Author Archives: Ashvin Gohil

15 May
0

“કારકિર્દીના ઊંબરે” ધોરણ ૧૨ પછી શું કારકિર્દી માર્ગદર્શન ઈ-બુકનું વિમોચન : 15-05-2019

“કારકિર્દીના ઊંબરે” ધોરણ ૧૨ પછી શું? કારકિર્દી માર્ગદર્શન ઈ-બુકનું રાજીવ ગાંધી ભવન ખાતે વિમોચન કરતાં કોંગ્રેસ પક્ષના પ્રમુખશ્રી અમીત ચાવડા, વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી પરેશ ધાનાણી, અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના મહાસચિવ-ગુજરાત કોંગ્રેસ સંગઠન પ્રભારી અને સાંસદશ્રી રાજીવ સાતવજી અને પૂર્વ ...

Read More
15 May
0

સામાજીક નવચેતના અને વ્યસન મુક્તિ માટે સમગ્ર જીવણ ખર્ચી દેનાર સદારામ બાપુની પાલખી : 15-05-2019

સામાજીક નવચેતના અને વ્યસન મુક્તિ માટે સમગ્ર જીવણ ખર્ચી દેનાર સદારામ બાપુની પાલખી યાત્રામાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમીત ચાવડા અને સ્થાનિક આગેવાનો મોટી સંખ્યામાં જોડાઈને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. સેવાના ભેખધારી અને સામાન્ય માણસના જીવનમાં પરિવર્તન માટે સતત ...

Read More
“કારકિર્દીના ઉંબરે”ધોરણ ૧૨ પછી શું ? કારકિર્દી માર્ગદર્શન પુસ્તકનું વિમોચન
15 May
0

“કારકિર્દીના ઉંબરે”ધોરણ ૧૨ પછી શું ? કારકિર્દી માર્ગદર્શન પુસ્તકનું વિમોચન

Read More
13 May
0

દેશને અંગ્રેજોની ગુલામીથી મુક્ત કરાવનાર રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી અને દેશને એક કરનાર સરદાર વલ્લભભાઈ પટેલ : 13-05-2019

દેશને અંગ્રેજોની ગુલામીથી મુક્ત કરાવનાર રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી અને દેશને એક કરનાર સરદાર વલ્લભભાઈ પટેલના ગુજરાતમાં લોકો સૌની સાથે હળીમળીને રહેવામાં માને છે, તેવા શાંતિપ્રિય અને સંપીલા ગુજરાતમાં આજે ભાજપના શાસનમાં સામાજિક અત્યાચારોની ઘટનાઓ વારંવાર બની રહી છે અને સત્તાધીશોના ...

Read More
11 May
0

પોલીસ તંત્ર કાયદો હાથમાં લઈને જાતે જ સજા આપવાની માનસિક્તાના લીધે ગુજરાતમાં માનવ અધિકારોનું સતત હનન : 11-05-2019

પોલીસ તંત્ર કાયદો હાથમાં લઈને જાતે જ સજા આપવાની માનસિક્તાના લીધે ગુજરાતમાં માનવ અધિકારોનું સતત હનન થઈ રહ્યું છે. કસ્ટોડીયલ ડેથનો સુરેન્દ્રનગર ખાતે બનેલ ગંભીર બનાવ છતાં તંત્ર આંખ આડા કાન કરે તેવા સંજોગોમાં ભોગ બનેલ બ્રહ્મસમાજના યુવાનના પરિવારને ન્યાય ...

Read More
10 May
0

પ્રદેશ પ્રમુખશ્રી અમિતભાઈ ચાવડા દ્વારા ગાંધીનગર જિલ્લાના ચિલોડા ખાતે જનતા રેડ : 10-05-2019

Press Note

Read More
09 May
0

ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહના આજરોજ થયેલા જાહેર થયેલા પરિણામમાં ઉતીર્ણ થયેલ વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓને અભિનંદન : 09-05-2019

ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહના આજરોજ થયેલા જાહેર થયેલા પરિણામમાં ઉતીર્ણ થયેલ વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓને અભિનંદન સાથે ઉજ્જવળ ભવિષ્યની શુભકામના પાઠવતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા અને શિક્ષણવિદ ડૉ.મનીષ દોશીએ જણાવ્યું હતું કે, જે વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓએ સફળતા પ્રાપ્ત કરી છે તેમને અભિનંદન પરંતુ જે ...

