Author Archives: Ashvin Gohil

09 Feb
0

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા ‘‘સભ્યપદ નોંધણી અભિયાન’’ : 09-02-2022

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા‘‘સભ્યપદ નોંધણી અભિયાન’’ સમગ્ર ગુજરાતમાં ઓનલાઈન ડીઝીટલ તથા ઓફલાઈન ફીઝીકલ સદસ્યતા નોંધવામાં આવશે. અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિ દ્વારા સભ્ય નોંધણી ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ સભ્ય નોંધણીને આધારે સંગઠનની ચૂંટણી યોજાશે. આ મેમ્બરશીપ ડ્રાઈવનો લક્ષ્ય ...

Read More
04 Feb
0

કોરોના મહામારી દરમિયાન ભાજપ સરકારના ગુનાહિત બેદરકારી : 04-02-2022

કોરોના મહામારી દરમિયાન ભાજપ સરકારના ગુનાહિત બેદરકારી અને અણઘડ વહીવટનાં કારણે ત્રણ લાખ કરતા વધુ નાગરિકોએ જીવ ગુમાવવો પડ્યો છે. કોરોના મૃતકોના સાચા આંકડા છુપાવવાની અને સહાય માટે ઠાગાઠૈયા કરતી ભાજપ સરકારનો અસલી ચેહરો ખુલ્લો પડી ગયો છે ત્યારે કોરોનામાં ...

Read More
01 Feb
0

કેન્દ્રીય બજેટ ઉપર પ્રતિક્રિયા આપતા શ્રી જગદીશ ઠાકોર અને શ્રી સુખરામ રાઠવા : 01-02-2022

કેન્દ્રીય બજેટ ઉપર પ્રતિક્રિયા આપતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી જગદીશ ઠાકોર અને વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી સુખરામ રાઠવાએ  જણાવ્યું હતું કે, ગરીબનું ખિસ્સુ ખાલી, નોકરીયાતનું ખિસ્સુ ખાલી, મધ્યમવર્ગનું ખિસ્સું ખાલી, ખેડૂતોનું ખિસ્સું ખાલી, યુવાનોની આશા તૂટી સહિત આર્થિક ડામાડોળ પરિસ્થિતિ કેન્દ્ર સરકારના બજેટની ઉપલબ્ધી ...

Read More
31 Jan
0

ધંધુકા તાલુકાના ચચાણા ગામમાં કિશન ભરવાડ નામના યુવાનની હત્યા અતિ દુઃખદ ઘટના : 31-01-2022

ધંધુકા તાલુકાના ચચાણા ગામમાં કિશન ભરવાડ નામના યુવાનની હત્યા અતિ દુઃખદ ઘટના છે. કોંગ્રેસ પક્ષના ધારાસભ્યો, પક્ષના વરિષ્ઠ આગેવાનો આજરોજ સવારે ૧૧-૦૦ કલાકે પીડીતના પરિવારોને રૂબરૂ મળીને સાંત્વના પાઠવી હતી. પરીવારજનોને સાંત્વના પાઠવ્યા બાદ પત્રકારો સાથે વાતચીત કરતા કોંગ્રેસ પક્ષના સેવાદળના ...

Read More
પૂ. મહાત્મા ગાંધીજીની પુણ્યતિથિ નિમિત્તે આયોજિત પ્રાર્થના સભા
30 Jan
0

પૂ. મહાત્મા ગાંધીજીની પુણ્યતિથિ નિમિત્તે આયોજિત પ્રાર્થના સભા

https://www.youtube.com/watch?v=oxK16BGSAoQ&t=55s

Read More
30 Jan
0

પૂજ્ય મહાત્મા ગાંધીના નિર્વાણ દિન નિમિત્તે ‘‘પ્રાર્થના સભા’’ : 30-01-2022

સત્ય, અહિંસા, સર્વધર્મ સમભાવ સહિતના સિધ્ધાંતથી ભારત દેશની આઝાદી માટે નેતૃત્વ આપનાર પૂજ્ય મહાત્મા ગાંધીના નિર્વાણ દિન નિમિત્તે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા રાજીવ ગાંધી ભવન પટાંગણમાં ‘‘પ્રાર્થના સભા’’માં કોંગ્રેસ પક્ષના સંગઠન પ્રભારી અને રાજસ્થાનના પૂર્વ આરોગ્ય મંત્રી ડૉ. રઘુ શર્માજી, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ...

