ગુજરાતના યુવાનોના હિતમાં ભાજપ સરકારે સુપ્રીમ કોર્ટમાં કરેલી રીટ પીટીશન પરત ખેંચી યુવાનોનું આર્થિક શોષણ બંધ કરે ભાજપ સરકાર દ્વારા ગુજરાતના પાંચ લાખ કરતાં વધુ યુવાન-યુવતીઓનું સહાયકપ્રથા અને પંદર લાખ કોન્ટ્રકટપ્રથા, આઉટ સોર્સિંગના નામે મોટા પાયે આર્થિક શોષણ થઇ રહ્યું ...
Read MoreAuthor Archives:
ભાજપ અને સરકાર ડર અને ભયના માહોલ હેઠળ સત્તા ટકાવવા રમત રમી રહી છે કોંગ્રેસપક્ષના ધારાસભ્ય સામે કિન્નાખોરી, આપખુદશાહી અને ગેરબંધારણીય પગલાં સામે રાજ્યવ્યાપી ધરણા-પ્રદર્શન અને કલેક્ટરશ્રીને આવેદનપત્ર અપાશે ભાજપના લોકો માટે અલગ નિયમ અને કોંગ્રેસ ના લોકો માટે અલગ ...
Read Moreગુજરાત સરકારે સરકારી વીજ મથકો બંધ કરીને ખાનગી વીજ કંપનીઓ પાસેથી ઉંચા દરે વીજ ખરીદીમાં કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર. સરકારી કંપનીઓનું વીજ ઉત્પાદન ઘટાડીને અદાણી, એસ્સાર અને ટાટા પાવર જેવી ખાનગી કંપનીઓ પાસેથી ૭૦,૭૧૫ કરોડોની જંગી વીજખરીદી કરીને તગડી લૂંટ ચલાવી. ...
Read MorePress Note
Read Moreરાજ્યની ભાજપ સરકારે લેખાનુદાન હોય કે પુરુ બજેટ હોય હંમેશા ગુજરાતની જનતાને છેતરવાનો પ્રયાસ કર્યો છે. ફરી એક વખત મોટી મોટી અને ખોટી ખોટી વાતો કરીને સરવાળારૂપી આંકડાઓ દેખાડી રજુ કરવામાં આવેલ લેખાનુદાન બજેટ પર પ્રતિક્રિયા આપતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ...
Read Moreગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી તા. ૦૨-૦૯-૨૦૧૭ ને શનિવાર બપોરે ૧૨-૦૦ કલાકે, “રાજીવ ગાંધી ભવન”ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ, અમદાવાદ ખાતે પત્રકાર પરિષદને સંબોધન કરશે. પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો Press Note
Read Moreકોંગ્રેસ પક્ષના નિશાન પર ચૂંટાયેલ જામનગર જિલ્લા પંચાયતમાં ચૂંટાયેલા ૧૪ સભ્યો કોંગ્રેસ પક્ષમાં અડીખમ ઉભા રહીને ભાજપના કારનામા અને કારસાને નિષ્ફળ બનાવ્યું છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, જે રીતે રાજસભાની ચૂંટણી સમયે કોંગ્રેસ ...
Read More૬૪માં કિસાન મુક્તિ દિનની ઐતિહાસિક ઉજવણી પ્રસંગે રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી અને એ.આઈ.સી.સી. મહામંત્રી અને ગુજરાત કોંગ્રેસના પ્રભારીશ્રી અશોક ગેહલોત, કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય પ્રવક્તા શ્રી રણદિપસિંગ સૂરજેવાલા, કોંગ્રેસ પક્ષના પૂર્વ પ્રમુખશ્રી અર્જુનભાઈ મોઢવાડીયા, કાર્યકારી પ્રમુખ ડૉ. તુષાર ચૌધરી, એ.આઈ.સી.સી. ના મંત્રી ...
Read Moreનોટબંધીથી દેશને ફાયદો થયો હોય તો દેશનો જી.ડી.પી. કેમ ઘટ્યો? વિજય રૂપાણીમાં હિંમત હોય તો વડાપ્રધાન પુછે. નોટબંધી એ માત્ર કાળાનાણાંમાંથી સફેદ કરવા માટેની યોજના સાબિત થઈ. ડૉ. હિમાંશુ પટેલ નોટબંધીથી છીનવાયેલા લોકોનો રોજગાર કોણ આપશે? ડૉ. હિમાંશુ પટેલ નોટબંધીના ...
Read More