Read More
07 May
0

કોંગ્રેસ પક્ષમાં જોડતા ભૂતપૂર્વ સાર્જન્ટશ્રી અનીલ કુમાર કૌશિક (ફ્લાઈટ એન્જીનીયર, ભારતીય વાયુ સેના) : 07-05-2019

ભૂતપૂર્વ સાર્જન્ટશ્રી અનીલ કુમાર કૌશિક (ફ્લાઈટ એન્જીનીયર, ભારતીય વાયુ સેના) પ્રદેશ પ્રમુખ માનનીયશ્રી અમીતભાઈ ચાવડાની ઉપસ્થિતિમાં “રાજીવ ગાંધી ભવન, અમદાવાદ ખાતે કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો. આજ રોજ રાજીવ ગાંધી ભવન, અમદાવાદ ખાતે એક પત્રકાર પરિષદ સાથે વાર્તાલાપ કરતાં ગુજરાત પ્રદેશ ...

Read More
04 May
0

ભાજપની અણઆવડતના લીધે ગુજરાતમાં દુષ્કાળથી પણ ગંભીર પરિસ્થિતિનું નિર્માણ:ડૉ.હિમાંશુ પટેલ : 04-05-2019

ભાજપની અણઆવડતના લીધે ગુજરાતમાં દુષ્કાળથી પણ ગંભીર પરિસ્થિતિનું નિર્માણ:ડૉ.હિમાંશુ પટેલ ગુજરાત કોંગ્રેસના પ્રદેશ આગેવાનો તા.૭મે થી તા.૧૦મી મે દરમિયાન ગુજરાતના વિવિધ જીલ્લાઓ અને તાલુકાઓમાં પાણીના પ્રશ્નો અંગે મુલાકાત લેશે ગુજરાતની ભાજપની અણઆવડતના લીધે ગુજરાતમાં દુષ્કાળથી પણ ગંભીર પરિસ્થિતિનું નિર્માણ થયું ...

Read More
03 May
0

ગુજરાત વાહન વ્યવહાર નિગમ દ્વારા ખાનગી માલિકો પાસેથી ભાડે લીધેલી બસો પૈકી ફકત અન્યો રાજયોમાં જતી બસોમાં…. : 03-05-2019

ગુજરાત વાહન વ્યવહાર નિગમ દ્વારા ખાનગી માલિકો પાસેથી ભાડે લીધેલી બસો પૈકી ફકત અન્યો રાજયોમાં જતી બસોમાં ફકત ગુજરાત વિસ્તારના ભાડાની રકમમાં ૨૫% ડીસ્કાઉન્ટ આપવાની જાહેરાત કરી છે. આ જાહેરાત ખાનગી ઓપરેટર ચાર્ટડ સ્પીડ પ્રા. લી. કંપનીના માલિક શ્રી પંકજ ...

Read More
02 May
0

૨૦૧૮માં સંગ્રહ કરેલું પાણી હવામા ઉડી ગયું કે…… ભ્રષ્ટાચારની કેનાલોમાં…? : 02-05-2019

૨૦૧૮માં સંગ્રહ કરેલું પાણી હવામા ઉડી ગયું કે…… ભ્રષ્ટાચારની કેનાલોમાં…? ભાજપ સરકારના મળતિયાઓ-આશીર્વાદથી ૧૦ હજાર કરોડનો પાણીનો ગેરકાયદેસર વેપાર ચલાવી રહ્યા છે ભાજપ સરકાર ૧૮ વર્ષથી પાણીના નામે અને પાણી યોજનાઓના નામે રાજનીતિ કરી રહી છે રાજ્યમાં ઉનાળાની કાળઝાળ ગરમીએ ...

Read More
22 Apr
0

કોંગ્રેસ પક્ષ દ્વારા ચૂંટણી પંચને લેખિતમાં ગંભીર બાબત અંગે કરેલી ફરિયાદ : 22-04-2019

ગાંધીનગર લોકસભા વિસ્તારમાં આંગળીઓ પર સહી લગાડી દેવામાં આવી હોવાની ફરિયાદ કોંગ્રેસ પક્ષના ઉમેદવાર ડૉ.સી.જે.ચાવડાએ પણ ચૂંટણીપંચને કરી છે. કોંગ્રેસ પક્ષ દ્વારા ચૂંટણી પંચને લેખિતમાં ગંભીર બાબત અંગે કરેલી ફરિયાદમાં મતદારોને તાત્કાલિક ન્યાય આપવાની માંગ કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ...

Read More