Author Archives:
‘જેવો ગુન્હાનો વ્યાપ એવો હોદ્દાનું માપ’ ભાજપનો નવતર પ્રયોગ : અર્જુન મોઢવાડિયા ભાજપમાં રાજકીય બાયોડેટાને બદલે એફ.આઈ.આર. માં લાગેલી કલમો લાયકાત ગણાય છે : અર્જુન મોઢવાડિયા. રાજનીતી અને અપરાધીકરણનો સમન્વય શીખવો હોય તો ભાજપ પાસેથી શીખો : અર્જુન મોઢવાડિયા જેલ ...
Read Moreકોરોના મહામારીમાં સૌથી વધુ અસરગ્રસ્ત શિક્ષણ વ્યવસ્થા છે. રાજ્યમાં સૌથી પહેલા શૈક્ષણિક સંસ્થાઓનું લોકડાઉન થયું અને સૌથી છેલ્લે શાળા કોલેજો ખુલવાની શક્યતા છે. રાજ્યમાં લોકડાઉનના કારણે ધંધા રોજગાર સંપૂર્ણ બંધ થવાથી સામાન્ય અને મધ્યમવર્ગ સૌથી વધુ આર્થિક સમસ્યાનો સામનો કરી ...
Read Moreકોલસાની ખરીદી સ્પર્ધાત્મક દરે કરવાનો અને ભાવમાં ઘટાડાનો લાભ લોકોને આપવાનો સરકારનો દાવો સપૂર્ણપણે ગેરમાર્ગે દોરનારો છે. પ્રજાનું હિત નહિ, ખાનગી વીજ કંપનીઓના હિતને વરેલા ઉર્જામંત્રીશ્રી અને ભાજપ સરકાર સરકારી કંપનીઓનું વીજ ઉત્પાદન ઘટાડીને ખાનગી કંપની પાસેથી ૯૦,૦૦૦ કરોડની જંગી ...
Read Moreમુખ્યમંત્રી કહે ‘મને ખબર નથી’, આરોગ્યમંત્રી કહે ‘હું પણ ઇન્જેક્શન શોધું છું’ ત્યારે જનતા ભગવાન ભરોસે – અમીત ચાવડા ગુજરાતમાં કાળા બજારીના કારણે લાઈફ સેવિંગ ઇન્જેક્શન સામાન્ય લોકો – COVID -19 ના દર્દીઓને મળી નથી રહ્યા – અમીત ચાવડા ગુજરાત ...
Read Moreસરકારનો અણઘડ વહીવટ ફરીથી ખુલ્લો પડ્યો : અમિત ચાવડા અતિવૃષ્ટિના આયોજનમાં સરકાર સદંતર નિષ્ફળ : અમિત ચાવડા ગુજરાતની ભાજપ સરકારની પ્રજાહિત પ્રત્યેની ઘોર ઉદાસીનતાના વરવા નમૂનારૂપે જામનગર જિલ્લાના જોડિયા તાલુકામાં લખતર ગામ પાસે આવેલ ઉડ-૨ સિંચાઈ યોજનાના દરવાજા અચાનક ખોલી ...
Read Moreરેમડેસિવર અને ટોસીલીઝુમેબ ઈન્જેક્શન માં કાળાબજાર રોકવા નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઈસીંગ ઓથોરિટી તાત્કાલીક પગલા ભરે. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની ગંભીરતાના અભાવે જીવનરક્ષક દવાઓના ભાવમાં મોટા પાયે કાળાબજાર – લૂટતંત્ર ચાલી રહ્યું છે. કોરાના મહામારીમાં માસ્ક, સેનેટાઈઝર, દવા, ઈન્જેક્શન સહિતમાં કાળાબજારીયા ...
Read Moreખેડુતોને ખેતી પાકના બમણા ભાવ આપવાના વડા પ્રધાનના વચનોને પુર્ણ કરવા માટે રાજ્ય સરકાર ખેતીવાડી ખાતામા અને રાજ્યની કૃષિ યુનિવર્સિટીઓમા અધિકારી/કર્મચારીઓની ખાલી જગ્યાઓમા રાજ્યના ખેતીવાડી સ્નાતક-ડિપ્લોમા બેરોજગાર યુવાનોની ભરતી કાર્ય કરવામાં આવે – મનહર પટેલ રાજ્યમા ચાર સરકારી એગ્રીકલ્ચરલ યુનિવર્સિટી,૧૪ ...
Read Moreજે નહેરમાં ૫૦ ટકા કરતા વધુ ખેડૂતોએ પાણી માટેના માંગણા પત્રકો ભરેલા હશે તે કેનાલમાં જ પાણી આપવામાં આવશે. તેવા મનઘડત નિર્ણયથી હજારો ખેડૂતોને ખેતી માટે સિંચાઈનું પાણી મેળવવું મુશ્કેલ બનશે. ગુજરાતમાં ચૂંટણીલક્ષી પ્રસિદ્ધિ માટે કરોડો રૂપિયાનું પાણી કરી નર્મદા ...
Read More