Author Archives: Ashvin Gohil

18 Dec
0

તાજેતરમાં રાજકોટ ખાતે ટેકાનાં ભાવે મગફળી ખરીદવામાં મોટા પાયે વચેટીયા : 18-12-2019

તાજેતરમાં રાજકોટ ખાતે ટેકાનાં ભાવે મગફળી ખરીદવામાં મોટા પાયે વચેટીયા અને અધિકારીઓની સાઠગાંઠનાં પર્દાફાશ પછી પણ રાજ્યના અન્નનાગરિક પુરવઠા મંત્રી અને ભાજપ સરકાર લાજવાને બદલે ગાજી રહી છે. રાજકોટ ખાતે પર્દાફાશ કૌભાંડમાં ભેજ, માટી અને ગુણવત્તાના નામે મગફળી રીજેક્ટ કરવામાં ...

Read More
18 Dec
0

પ્રદેશ પ્રમુખશ્રી અમીત ચાવડાના અધ્યક્ષ સ્થાને ગુજરાત કિસાન કોંગ્રેસની કારોબારી અને જીલ્લા પ્રમુખશ્રીઓની મીટીંગ : 18-12-2019

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમીત ચાવડાના અધ્યક્ષ સ્થાને આજરોજ ગુજરાત કિસાન કોંગ્રેસની કારોબારી અને જીલ્લા પ્રમુખશ્રીઓની મીટીંગ મળી હતી. આ મીટીંગમાં મુખ્ય મહેમાન તરીકે ઓલ ઈન્ડિયા કિસાન કોંગ્રેસના વાઈસ ચેરમેનશ્રી સુરેન્દ્રભાઈ સોલંકીએ હાજરી આપી હતી. રાજ્યમાંથી વિવિધ જીલ્લાના કિસાન ...

Read More
17 Dec
0

વિદ્યાર્થીઓ – યુવાશક્તિનો વિજય : સત્યમેવ જયતે : 11-12-2019

વિદ્યાર્થીઓ – યુવાશક્તિનો વિજય : સત્યમેવ જયતે તાજેતરના ૧ વર્ષમાં જ જુદી જુદી પરીક્ષાઓ રદ્ કરવાની ફરજ પડી. ગુજરાત સરકાર બેરોજગારીનો આંકડો ઓછો દેખાડવા વર્ગ-૩ ની સરકારી નોકરી માટે ધોરણ-૧૨ પાસ વિદ્યાર્થીઓને બાકાત રાખી રહી છે : અમીત ચાવડા ગુજરાત ...

Read More
11 Dec
0

ભારતીય જનતા પક્ષની કેન્દ્ર સરકારના નાગરિકતા સુધારણા વિધેયક સામે : 11-12-2019

પૂજ્ય મહાત્મા ગાંધીના નેતૃત્વમાં પંડિત જવાહરલાલ નહેરુ, સરદારસાહેબ, મૌલાનાસાહેબ સહિતના હજારો નામી – અનામી મહાનુભાવોના બલિદાનથી મળેલ મહામુલી આઝાદી બાદ આઝાદ ભારતની જે મુલ્યો અને આદર્શ સાથે સ્થાપના થઈ તે મુલ્યો, સંવિધાન, આદર્શોને ઉલટાવવા અને દેશને કમજોર કરવા માટેના ભારતીય ...

Read More
09 Dec
0

ગાંધીનગર ખાતે વિધાનસભા કૂચના કાર્યક્રમ : 09-12-2019

ભાજપ સરકારની પ્રજા વિરોધી, યુવા વિરોધી, મહિલા વિરોધી નીતિને કારણે શિક્ષણનું ખાનગીકરણ – વેપારીકરણ, શિક્ષીત યુવાનોમાં બેરોજગારી, કાયદો – વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી રહી છે ત્યારે ગાંધીનગર ખાતે ગુજરાતના યુવાનોને ન્યાય મળે, મહિલાઓને સુરક્ષા મળે અને ખેડૂતોને ૧૦૦ ટકા પાકવીમો મળે ...

Read More
07 Dec
0

એન.એસ.યુ.આઈ. અને યુથ કોંગ્રેસ દ્વારા કોલેજ બંધના એલાનને સમગ્ર રાજ્યમાં સંપૂર્ણ સફળતા મળી. : 07-12-2019

એન.એસ.યુ.આઈ. અને યુથ કોંગ્રેસ દ્વારા કોલેજ બંધના એલાનને સમગ્ર રાજ્યમાં સંપૂર્ણ સફળતા મળી. સરકારી નોકરીઓમાં લાગવગ, ગેરરીતિઓની તપાસ થાય અને તાજેતરની બિનસચિવાલય, કલાર્કની પરીક્ષા રદ કરીને કૌભાંડીઓને જેલમાં મોકલવાની માંગ. બિનસચિવાલય કલાર્કની પરીક્ષામાં મોટા પાયે ગેરરીતીના પુરાવા સામે આવ્યા છતાં ...

