Author Archives: Ashvin Gohil

24 Jul
0

કૈલાસ-માનસરોવર યાત્રા સહિતના યાત્રાળુઓ-શ્રધ્ધાળુઓને બબ્બે વર્ષ ન ચૂકવાયેલ રાહતની રકમ : 24-07-2017

મતની ખેતી માટે મોટે મોટેથી બૂમો પાડીને હિન્દુઓના હિત માટે વાતો કરતી સરકાર કૈલાસ-માન સરોવર યાત્રાના શ્રધ્ધાળુઓને યાત્રા માટે અપાતી રૂા. ૨૦,૦૦૦ ની રાહત પણ બબ્બે વર્ષ સુધી યાત્રિકોને ચૂકવાતી નથી. જ્યારે અન્ય રાજ્યોમાં તાત્કાલિક અસરથી યાત્રિકોને રાહતની રકમ આપી ...

Read More
24 Jul
0

સ્માર્ટ સીટીની ગુલબાંગો હાંકતી ગુજરાત સરકાર ગુજરાતના શહેરોને માત્ર રહેવા લાયક બનાવે તો પણ ઘણું. : 24-07-2017

સ્માર્ટ સીટીની ગુલબાંગો હાંકતી ગુજરાત સરકાર ગુજરાતના શહેરોને માત્ર રહેવા લાયક બનાવે તો પણ ઘણું. ગુજરાતના શહેરોને સિંગાપુર, શાંઘાઈ કે બેઇજીંગ બનાવવા દિવાસ્વપ્નો બતાવતા સત્તાધીશો જાણી લે કે શાંધાઈ, સિંગાપુર કે બેઈજીંગમાં વરસાદ બંધ થતા પાંચજ મિનીટમાં રોડ પર થી ...

Read More
22 Jul
0

નવસર્જન ગુજરાત : 22-07-2017

ગ્રાન્ટેડ શાળાઓમાં ૫૦ થી ૬૦ ટકા સુધી કરવામાં આવેલ અસહ્ય અને કમરતોડ ફી વધારાનો સખ્ત વિરોધ ફી વધારો સત્વરે પાછો ખેંચો – ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ પ્રેરીત નાગરિક અધિકાર અભિયાનના અમદાવાદ શહેરના શિક્ષણ અધિકાર અભિયાનના કન્વીનર શ્રી જ્યોર્જ ડાયસ એક ...

Read More
22 Jul
0

બટાકા માટે કોલ્ડ સ્ટોરેજની રૂ. ૫૦ સબસીડી લેવામાં બમણું નુકસાન : 22-07-2017

ખેડૂતોને બટાકા માટે કોલ્ડ સ્ટોરેજની રૂ. ૫૦ સબસીડી લેવામાં બમણું નુકસાન કોલ્ડ સ્ટોરેજમાંથી બટાકા કાઢવાની મુદ્દત ૩૧મી ઓક્ટોબર સુધી લંબાવી પોષણક્ષમ ભાવ આપોઃ ડૉ. હિમાંશુ પટેલ ભાજપ સરકાર દ્વારા ખેડૂતો સાથે કરવામાં આવી રહેલી છેતરપીડીંમાં ખેડૂતોને બટાકામાં કોલ્ડ સ્ટોરેજની રૂ. ...

Read More
22 Jul
0

સમગ્ર રાજ્યમાં વરસાદનું એકવાર ફરીથી આગમન થવાથી આનંદની લાગણી : 22-07-2017

સમગ્ર રાજ્યમાં વરસાદનું એકવાર ફરીથી આગમન થવાથી આનંદની લાગણી છે. રાજ્યના નાગરિકો માટે પીવાનું પાણી અને ખેડૂતો માટે સિંચાઈનું પાણી  કુદરત દ્વારા ઉપલબ્ધ થયું છે. છેલ્લા ૪૮ કલાકમાં સમગ્ર રાજ્યમાં ભારે વરસાદના કારણે અનેક વિસ્તારો-ગામડાઓ સંપર્ક વિહોણા બન્યા છે. ભારે ...

Read More
21 Jul
0

ચારે તરફથી ઘેરાયેલી, બઘવાયેલી અને તમામ મોરચે નિષ્ફળ નિવડેલ ભાજપની મેલી મુરાદનો પર્દાફાશ : 21-07-2017

ચારે તરફથી ઘેરાયેલી, બઘવાયેલી અને તમામ મોરચે નિષ્ફળ નિવડેલ ભાજપની મેલી મુરાદનો પર્દાફાશ થયો છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી અમિત શાહ સહિતના ભાજપના મુખ્યમંત્રી અને અધ્યક્ષ દ્વારા યેન કેન પ્રકારે ચૂંટણી જીતવાના સોગઠા-મનસૂબા પર પણ પાણી ફરી વળ્યું છે. શ્રી ...

