દેશના અર્થતંત્રને ભાજપની સરકાર “પડ્યા ઉપર પાટું” મારીને બેહાલીની દિશામાં ધકેલી રહી છે. પહેલાં નોટબંધી અને હવે વણ વિચાર્યા ભારે ભરખમ ટેક્ષ સાથે જી.એસ.ટી. લાવીને નાના-મોટા ધંધા-રોજગારને પાયમાલી તરફ લઈ જઈ રહી છે. ગ્રાહકો અને ઉત્પાદકો બંનેના ખિસ્સા ખાલી કરવા ...
Read MoreAuthor Archives:
યુનાઈટેડ પ્રોગ્રેસીવ એલાયન્સ (યુપીએ) ના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર શ્રીમતી મીરાકુમારે આજે સવારે ૯-૦૦ કલાકે, ઐતિહાસિક સ્થળ સાબરમતી આશ્રમ ખાતે પૂ. મહાત્મા ગાંધીને નમન-વંદન કરીને રાષ્ટ્રપતિ પદની ચૂંટણી પ્રચારનો શુભારંભ કર્યો હતો. ત્યારબાદ રાજીવ ગાંધી ભવન ખાતે રાજીવજીની પ્રતિમાને પુષ્પાંજલી કરી ...
Read More
યુનાઈટેડ પ્રોગ્રેસીવ એલાયન્સ (યુપીએ) ના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર શ્રીમતી મીરાકુમારએ સરદાર સ્મારક ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને ફૂલહાર કરી પુષ્પાંજલિ અર્પણ કરી હતી
Read More
યુનાઈટેડ પ્રોગ્રેસીવ એલાયન્સ (યુપીએ) ના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર શ્રીમતી મીરાકુમારએ કોંગ્રેસ પક્ષના વરિષ્ઠ આગેવાનો, પદાધિકારીઓ અને ધારાસભ્યશ્રીઓ સાથે રાજીવ ગાંધી ભવન ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી અધ્યક્ષ સ્થાને અગત્યની બેઠકમાં અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના મહામંત્રી અને ગુજરાતના ...
Read More
યુનાઈટેડ પ્રોગ્રેસીવ એલાયન્સ (યુપીએ) ના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર શ્રીમતી મીરાકુમાર રાષ્ટ્રપતિ પદની ચૂંટણી પ્રચારનો પ્રારંભ, પૂ. મહાત્મા ગાંધીના ઐતિહાસિક સ્થળ સાબરમતી આશ્રમ ખાતે નમન-વંદન કરી કર્યો હતો.
Read Moreયુનાઈટેડ પ્રોગ્રેસીવ એલાયન્સ (યુપીએ) ના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર શ્રીમતી મીરાકુમાર રાષ્ટ્રપતિ પદની ચૂંટણી પ્રચારનો પ્રારંભ તા. ૩૦/૦૬/૨૦૧૭ સવારે ૯-૦૦ કલાકે, પૂ. મહાત્મા ગાંધીના ઐતિહાસિક સ્થળ સાબરમતી આશ્રમ ખાતે નમન-વંદન કરશે. ત્યારબાદ સવારે ૧૦-૦૦ કલાકે કોંગ્રેસ પક્ષના વરિષ્ઠ આગેવાનો, પદાધિકારીઓ અને ...
Read Moreદેશના અર્થતંત્રને ભાજપની સરકાર “પડ્યા ઉપર પાટું” મારીને બેહાલીની દિશામાં ધકેલી રહી છે. પહેલાં નોટબંધી અને હવે વણ વિચાર્યા ભારે ભરખમ ટેક્ષ સાથે જી.એસ.ટી. લાવીને નાના-મોટા ધંધા-રોજગારને પાયમાલી તરફ લઈ જઈ રહી છે. ગ્રાહકો અને ઉત્પાદકો બંનેના ખિસ્સા ખાલી કરવા ...
Read More
આજ રોજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ખાતે વિધાનસભા નિરીક્ષક અને લોકસભાના નિરીક્ષકશ્રીઓની અગત્યની બેઠક મળી હતી
Read Moreલાઈફ ઈન્સ્યોરન્સ અને હેલ્થ પોલીસી પર ટેક્ષ વધારો. જ્યારે ઈન્સ્યોરન્સ તેમજ સેવીંગ સ્કીમ દ્વારા મળનાર લાભ વ્યાજદરોમાં ઘટાડો. પ્રજાને ‘અચ્છે દિન’ નો વાયદો કરનાર મોદી શાસનમાં સામાન્ય-મધ્યમ વર્ગના કરોડો નાગરિકોની પરસેવાની “ટેક્ષ ટેરીરીઝમ” ના નામે કમાણી ગાયબ લાઈફ ઈન્સ્યોરન્સ અને ...
Read More