Author Archives: Ashvin Gohil

14 Mar
0

એક્સાઈઝ ડ્યૂટીમાં રૂા. ૩ ના વધારાથી પ્રજાના ખીસ્સા ખંખેરતી કેન્દ્ર સરકારઃ મોંઘવારીના વધુ એક મારથી પ્રજા પરેશાન. : 14-03-2020

એક્સાઈઝ ડ્યૂટીમાં રૂા. ૩ ના વધારાથી પ્રજાના ખીસ્સા ખંખેરતી કેન્દ્ર સરકારઃ મોંઘવારીના વધુ એક મારથી પ્રજા પરેશાન. કેન્દ્રની મોદી સરકારે નવેમ્બર-૨૦૧૪ થી જાન્યુઆરી-૨૦૨૦ પેટ્રોલ પર ૧૪૨.૪૧ ટકા અને ડીઝલ પર ૪૨૮.૯૩ ટકા એક્સાઈઝ ડ્યુટીમાં વધારો ઝીંકી દીધો છે. કેન્દ્ર સરકાર ...

Read More
રાજ્યસભાની ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવતા કોંગ્રેસ પક્ષના આગેવાનો
13 Mar
0

રાજ્યસભાની ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવતા કોંગ્રેસ પક્ષના આગેવાનો

Read More
02 Mar
0

મહિલા કોંગ્રેસ દ્વારા ઉગ્ર દેખાવો : 02-03-2020

કેન્દ્ર અને રાજ્યની ભાજપ સરકારના પાપે દેશની ૧૩૦ કરોડ અને ગુજરાતની છ કરોડ નાગરીકો મોંઘવારીના મારથી હેરાન પરેશાન થઇ ગયા છે. જન વિરોધી નીતિ, મોંઘવારીનો માર, બેરોજગારી આસમાને, મહિલા સુરક્ષા મુદ્દે નિષ્ફળ ભાજપ સરકાર સામે મહિલા કોંગ્રેસ દ્વારા અમદાવાદમાં મોટી ...

Read More
26 Feb
0

૨,૧૭,૨૭૮ કરોડનું અંદાજ પત્ર એક દિશાવિહીન અંદાજપત્ર ગણાય કેમ કે, : 26-02-2020

૨,૧૭,૨૭૮ કરોડનું અંદાજ પત્ર એક દિશાવિહીન અંદાજપત્ર ગણાય કેમ કે, સરકારનું આયોજન જુદા જુદા ક્ષેત્રોમાં કરેલી ફાળવણી તથા એ ક્ષેત્રે ખરા અર્થમાં ફંડની જરૂરીયાતમાં તફાવત સ્પષ્ટ કરે છે જેમ કે, કૃષિ ક્ષેત્રે- કમોસમી વરસાદ, પાક નુક્શાન, મોંઘા બિયારણ તથા કૃષિ ...

Read More
19 Feb
0

ઘરઘાટી-બાંધકામ કામદાર યુનિયન ગુજરાત રાજ્યના ૧૫ વાર્ષિક અધિવેશન, મહાશિવરાત્રીના રોજ યોજાશે. : 19-02-2020

ઘરઘાટી – બાંધકામ કામદાર યુનિયન ગુજરાત રાજ્યના પ્રમુખ અને ઈન્ટુકના અગ્રણી શ્રી અશોક પંજાબી જણાવે છે કે, ઘરોમાં કામ કરનારા શ્રમિકો, એટલે ઘરઘાટીઓ, કેટરીંગ, હાઉસ કીપીંગ, પ્રાઈવેટ સીક્યુરીટીમાં કામ કરતાં, ટ્રાવેલ્સની બસો અને ખાનગી વાહનો ચલાવતા ડ્રાઈવરો, બાંધકામ ક્ષેત્રે મજુરી ...

