કેન્દ્રની ભાજપ સરકાર-મોદી સરકારના ત્રણ વર્ષના ૩૦ તિકડમ-નિષ્ફળતા પત્રકાર પરિષદમાં રાજીવ ગાંધી ભવન અમદાવાદ ખાતેથી ખુલ્લી કરતા અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના મહામંત્રી-રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રીશ્રી, ગુજરાત કોંગ્રેસના પ્રભારીશ્રી અશોક ગેહલોતજીએ જણાવ્યું હતું કે, ભાજપ સરકારના ત્રણ વર્ષનો સાર “ખોટી વાહ-વાહ, વાકડંબર ...
Read MoreAuthor Archives:
અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના મહામંત્રી, રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી અને ગુજરાત કોંગ્રેસના પ્રભારીશ્રી અશોક ગેહલોતજી તા. ૨૬-૦૫-૨૦૧૭ ને શુક્રવાર સાંજે ૪-૩૦ કલાકે, “રાજીવ ગાંધી ભવન” ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ, અમદાવાદ ખાતે પત્રકાર પરિષદને સંબોધન કરશે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ ...
Read Moreઆયુર્વેદ, હોમિયોપેથી સહિતના અભ્યાસક્રમોમાં પ્રવેશ પ્રક્રિયા માટે ‘નીટ’ ફરજીયાત કરવાના નિર્ણયથી ગુજરાતના હજારો વિદ્યાર્થીઓની કારકિર્દીને ભારે નુક્શાન થશે. ‘નીટ’ પરિક્ષામાં અંગ્રેજી માધ્યમ અને ગુજરાતી માધ્યમના પ્રશ્નપત્રોમાં પણ અનેક પ્રકારની વિસંગતતાથી ગુજરાતના વિદ્યાર્થીઓને ભારે નુક્શાન. ગુજરાતના હજારો વિદ્યાર્થીઓની કારકિર્દીને ભારે નુક્શાનકર્તા ...
Read More૨૦૦૧ થી ૨૦૧૪ સુધી નર્મદા કેનાલ નેટવર્ક ઉભું કરવામાં ગુન્હાહિત બેદરકારી – ઈચ્છા શક્તિઓનો અભાવ પરિણામે ૪૫૦૦૦ કિ.મી. નું માઈનોર કેનાલનું કામ બાકી હોવાના કારણે આજે ગુજરાતના ભાગે આવતું ૯ મિલીયન એકર ફીટ પાણીમાંથી માત્ર ૩ મિલીયન એકર ફીટ પાણી ...
Read More૨૧મી મે એક ગોજારો દિવસ સમગ્ર રાષ્ટ્ર એક દુઃખમાં પ્રવર્તી રહ્યું અને આ દેશને ૨૧મી સદીનું સ્વપ્ન આપ્યું સમગ્ર વિશ્વ જેની સામે આશાનું કિરણ લઈને જોતો હતો, વિશ્વમાં શાંતિ માટેના પ્રયાસો અને ભારત વિશ્વનું સૌથી શક્તિશાળી રાષ્ટ્ર બને એ માટેની ...
Read More
૨૧મી મે એક ગોજારો દિવસ સમગ્ર રાષ્ટ્ર એક દુઃખમાં પ્રવર્તી રહ્યું અને આ દેશને ૨૧મી સદીનું સ્વપ્ન આપ્યું સમગ્ર વિશ્વ જેની સામે આશાનું કિરણ લઈને જોતો હતો, વિશ્વમાં શાંતિ માટેના પ્રયાસો અને ભારત વિશ્વનું સૌથી શક્તિશાળી રાષ્ટ્ર બને એ માટેની ...
Read More૨૧મી સદીના સ્વપ્નદ્રષ્ટા સ્વ. શ્રી રાજીવ ગાંધીની પૂણ્યતિથિ નિમિત્તે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીના પ્રમુખ સ્થાને તા. ૨૧-૦૫-૨૦૧૭ ને રવિવાર સાંજે ૪-૦૦ કલાકે, “રાજીવ ગાંધી ભવન” ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ, અમદાવાદ ખાતે “મહિલાઓનું સન્માન – સુરક્ષા અને સશક્તિકરણ ...
Read More૨૬ મે, ૨૦૧૭ ના રોજ ભાજપ સરકાર પોતાના શાસનના ત્રણ વર્ષ પુરા કરી રહી છે અને ભાજપ સરકારના ચૂંટણી પહેલાના વાયદા દાવાઓ સામે સાચી હકીકતોથી પ્રજાને વાકેફ કરવા અને ખાસ કરી ભાજપ સરકાર આર્થિક ક્ષેત્રે નિષ્ફળતાઓને ખુલ્લી પાડતા પૂર્વ કેન્દ્રીય ...
Read Moreપ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો Press Note
Read More