Read More
30 Jan
0

તાજેતરમાં ધંધુકા તાલુકાના ચચાણા ગામ ખાતે બનેલ ઘટના : 30-01-2022

તાજેતરમાં ધંધુકા તાલુકાના ચચાણા ગામ ખાતે બનેલ ઘટનામાં ભોગ બનનાર સ્વ. કિશન ભરવાડના પરિવારજનોને સાંત્વના આપવા કોંગ્રેસ પક્ષના ધારાસભ્યો શ્રી લાખાભાઈ ભરવાડ, શ્રી રઘુભાઈ દેસાઈ, શ્રી રાજેશ ગોહિલ, શ્રી રૂત્વીક મકવાણા, સેવાદળના રાષ્ટ્રીય અધ્યક્ષશ્રી લાલજીભાઈ દેસાઈ, માલધારી સમાજના અગ્રણીશ્રી મેહુલભાઈ લવતુકા, બળદેવભાઈ લુણી, વલ્લુભાઈ બોડીયા, ભરતભાઈ બુધેલીયા અને ...

Read More
30 Jan
0

ગુજરાતમાં વિધવા બહેનોને ૧૯૭૯ થી વિધવા સહાય આપવાની સામાજીક સુરક્ષા યોજના : 30-01-2022

ગુજરાતમાં વિધવા બહેનોને ૧૯૭૯ થી વિધવા સહાય આપવાની સામાજીક સુરક્ષા યોજનામાં છેલ્લા એક વર્ષમાં ત્રણ મહિના કે પાંચ મહિના સુધી વિલંબના કારણે અનેક વિધવા બહેનો – તેના પરિવારોને જીવન નિર્વાહમાં મુશ્કેલી પડી રહી છે. ત્યારે ઉત્સવો – તાયફાઓ અને જાહેરાતોમાં કરોડો રૂપિયા ...

Read More
29 Jan
0

શ્રી માલજીભાઈ દેસાઈને પદ્મશ્રીથી સન્માનિત : 29-01-2022

જાણીતા ગાંધીવાદી, ગ્રામ્ય વિસ્તારમાં શિક્ષણજ્યોત જગાડનાર પીઢ કોંગ્રેસ આગેવાન કે જેઓએ નવ વર્ષ સુધી પાટણ જિલ્લા કોંગ્રેસ સમિતિના નેતૃત્વ કરનાર, સેવાદળના તાલીમબદ્ધ આગેવાનશ્રી માલજીભાઈ દેસાઈને પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા છે. પ્રખર ગાંધીવાદી શ્રી માલજીભાઈને પદ્મશ્રી સન્માન એ જાહેર જીવનમાં ગાંધી મૂલ્યોનું સન્માન ...

Read More
29 Jan
0

રાજ્યમાં એક તરફ અનેક જિલ્લાઓમાં ખાતરની તંગી… : 29-01-2022

રાજ્યમાં એક તરફ અનેક જિલ્લાઓમાં ખાતરની તંગી જોવા મળી રહી છે, તો સાથે સાથે ખાતરના ભાવોમાં પણ છેલ્લા ત્રણ મહિનામાં ૪૦ થી લઈ ૧૦૦ ટકા સુધીનો ભાવ વધારો જોવા મળી રહ્યો છે, એક તરફ વધતી જતી મોંઘવારી વચ્ચે ખાતરના ભાવો વધતા ખેડૂતોને ...

Read More
29 Jan
0

શ્રી અર્જુનભાઈ મોઢવાડીયાને પંજાબના માળવા ક્ષેત્રની ૨૫ વિધાનસભા બેઠકના નિરિક્ષક તરીકે જવાબદારી : 29-01-2022

અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના અધ્યક્ષા શ્રીમતિ સોનિયા ગાંધીએ પંજાબની વિધાનસભા ચૂંટણીને અનુસંધાને કોંગ્રેસ પક્ષના વરિષ્ઠ નેતા અને વિધાનસભા કોંગ્રેસ પક્ષના પૂર્વ નેતાશ્રી અર્જુનભાઈ મોઢવાડીયાને પંજાબના માળવા ક્ષેત્રની ૨૫ વિધાનસભા બેઠકના નિરિક્ષક તરીકે જવાબદારી સોંપવામાં આવી છે. અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિ ...

Read More
29 Jan
0

રાજ્યના પૂર્વ ગૃહમંત્રી વજુભાઈ જાનીનું ૯૨ વર્ષની ઉંમરે નિધન : 29-01-2022

રાજ્યના પૂર્વ ગૃહમંત્રી વજુભાઈ જાનીનું ૯૨ વર્ષની ઉંમરે નિધન અંગે શોકાંજલી પાઠવતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી જગદીશ ઠાકોર અને વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી સુખરામભાઈ રાઠવાએ જણાવ્યું હતું કે, સ્વ. વજુભાઈ જાની કોંગ્રેસ પક્ષના વરિષ્ઠ આગેવાન હતા અને મહુવા વિધાનસભા ક્ષેત્રમાં ...

Read More