ભાજપા સરકાર પાણી વિતરણ અને વેતરણમા નિષ્ફળ જવાથી જનતા પીવા માટે અને ખેડુત સિંચાઇના પાણી માટે વલખા મારે છે…મનહર પટેલ ૨૭ વર્ષે ભાજપા સરકારે તમામ બાબતે જનતાને આથિઁક રીતે ચુસી હવે જનતાને પાણી ન આપવામા પાણી દેખાડયુ. – મનહર પટેલ ...
Read MoreAuthor Archives:
રાજીવ ગાંધી ભવન ખાતે આજરોજ પત્રકારો સાથે વાતચીત કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે, ભાજપની નીતિના લીધે દેશના તમામ વર્ગના નાગરિકો હેરાન પરેશાન છે. બેરોજગારી, મોંઘવારી અને સતત રૂપિયાનું અવમુલ્યના લીધે સૌથી પડકાર જનક સમયમાંથી ...
Read Moreગુજરાત પ્રદેશ એન.એસ.યુ.આઈ.ના નવનિયુક્ત પ્રમુખશ્રી નરેન્દ્ર સોલંકીના પદગ્રહણ સમારોહમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત વિદ્યાર્થીઓ અને સમગ્ર રાજ્યના એન.એસ.યુ.આઈ.ના કાર્યકરો, પદાધિકારીઓને સંબોધન કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓને વ્યાજબી ફીમાં શિક્ષણ આપવામાં ભાજપ સરકાર નિષ્ફળ નીવડી ...
Read Moreનાગરિકોની સુખ, શાંતિ અને સમૃદ્ધિ મળે તેવી પ્રાર્થના સાથે આશીર્વાદ લીધા. ઢોલ-નગારા અને પરંપરાગત સાફા સાથેપદયાત્રા કરી કોંગ્રેસ દ્વારા ભગવાન જગન્નાથજીની પૂજા -અર્ચના કરવામાં આવી. ભગવાન જગન્નાથજીની ૧૪૫ મી ઐતિહાસિક રથયાત્રાનાં પૂર્વ દીને પરંપરાગત રીતે ૧૪૫ કિલોના પ્રસાદ લાડુ સાથે ...
Read Moreયુવાનો સાથે વિશ્વાસઘાત સમાન ‘અગ્નિપથ’ યોજના વિરુદ્ધ કોંગ્રેસ પક્ષે સમગ્ર ગુજરાતની ૧૦૦ થી વધુ વિધાનસભા બેઠકો પર વિરોધ પ્રદર્શન યોજાયા: ઠેર ઠેર કોંગ્રેસના કાર્યકરો-આગેવાનો-ધારાસભ્યોની થઇ અટકાયત. કેન્દ્ર અને રાજ્ય સરકારના કુલ ૬૨ લાખ સરકારી પદ ખાલી જે પૈકી ૨ લાખ ...
Read More‘અગ્નિપથ’ યોજનાની વાત, યુવાનો સાથે વિશ્વાસઘાત સમાન છે : શ્રીમતિ અલકા લાંબા કેન્દ્ર અને રાજ્ય સરકારના કુલ ૬૨ લાખ સરકારી પદ ખાલી જે પૈકી ૨ લાખ ૫૫ હજાર પદ ભારતીય સૈનામાં ખાલી છે તેને તાત્કાલિક ભરવા, અગ્નિપથ યોજના પરત લો, ...
Read Moreસ્ટેટ બેંક ઓફ ઈન્ડિયામાં ૬૬૦ કલાર્કની ભરતીમાં મોટા પાયે કૌભાંડ, ગુજરાતી ભાષાને પરીક્ષા ફરજીયાત પાસ કરવાના નિયમની અવગણના કરીને ૭૦ ટકા અન્ય રાજ્યના ઉમેદવારોની ભરતી કરી દીધી. એસ.બી.આઈ. ભરતીમાં મોટા પાયે ગેરરીતિ અને કૌભાંડની તટસ્થ તપાસ કરવામાં આવે અને જવાબદાર ...
Read Moreભાજપ સરકાર બનાસકાંઠા વિસ્તારને‘નપાણીયો’ કરવાની જાણે નેમ લીધી હોય તેમ વર્તી રહી છે જળવિતરણ અને જળ વ્યવસ્થાપનમાં ભાજપ સરકાર સદંતર નિષ્ફળ વડગામ સહિત બનાસકાંઠા વિસ્તારને પાણી આપવામાં નહીં આવે તોજળ આંદોલન કરાશે. ઉતર ગુજરાતનાં બનાસકાંઠા વિસ્તારમાં જળસંકટથી મુશ્કેલીમાં મુકાયેલા લાખો નાગરિકોની ...
Read Moreમોદી સરકાર – કેન્દ્ર સરકારના કિન્નાખોરી ભર્યા પગલા સામે રાજ્યના ૩૩ જિલ્લા અને આઠ મહાનગરોમાં ધરણા – પ્રદર્શન યોજાયા. કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રિય નેતાશ્રી રાહુલ ગાંધી પર ખોટા ઈડીના સમન્સના વિરોધમાં રાજ્યના ૩૩ જિલ્લા અને આઠ મહાનગરો ખાતે ધરણા પ્રદર્શન યોજાયા ...
Read MoreClick Here to Download Press Note Adobe Scan 16 Jun 2022 Press Note
Read More“કારકિર્દીના ઊંબરે” ધોરણ ૧૨ પછી શું? કારકિર્દી માર્ગદર્શન પુસ્તકનું રાજીવ ગાંધી ભવન ખાતે વિમોચન કરતાં કોંગ્રેસ પક્ષના પ્રમુખશ્રી જગદીશ ઠાકોર અને વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી સુખરામ રાઠવા, સહિતના વરિષ્ઠ મહાનુભાવો શ્રી અર્જુન મોઢવાડીયા, શ્રી સિધ્ધાર્થ પટેલ, શ્રી દિપક બાબરીયા. કોંગ્રેસ પક્ષ દ્વારા ...
Read Moreકોંગ્રેસ પક્ષ વર્તમાન સરકારના અમાનુષિય બદલો લેવાની ભાવનાવાળા પગલાના વિરોધમાં તા. ૧૬-૬-૨૦૨૨ રાજ્યપાલશ્રીને આવેદનપત્ર બપોરે ૨-૦૦ કલાકે તેમજ તા. ૧૭-૬-૨૦૨૨ ના રોજ જિલ્લા કક્ષાએ ધરણાં પ્રદર્શન કરાશે. કોંગ્રેસના મુખ્ય કાર્યાલય ઉપર કેન્દ્ર સરકારના ઈશારે પોલીસ દમન સામે આક્રોશ વ્યક્ત કરતા ...
Read More