Read More
04 Dec
0

બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષામાં મોટા પાયે ગેરરીતીના પુરાવા છતાં… : 04-12-2019

બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષામાં મોટા પાયે ગેરરીતીના પુરાવા છતાં રાજ્ય સરકાર દ્વારા કોઈ પગલા ન ભરાતા રાજ્યના ૧૦ લાખ જેટલા યુવાનોમાં ભારોભાર આક્રોશ છે. ત્યારે, રાજ્યના યુવાનાઓ ન્યાય માટે ગાંધીનગરમાં ગાંધી ચીંધ્યા માર્ગે કરી રહેલા આંદોલન પર પોલીસ દમનને સખ્ત ...

Read More
30 Nov
0

ગુજરાત કોંગ્રેસ દ્વારા અમદવાદ ખાતે યોજાયેલ જનવેદના આંદોલન : 30-11-2019

ગુજરાત કોંગ્રેસ દ્વારા અમદવાદ ખાતે યોજાયેલ જનવેદના આંદોલનમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત જનમેદનીને સંબોધન કરતા કોંગ્રેસ પક્ષના વરિષ્ઠ નેતા અને રાજસ્થાનના મુખ્યમંત્રીશ્રી અશોક ગેહલોતજીએ જણાવ્યું હતું કે, ભારતનું અર્થતંત્ર આજે છિન્નભિન્ન દશામાં છે, રોજગાર સર્જન મુર્છીતાવસ્થામાં છે. અર્થતંત્ર અને કૃષિવિકાસ વેન્ટીલેટર ...

Read More
28 Nov
0

એક વર્ષમાં રૂ. 9 કરોડની સાથે ગુજરાત ફેક કરન્સીનો ગઢ, દેશભરમાં પકડાયેલી નકલી નોટોમાં 32 ટકા હિસ્સો : 28-11-2019

એક વર્ષમાં રૂ. 9 કરોડની સાથે ગુજરાત ફેક કરન્સીનો ગઢ, દેશભરમાં પકડાયેલી નકલી નોટોમાં 32 ટકા હિસ્સો રૂ. 2000ના મૂલ્યની નકલી નોટોની ટકાવારી 53 ટકાથી વધુ 2017માં પકડાયેલી નકલી નોટોમાં સૌથી વધારે સંખ્યા (1.02 લાખ) ચલણમાંથી રદ્દ કરાયેલી રૂ. 500ની ...

Read More
27 Nov
0

કોંગ્રેસપક્ષના વરિષ્ઠ નેતાશ્રીઓનું એક પ્રતિનિધિ મંડળ મહામહિમ રાજ્યપાલશ્રી : 27-11-2019

Aavedan Patra – 27-11-2019

Read More
21 Nov
0

ઇતિહાસ નહિ રચનારા લોકો ઇતિહાસ ભૂંસવા માંગે છે- જયરાજસિંહ : 21-11-2019

યુનિવર્સીટી ગ્રંથ નિર્માણ બોર્ડ પ્રકાશિત ” ગુજરાતની રાજકીય ગાથા” પુસ્તક ભાજપના મુખપત્ર સમાન- જયરાજસિંહ ” ગુજરાતની રાજકીય ગાથા ” પુસ્તક મોદીજીના રાજકીય ભાષણોનું સંકલન હોય તેવું લાગે છે- જયરાજસિંહ ગુજરાતની રાજકીય ગાથા જ જયારે ગવાતી હોય ત્યારે બે હજાર લોકોનો ...

Read More
26 Oct
0

રાજ્યની જાહેર હોસ્પીટલો, બ્લડ બેંકોમાં મોટા પાયે ચાલતી ગેરરીતિ ગંભીર બાબત હોવા છતાં : 26-10-2019

રાજ્યની જાહેર હોસ્પીટલો, બ્લડ બેંકોમાં મોટા પાયે ચાલતી ગેરરીતિ ગંભીર બાબત હોવા છતાં ભ્રષ્ટાચારમાં ગળાડૂબ આરોગ્ય વિભાગ ગેરરીતી આચરનાર પર પગલા ભરવાને બદલે શિરપાવ આપવા આગળ વધી રહી છે ત્યારે મોટા પાયે નાણાંકીય ગેરરીતી, ફરજમાં બેદરકારી દાખવી, ખાનગી હોસ્પીટલોને લાભ ...

Read More