Author Archives:
મહેસાણા જેલમાં બલોલના પાટીદાર યુવાનનું કસ્ટોડિયલ ડેથ થયું છે. સમગ્ર ઘટનાની ગંભીરતા રાજ્ય સરકાર દ્વારા દાખવવામાં આવી નથી. જેના કારણે મહેસાણા અને સમગ્ર ઉત્તર ગુજરાતમાં બર્બરતાથી પાટીદાર યુવાનના મોતના લીધે ભારે આક્રોશની લાગણી ફેલાઈ છે. આજ રોજ મૃતક પાટીદાર યુવાનના ...
Read Moreખેડૂતોના હક્ક અને અધિકાર માટે ખેડૂતોના સમર્થનમાં કોંગ્રેસ પક્ષ દ્વારા રાજ્યમાં ૩૩ જિલ્લા મથકે પૂતળાદહન, માનવ સાંકળ, રેલી, ટ્રેક્ટર રેલી, ધરણાં પ્રદર્શન યોજાયા. ખેડૂતો પ્રત્યે ઓરમાયુ વર્તન રાખનાર ભાજપ સરકાર આગામી દિવસોમાં ખેડૂતોના હિતમાં નિર્ણય નહીં કરે તો કોંગ્રેસ પક્ષ ...
Read Moreમધ્યપ્રદેશના મંદસોરમાં થયેલ પાંચ ખેડૂતોની કરપીણ હત્યા અને મહેસાણામાં પાટીદાર યુવાનની કરપીણ હત્યાના વિરોધમાં ટ્રેઈન રોકો આંદોલન ૧૦૦ થી વધુ યુથ કોંગ્રેસના હોદ્દેદારોની અટકાયત મધ્યપ્રદેશના અને ગુજરાતના મુખ્યમંત્રી રાજીનામું આપે : યુથ કોંગ્રેસ અમદાવાદ મણીનગર ખાતે ટ્રેન રોકી યુવક કોંગ્રેસ ...
Read More
ખેડૂતોના હક્ક અને અધિકાર માટે ખેડૂતોના સમર્થનમાં કોંગ્રેસ પક્ષ દ્વારા રાજ્યમાં ૩૩ જિલ્લા મથકે પૂતળાદહન, માનવ સાંકળ, રેલી, ટ્રેક્ટર રેલી, ધરણાં પ્રદર્શન યોજાયા. ખેડૂતો પ્રત્યે ઓરમાયુ વર્તન રાખનાર ભાજપ સરકાર આગામી દિવસોમાં ખેડૂતોના હિતમાં નિર્ણય નહીં કરે તો કોંગ્રેસ પક્ષ ...
Read Moreખેડૂતો સદ્ધર હોવાની હાંસી ઉડાવનાર ભાજપને ખેડૂતો જવાબ આપશે. મરવાનાં વાંકે જીવી રહેલાં કિસાનોને આર્થિક બેહાલ કરનાર ભાજપ સરકારને શ્વેતપત્ર જાહેર કરવા પડકારઃ ડૉ. હિમાંશુ પટેલ ભાજપ સરકારની ખેડૂત વિરોધી નીતિનાં કારણે આર્થિક બેહાલીમાં મુકાયેલાં કિસાનપુત્રો આત્મહત્યા કરી રહ્યાં છે ...
Read Moreગાંધીનગર શહેરના સ્થાપના સમયના વેપારી અગ્રણી અને કોંગ્રેસ પક્ષના પીઢ આગેવાન તેમજ સિંધુ ધામ ગાંધીનગરના ચેરમેનશ્રી લાલચંદભાઈ ગોપલાનીનું દુઃખદ અવસાન અંગે ઘેરા શોકની લાગણી વ્યક્ત કરતા કોંગ્રેસ અધ્યક્ષા શ્રીમતિ સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર શ્રી અહમદભાઈ પટેલે શોકાંજલી આપતા જણાવ્યું હતું ...
Read Moreખેડૂતોના હક્ક અને અધિકાર માટે ખેડૂતોના સમર્થનમાં કોંગ્રેસ પક્ષ દ્વારા રાજ્યમાં તા. ૯મી જૂન ૨૦૧૭ ને શુક્રવારના રોજ આશ્ચર્યજનક કાર્યક્રમ આ તો કેવી રાજ્ય સરકાર કે જે પોતાના નાગરિકો પર ગોળીબાર કરે? દમન કરે? જે પક્ષ પોતાને બીજાના કરતા અલગ ...
Read More“કારકિર્દીના ઊંબરે” ધોરણ ૧૨ પછી શું? કારકિર્દી માર્ગદર્શન પુસ્તકનું રાજીવ ગાંધી ભવન ખાતે વિમોચન કરતાં કોંગ્રેસ પક્ષના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી કોંગ્રેસ પક્ષ દ્વારા સતત બારમા વર્ષે પ્રકાશીત “કારકિર્દીના ઊંબરે” ધોરણ ૧૨ પછી શું ? કારકિર્દી માર્ગદર્શન પુસ્તક સ્પર્ધાત્મક વાતાવરણમાં ગુજરાતના ...
Read More
“કારકિર્દીના ઊંબરે” ધોરણ ૧૨ પછી શું? કારકિર્દી માર્ગદર્શન પુસ્તકનું રાજીવ ગાંધી ભવન ખાતે વિમોચન કરતાં કોંગ્રેસ પક્ષના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી કોંગ્રેસ પક્ષ દ્વારા સતત બારમા વર્ષે પ્રકાશીત “કારકિર્દીના ઊંબરે” ધોરણ ૧૨ પછી શું ? કારકિર્દી માર્ગદર્શન પુસ્તક સ્પર્ધાત્મક વાતાવરણમાં ગુજરાતના ...
Read Moreધોરણ-૧૨ વિક્ષાન પ્રવાહ-સામાન્ય પ્રવાહનું પરિણામ આવી ગયું છે કોંગ્રેસ પક્ષ દ્વારા ગુજરાતના વિદ્યાર્થીઓને પુરતું માર્ગદર્શન મળે અને તેમની કારકિર્દી ઉજ્જવળ બને તે માટે સતત બારમા વર્ષે કોંગ્રેસ પક્ષના પ્રવક્તા ડૉ. મનિષ દોશી સંપાદિત “કારકિર્દીના ઊંબરે”ધોરણ ૧૨ પછી શું? કારકિર્દી માર્ગદર્શન ...
Read Moreગુજરાતની ૬ કરોડની જનતા ભાજપ સરકારના નિર્ણયોના કારણે અથવા તો નિર્ણય શક્તિના અભાવે ૩૬૫ દિવસ માનસિક ત્રાસનો ભોગ બની રહી હોય. બીજીબાજુ રાજ્યના મંત્રીશ્રી ખેડૂતોના ફોનથી માનસિક ત્રાસની ફરિયાદ કરે આ કેવી વિચિત્ર પરિસ્થિતિ છે. રાજ્યના ખેડૂતો હોય કે પછી ...
Read More