Author Archives: Ashvin Gohil

05 Aug
0

મહાત્મા ગાંધીના ઐતિહાસિક સાબરમતી આશ્રમ પાસે ધરણાં કાર્યક્રમ : 05-08-2017

કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ શ્રી રાહુલ ગાંધી પરના આ હૂમલા, કાયરતાપૂર્ણ કૃત્યને સખત શબ્દોમાં વખોડે છે અને સમગ્ર ઘટના અંગે રાજ્ય સરકાર દ્વારા તાકીદે ન્યાયિક તપાસ હાથ ધરવામાં આવે તેવી માંગણી સાથે, રાજ્યના ૩૩ જિલ્લા આઠ મહાનગરમાં ઉગ્ર દેખાવો, રેલી, ...

Read More
04 Aug
0

શ્રી રાહુલ ગાંધીની બનાસકાંઠા અતિવૃષ્ટિમાં પુરગ્રસ્તોની મુલાકાત : 04-08-2017

બનાસકાંઠાના ધાનેરા અને થરાના પુરપીડીતોને રૂબરૂ મળીને સાત્વના પાઠવી પુરપીડીતોના દુઃખદર્દમાં શ્રી રાહુલ ગાંધી ભાગીદાર થયા. મોટી સંખ્યામાં પુરપીડીતોએ શ્રી રાહુલગાંધી સમક્ષ પોતાની આપવીતી વર્ણવી. પૂરપીડિતોના દર્દને સમજવા આવ્યો, વિરોધ કરનારા ડરપોક: શ્રી રાહુલ ગાંધી સત્યને ઓળખે છે તેને ડરવાની ...

Read More
1
04 Aug
0

બનાસકાંઠા જીલ્લાના પુરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લેતા શ્રી રાહુલ ગાંધી

કોંગ્રેસ ઉપાધ્યક્ષ શ્રી રાહુલ ગાંધીએ આજે પૂરગ્રસ્ત બનાસકાંઠા જિલ્લાની મુલાકાત લીધી હતી. શ્રી રાહુલ ગાંધી રાજસ્થાનથી સીધા હેલિકોપ્ટર મારફતે બનાસકાંઠા આવી પહોંચ્યા હતા. આ મુલાકાત સમયે પ્રદેશ પ્રભારી અશોક ગેહલોત અને પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી, અર્જુન મોઢવાડિયા, શ્રી સિધ્ધાર્થભાઈ પટેલ ...

Read More
04 Aug
0

બનાસકાંઠા જીલ્લાના પુરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લેતા શ્રી રાહુલ ગાંધી

Read More
03 Aug
0

રૂણી ગામ તથા બનાસકાંઠા રાહત સમિતિની બેઠક : 03-08-2017

આજ રોજ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શ્રી ભરતસિંહ સોલંકી અને વરિષ્ઠ આગેવાનોએ ડીસા, જૈન દેરાસર ખાતે સમગ્ર ગુજરાતના કોંગ્રેસ જનોએ મોકલાવેલ રાહત સામગ્રીનું સુનિયોજિત વિતરણ થાય તે માટે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ રાહત સમિતિની અગત્યની બેઠક ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં બનાસકાંઠા ...

Read More
03 Aug
0

રાષ્ટ્રીય ઉપાધ્યક્ષશ્રી રાહુલ ગાંધીની પુરપીડીતો સાથે મુલાકાત. : 03-08-2017

કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષશ્રી રાહુલ ગાંધી તા. ૪/૮/૨૦૧૭ ને શુક્રવારના રોજ ગુજરાતના બનાસકાંઠાના ધાનેરા, થરા ખાતે અતિવૃષ્ટિના કારણે ભોગ બનેલા અસરગ્રસ્તો-પુરપીડીતો પ્રત્યે સંવેદના વ્યક્ત કરવા મુલાકાત લેશે. પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો Press Note

