રાજ્યવ્યાપી બંધમાં નાના-વેપાર, ધંધા, સ્વરોજગાર સહિતના વિવિધ વ્યાપારીઓએ જબરદસ્ત આપ્યું સમર્થન – ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી જગદીશ ઠાકોરની અમદાવાદથી, વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી ...
Read More