ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, ગાંધીજીનું એક સુત્ર છે ‘મારુ જીવન એજ મારો સંદેશ’, આપણે સૌ વિચારીએ દુનિયામાં ગણ્યા ગાઠ્યા લોકો એવા છે કે જે એવું જીવી ગયા કે તેમનું જીવન એ જ દુનિયા માટે ...
Read MoreAuthor Archives:
ભાજપ સરકારના ભ્રષ્ટાચારી વહિવટનું તાજેતરનો નમુનો કામધેનુ યુનિવર્સિટીમાં થયેલ ભરતી વર્ગ-૧ અને વર્ગ-૨માં સાત જેટલી જગ્યામાં ભરતીમાં અનિયમિતતા – ગોટાળો સામે આવ્યો છે ત્યારે ભ્રષ્ટ ભાજપ સરકારના શાસનમાં ભાજપ અને આર.એસ.એસ.ના મળતીયાઓને ભરતી કરવાના કાવતરા પર આકરા પ્રહારો કરતા ગુજરાત ...
Read Moreભાજપ સરકારના શાસનમાં શિક્ષણનું સ્તર કથળી રહ્યું છે ત્યારે ગુજરાતની અલગ અલગ યુનિવર્સિટીઓમાં રજીસ્ટ્રાર, પરીક્ષા નિયામક, લાયબ્રેરીયન, ફિઝીકલ એજ્યુકેશન ડીરેક્ટર અને મોટા પાયે અધ્યાપકોની જગ્યાઓ ખાલી પુરતુ મર્યાદિત રહ્યું નથી. પરંતુ હવે કુલપતિ વિના યુનિવર્સિટીમાં છેલ્લા બાર મહિના અને વીસ ...
Read Moreભાજપમાં જે રીતે આગ અને ભડકા થઈ રહ્યા છે તે જોતાં વિજયભાઈ રૂપાણીએ હેલીકોપ્ટર ના બદલે ફાયર ફાઈટર ખરીદવાની જરૂર હતી- જયરાજસિંહ તીડ ભગાડવા થાળી વગાડનાર જીતુ વાઘાણીને જગાડવા અને રૂપાણીજીને ભગાડવા ભાજપના જ ધારાસભ્યો થાળીઓ ખખડાવી રહ્યા છે- જયરાજસિંહ ...
Read Moreરૂ. ૬,૯૩,૬૦૦૦ ની રકમ સાથે ગુજરાત ફેક કરન્સીમાં, દેશભરમાં અવ્વલ નંબરે. રૂ. ૨૦૦૦ના મૂલ્યની નકલી નોટોની ટકાવારી ૫૬ ટકાથી વધુ નોટબંધી એ ભ્રષ્ટાચાર, કાળાનાણા અને નકલી નોટોની સામેનો મહાયજ્ઞ છે તેવી વાતો કરનાર મોદી સરકારનું ‘નોટબંધી’ એ ‘નોટ બદલી’નું ઐતિહાસિક ...
Read Moreતેલ, પેટ્રોલ, ડીઝલ, દુધ, ગેસ, શાકબકાલાના લગલગાટ વધતાં ભાવોને પગલે ભાજપના મોંઘવારીના મુદ્દે ભૂગર્ભમાં – ભાજપની બોલતી બંધ થઈ તેલીયા રાજાઓ અને સરકારની મીલીભગતથી ખેડૂતો અને ખાનાર વર્ગને માર, સિંગતેલમાં સાત દિવસમાં રૂા. ૬૦ના ઉછાળા સાથે સિંગતેલનો ડબ્બો ૨૦૦૦/- રૂા. ...
Read Morekajalben modasa kajalben modasa 1
Read Moreગાંધીનગર અને ગુજરાતનાં યુવા સહકારી આગેવાન શ્રી પરેશ પટેલે કૃષક ભારતી કો-ઓપ લી. (કૃભકો) ન્યુ દિલ્હીનાં ડિરેક્ટર તરીકે બિનહરીફ વિજેતા થઈ ગુજરાત રાજ્યનું ગૌરવ વધાર્યું છે. સૌથી મોટી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સહકારી સંસ્થા કૃભકોના ૯ ડીરેક્ટરની યોજાયેલી ચૂંટણીમાં યુવા સહકારી ...
Read Moreવડોદરાના પાદરા ખાતે ઓક્સીજન રીફીલીગ કરતા બનેલી ગમખ્વાર અકસ્માતને કારણે ૫ શ્રમિકો પોતાના જીવ ગુમાવ્યા અને ૧૦ જેટલા શ્રમિકો ગંભીર રીતે ઘાયલ છે. ગુજરાતમાં ઔદ્યોગિક સલામતી માટેના નીતિ નિયમોને નેવે મુકતા વારંવાર શ્રમિકોના મોત થઈ રહ્યાં છે. ઔદ્યોગિક સલામતી ક્ષેત્રે ...
Read More