Read More
03 Aug
0

Highlights of the Press Briefing

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો Press Note

Read More
03 Aug
0

સત્તાધારી પક્ષના સભ્ય જ્યારે અધ્યક્ષ તરીકે જવાબદારી સ્વીકારે છે ત્યારે હંમેશા પક્ષાપક્ષીથી ઉપર ઉઠીને કામ કરશે તેવો નિર્ધાર જાહેર : 02-08-2017

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, વિધાનસભાના અધ્યક્ષ લોકતંત્રમાં સન્માનીય અને આગવું માન ધરાવતા હોય છે. સત્તાધારી પક્ષના સભ્ય જ્યારે અધ્યક્ષ તરીકે જવાબદારી સ્વીકારે છે ત્યારે હંમેશા પક્ષાપક્ષીથી ઉપર ઉઠીને કામ કરશે તેવો નિર્ધાર જાહેર કરતાં ...

Read More
03 Aug
0

ભાજપ જ તેના જ કાવત્રામાં ફસાઈ ગયું : 02-08-2017

આજ રોજ ચૂંટણી પંચમાં જે ગતિએ એકાએક ભાજપનું પ્રતિનિધી મંડળ ‘નોટા’ નું પ્રાવધાન રદ્દ કરવાની રજૂઆત કરી તે સમયે ભાજપના નેતાઓના ચહેરા પર ‘નોટા’ ના પ્રાવધાનની આડઅસરો સ્પષ્ટપણે દેખાઈ રહી હતી. જે ‘નોટા’ ના પ્રાવધાનની જાહેરાત સાથે આખો દિવસ ભાજપના ...

Read More
02 Aug
0

જીપીએસસી પરીક્ષાની પેટર્નમાં ફેરફારથી ગુજરાતના યુવાનોને હળહળતો અન્યાય : 02-08-2017

જીપીએસસી પરીક્ષાની પેટર્નમાં ફેરફારથી ગુજરાતના યુવાનોને હળહળતો અન્યાય આફ્રિકન સમીટમાં વડાપ્રધાને આપેલા વચન મુજબ ગુજરાતનો યુવાવર્ગ આફ્રિકન ખાણોમાં મજૂરી કરે તેવી રૂપાણી સરકારની નીતિઃ ડૉ. હિમાંશુ પટેલ ભાજપ સરકાર ગુજરાત રાજ્યમાં જીપીએસસીની પરીક્ષામાં યુપીએસસીની પેટર્ન અપનાવી ખેડૂતપૂત્રો સહિત ગુજરાતના સામાન્ય ...

Read More
02 Aug
0

પ્રાથમિક શાળામાં આચાર્યો માટે H-TAT માં ફિક્સ પગાર પર કાર્યરત વિદ્યાસહાયકો : 02-08-2017

પ્રાથમિક શાળાના આચાર્યોની ભરતી માટે H-TAT માં વિદ્યાસહાયકોને પાંચ વર્ષનો નોકરીનો સમયગાળો રાજ્ય સરકાર દ્વારા ગણતરીમાં ન લેવાના નિર્ણય હકીકતમાં વિદ્યાસહાયકો સાથે મોટી છેતરપીંડી હોવાનો પર્દાફાશ કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં પ્રાથમિક ...

Read More
02 Aug
0

રાજકોટ અને સૌરાષ્ટ્ર વિસ્તારના આમ આદમી પાર્ટીના મુખ્ય આગેવાનો તેમના સાથીદારો સાથે કોંગ્રેસ પક્ષમાં વિધિવત રીતે જોડાયા : 02-08-2017

આજરોજ રાજકોટ ખાતે કોંગ્રેસ પક્ષના સંગઠન અને આગામી વિધાનસભા – ૨૦૧૭ ને ધ્યાનમાં લઈ બૂથ સશક્તિકરણ કાર્યક્રમ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખશ્રી કુલદિપ શર્માના વિશેષ માર્ગદર્શન હેઠળ રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી કુંવરજીભાઈ બાવળીયાના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. જેમાં રાજકોટ ...

Read More