ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી ભરતસિંહ સોલંકી અને એ.આઈ.સી.સી. ના પ્રવક્તા શ્રી શક્તિસિંહ ગોહિલે સયુંક્ત પત્રકાર પરિષદને સંબોધન કરતાં જણાવ્યું હતું કે, નર્મદા યોજના દરવાજા બંધ કરવાના કામમાં ત્રણ વર્ષનો સમય લગાડનાર ભાજપ લાજવાના બદલે ગાજી રહ્યું છે. નર્મદા ...
Read MoreAuthor Archives:
આગમી વિધાનસભા-૨૦૧૭ ની ચૂંટણી અંતર્ગત ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી ભરતસિંહ સોલંકી તા. ૧૯મી જૂન થી ૨૧મી જૂન એમ ત્રણ દિવસ માટે દાહોદ, પંચમહાલ અને મહીસાગર જીલ્લામાં આવતી વિધાનસભા મતવિસ્તારના નિરીક્ષકશ્રી, પ્રદેશ ડેલીગેટશ્રીઓ, જીલ્લા નિરીક્ષકશ્રીઓ, જીલ્લા સમિતિના પદાધિકારીશ્રીઓ, જીલ્લા ...
Read Moreભાજપ સરકાર ખેડૂતોની સાથે મોટા પાયે છેતરપીંડી કરે છે અને જ્યારે જ્યારે વિરોધ-આંદોલન ઉભુ થાય ત્યારે ભાજપ સરકાર લાજવાને બદલે ગાજી રહી છે. ઉદ્યોગપતિઓના ૧,૬૦,૦૦૦ કરોડના દેવા માફ કરનાર મોદી સરકાર ખેડૂતોને ત્રણ વર્ષમાં માત્ર વચનો અને વાયદાઓ આપ્યા છે ...
Read Moreખેડૂતોના દેવા માફી ખેડૂતોના સમર્થનમાં કોંગ્રેસ પક્ષ દ્વારા રાજ્યમાં અનેક સ્થળે રસ્તા રોકો આંદોલન-ચક્કાજામમાં મોટી સંખ્યામાં ખેડૂતો અને કાર્યકરો જોડાયા ત્યારે ભાજપ સરકાર જાગે અને ખેડૂતોને ન્યાય આપે તેવી માંગ સાથે ગુજરાત પ્રદેશ કિસાન કોંગ્રેસના પ્રમુખશ્રી વિરજી ઠુમ્મર, ધારાસભ્યશ્રી પરેશ ...
Read Moreખેડૂતોના દેવા માફી ખેડૂતોના સમર્થનમાં કોંગ્રેસ પક્ષ દ્વારા રાજ્યમાં અનેક સ્થળે રસ્તા રોકો આંદોલન-ચક્કાજામમાં મોટી સંખ્યામાં ખેડૂતો અને કાર્યકરો જોડાયા. રાજ્યમાં ૪૦૦૦ થી વધુ કાર્યકરો-ખેડૂત આગેવાનોની રસ્તા રોકો આંદોલન-ચક્કાજામના પગલે પોલીસ દ્વારા અટકાયત કોંગ્રેસ પક્ષના ધારાસભ્યો, જિલ્લા – તાલુકા પંચાયતના ...
Read More
ખેડૂતોના દેવા માફી ખેડૂતોના સમર્થનમાં કોંગ્રેસ પક્ષ દ્વારા રાજ્યમાં અનેક સ્થળે રસ્તા રોકો આંદોલન-ચક્કાજામમાં મોટી સંખ્યામાં ખેડૂતો અને કાર્યકરો જોડાયા. રાજ્યમાં ૪૦૦૦ થી વધુ કાર્યકરો-ખેડૂત આગેવાનોની રસ્તા રોકો આંદોલન-ચક્કાજામના પગલે પોલીસ દ્વારા અટકાયત કોંગ્રેસ પક્ષના ધારાસભ્યો, જિલ્લા – તાલુકા પંચાયતના ...
Read Moreમહેસાણા જેલમાં બલોલના પાટીદાર યુવાનનું કસ્ટોડિયલ ડેથ થયું છે. સમગ્ર ઘટનાની ગંભીરતા રાજ્ય સરકાર દ્વારા દાખવવામાં આવી નથી. જેના કારણે મહેસાણા અને સમગ્ર ઉત્તર ગુજરાતમાં બર્બરતાથી પાટીદાર યુવાનના મોતના લીધે ભારે આક્રોશની લાગણી ફેલાઈ છે. રાજ્ય સરકાર જે પ્રકારે સમગ્ર ...
Read Moreખેડૂતોના દેવા માફી ખેડૂતોના સમર્થનમાં કોંગ્રેસ પક્ષ દ્વારા રાજ્યમાં તમામ જિલ્લામાં તા. ૧૬મી જૂન ના રોજ રસ્તા રોકો આંદોલન ખેડૂતો પ્રત્યે ઓરમાયુ વર્તન રાખનાર ભાજપ સરકાર આગામી દિવસોમાં ખેડૂતોના હિતમાં તાત્કાલિક નિર્ણય કરે. આ તો કેવી રાજ્ય સરકાર કે જે ...
Read Moreરાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના વિચારો આજે પણ એટલા જ પ્રસ્તૃત છે. વિશ્વની કોઈ પણ સમસ્યાનો ઉકેલ ગાંધી વિચારમાં છે. ત્યારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ દ્વારા પૂ. મહાત્મા ગાંધી વિશે અપમાનજનક ટીપ્પણી સામે રોષ અને આક્રોશ સાથે “સબકો સન્મતિ દે ભગવાન” મહામત્મા ગાંધીની ...
Read Moreગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા વર્ષ ૨૦૧૪-૨૦૧૫ માં વર્ગ ૧ અને વર્ગ – ૨ માટે ૪૬૦ જગ્યાની ભરતી પ્રક્રિયામાં જુદી જુદી વિસંગતતા, ગેરરીતીઓ અંગેની ફરિયાદો રજૂઆતો છતાં જીપીએસસીના સત્તાધીશો અહંકાર – ઘમંડમાં ૪.૫૦ લાખ યુવાન-યુવતીઓના ભવિષ્ય સાથે રમત રમી રહ્યાં ...
Read Moreયુનિવર્સિટી ખાતે કારકિર્દી માર્ગદર્શન ફેરમાં મુખ્યમંત્રીશ્રીએ પ્રવચનમાં “અગાઉની સરકારોએ સાચી દિશામાં શિક્ષણ નિતી બનાવી જ નહીં અને યુવાનોને પાછળ પાડી દીધા”” ““આપણે બેકારોની ફોજ ઉભી નથી કરવી” આ વાત જ ભાજપ શાસનના ૨૦ વર્ષની નિષ્ફળતાનું એકરારનામુ હોવાનું જાહેર કરતા ગુજરાત ...
Read More
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના વિચારો આજે પણ એટલા જ પ્રસ્તૃત છે. વિશ્વની કોઈ પણ સમસ્યાનો ઉકેલ ગાંધી વિચારમાં છે. ત્યારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ દ્વારા પૂ. મહાત્મા ગાંધી વિશે અપમાનજનક ટીપ્પણી સામે રોષ અને આક્રોશ સાથે “સબકો સન્મતિ દે ભગવાન” મહામત્મા ગાંધીની ...
Read More