Read More
20 Jul
0

સંકલન સમિતિની બેઠક : 20-07-2017

આજરોજ રાજીવ ગાંધી ભવન ખાતે બપોરે ૩-૩૦ કલાકે કોંગ્રેસ પક્ષના વરિષ્ઠ આગેવાનો સંકલન સમિતિની બેઠક ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીના અધ્યક્ષ સ્થાને મળી હતી. કોંગ્રેસ પક્ષની કોર કમીટીમાં શ્રી અર્જુનભાઈ મોઢવાડીયા, શ્રી સિધ્ધાર્થભાઈ પટેલ, શ્રી શક્તિસિંહ ગોહિલ, શ્રી ...

Read More
20 Jul
0

Ahmed Patel Speech – GST ને લઈને વેપારીઓ દ્વારા વિરોધ મુદ્દે : 20-07-2017

જીએસટી ના અમલને લઈને ગુજરાત અને દેશભરમાં ટેક્ષટાઈલ્સ વેપારીઓ દ્વારા ભારે વિરોધ દર્શાવામાં આવ્યો છે સમગ્ર દેશમાંથી આવેલ વેપારીઓએ સાથે મળવાનું થયું છે તેના ઉપરથી કહું છું કે, વેપારીઓનો ડર બેબુનિયાદ નથી ત્યારે સમગ્ર દેશના કાપડના વેપારીઓની વેદના-ડર ને રાજ્ય ...

Read More
19 Jul
0

ત્રિપદા ઈન્ટરનેશનલ સ્કૂલ દ્વારા વિવિધ બહાના હેઠળ ઉઘરાવાતી ફી સામે વાલીઓની લડાઈ : 19-07-2017

નાગરિક અધિકાર અભિયાનના નેજા હેઠળ શિક્ષણ અધિકાર સૌને મળે તે અન્વયે આજરોજ ત્રિપદા ઈન્ટરનેશનલ સ્કૂલ દ્વારા વિવિધ બહાના હેઠળ ઉઘરાવાતી ફી સામે વાલીઓની લડાઈમાં મદદ કરવા કોંગ્રેસ પક્ષના આગેવાનો શ્રી જ્યોર્ઝ ડાયસના નેતૃત્વમાં ઉગ્ર સૂત્રોચ્ચાર કરીને જિલ્લા શિક્ષણ અધિકારીને તાત્કાલિક ...

Read More
19 Jul
0

ગામડે-ગામડે રમાતી ગીલ્લી-દંડાની રમતના નિર્દશન પાછળ દશ લાખથી વધુ રૂપિયાનું આંધણ : 19-07-2017

ગુજરાતના ગામડે-ગામડે રમાતી ગીલ્લી-દંડાની રમતના નિર્દશન પાછળ દશ લાખથી વધુ રૂપિયાનું આંધણ ત્રણ ખેલ મહાકુંભમાં ભાગ લેનાર ખેલાડીઓને અનેક જિલ્લાઓઓમાં ટ્રેકસૂટ ન મળ્યાની ફરિયાદો – ઘણાં ખેલાડીઓ અને શાળાઓને નિયમ મુજબની રકમ પણ ચાંઉ થઈ ગઈ…! ગુજરાત સરકાર દ્વારા આયોજીત ...

Read More
18 Jul
0

બાંધકામ શ્રમિકો કરતાં પણ ઓછી આવક ધરાવતા શ્રમજીવીઓ માટે રૂ. ૧૦માં ભોજન કેમ નહીં : 18-07-2017

બાંધકામ શ્રમિકો કરતાં પણ ઓછી આવક ધરાવતા શ્રમજીવીઓ માટે રૂ. ૧૦માં ભોજન કેમ નહીં ? ભાજપ સરકારને જરૂરીયાતમંદ અને ગરીબ શ્રમજીવીઓને પણ કોઈ ભેદભાવ રાખ્યા વિના રૂ. ૧૦ થી ૩૦માં ભોજન આપવું જાઈએઃ ડૉ. હિમાંશુ પટેલ ગુજરાતમાં ભાજપ સરકારે બાંધકામ ...

Read More
18 Jul
0

કોન્ટ્રાક્ટરો, પદાધિકારી, અધિકારીઓની સાંઠગાંઠની પોલ ખોલતાં મેઘરાજા : 18-07-2017

મહાનગરપાલિકાના ભ્રષ્ટાચારના પોપડાં ઉખડ્યા સ્કૂલ, બ્રીજ, વોંકળાની દિવાલો, જિલ્લા ગાર્ડનની દિવાલો, ઠેર ઠેર રસ્તાઓમાં ગાબડાં. છેલ્લા ૧૦ વર્ષમાં થયેલા કરોડોના ક્ષતિગ્રસ્ત બાંધકામો, એક-બે ઈંચ વરસાદમાં રસ્તાઓ ધોવાઈ ગયા. કોન્ટ્રાક્ટરો, પદાધિકારી, અધિકારીઓની સાંઠગાંઠની પોલ ખોલતાં મેઘરાજા. રાજ્યના આઠ મહાનગરો અમદાવાદ, સુરત, ...

Read More