Read More
“સંવિધાન બચાવો” ધરણાં – પ્રદર્શન
18 Feb
0

“સંવિધાન બચાવો” ધરણાં – પ્રદર્શન

Read More
17 Feb
0

સંવિધાન બચાવોના ધરણાં : 17-02-2020

બંધારણના ઘડવેયા ડૉ. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલી આપ્યા બાદ સંવિધાન બચાવોના ધરણાં કાર્યક્રમમાં અખિલ ભારતીય કોંગ્રેસના ગુજરાતના સંગઠન પ્રભારીશ્રી રાજીવ સાતવજી એ જણાવ્યું હતું કે, આ દેશમાંથી દલિત, આદિવાસી, ઓબીસી કે સામાજિક આર્થિક રીતે પાછળ રહી ગયેલાઓને અનામતનો લાભ ...

Read More
14 Feb
0

અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના ગુજરાત કોંગ્રેસના પ્રભારીશ્રી રાજીવ સાતવજીએ જણાવ્યું હતું કે, : 14-02-2020

અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના ગુજરાત કોંગ્રેસના પ્રભારીશ્રી રાજીવ સાતવજીએ જણાવ્યું હતું કે, “ઉતરાખંડ ભાજપ સરકારના વકીલ દ્વારા સુપ્રીમ કોર્ટમાં કહેવામાં આવ્યું કે સાર્વજનિક પદો પર નિમણુકમાં અનામતનો દાવો કરવો એ એસસી,એસટી,ઓબીસી વર્ગના લોકોનો અધિકાર નથી સાથે સાથે એમ પણ કહેવામાં આવ્યું ...

Read More
13 Feb
0

ગુજરાતમાં સરકારી નોકરી ભરતીમાં ખોટી માર્કશીટ અમાન્ય પદવી પ્રમાણપત્રો…: 13-02-2020

ગુજરાતમાં સરકારી નોકરી ભરતીમાં ખોટી માર્કશીટ અમાન્ય પદવી પ્રમાણપત્રો દ્વારા મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર પશુધન નિરીક્ષક વર્ગ-૩, ગ્રામ સેવકમાં ૧૦,૦૦૦ જેટલાનું ભરતી કૌભાંડનો પર્દાફાશ કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતના નેતા ડૉ. મનિષ દોશી જણાવ્યું હતું કે, ગુજરાતમાં મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરની ભરતીમાં ...

Read More
01 Feb
0

કેન્દ્રીય બજેટ ૨૦૨૦-૨૧માં બેરોજગારો, યુવાનો, મહિલાઓ અને ખેડૂતોને કોઈ જ જગ્યા ન મળી : અમિત ચાવડા : 01-02-2020

કેન્દ્રીય બજેટ ૨૦૨૦-૨૧માં બેરોજગારો, યુવાનો, મહિલાઓ અને ખેડૂતોને કોઈ જ જગ્યા ન મળી : અમિત ચાવડા સ્ટાર્ટઅપ ઈન્ડિયા, સ્કીલ ઈન્ડિયા, સ્ટેન્ડઅપ ઈન્ડિયા અને હવે “એસેમ્બલ ઈન્ડિયા” નામની નવી લોલીપોપ:અમિત ચાવડા કરદાતાઓને ઈન્કમટેક્ષ ભરવાની બે કરવેરા પધ્ધતિ દાખલ કરીને “વન નેશન ...

Read More
30 Jan
0

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની પુણ્તતિથી પર શ્રધ્ધાંજલી વ્યાખ્યાન : 30-01-2020

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, ગાંધીજીનું એક સુત્ર છે ‘મારુ જીવન એજ મારો સંદેશ’, આપણે સૌ વિચારીએ દુનિયામાં ગણ્યા ગાઠ્યા લોકો એવા છે કે જે એવું જીવી ગયા કે તેમનું જીવન એ જ દુનિયા માટે ...

Read More
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની પુણ્યતિથિ પર સર્વધર્મ પ્રાર્થના સભા અને વ્યાખ્યાન કાર્યક્રમ
30 Jan
0

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની પુણ્યતિથિ પર સર્વધર્મ પ્રાર્થના સભા અને વ્યાખ્યાન કાર્યક્રમ

Read More