એક સમયે ઔદ્યોગિક વિકાસમાં અગ્રેસર રહેતું ગુજરાત રાજ્ય રાજ્ય સરકારની અણઆવડત અને અમુક ચોક્કસ ઉદ્યોગોને મદદરૂપ બનવાની નીતિઓને કારણે છેલ્લા ક્રમે ધકેલાઈ રહ્યું હોવાનો આક્ષેપ કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવકત્તા ડો. મનિષ દોશીએ જણાવ્યું હતુ કે વર્લ્ડ બેંક ...
Read MoreAuthor Archives:
‘અંતિમધામ’ હિન્દુ ધર્મની આસ્થા સાથે જોડાયેલ હોવા છતા ભાજપાએ હિન્દુ ધર્મની આસ્થા સાથે ચેડા કર્યા. : શ્રી અર્જુનભાઈ મોઢવાડીયા ભાજપાના ગતિશીલ ભ્રષ્ટાચારે ‘અંતિમધામ’ ને પણ ભરખી ગયો : શ્રી અર્જુનભાઈ મોઢવાડીયા. હોસ્પીટલો, શાળા, જાહેર સંપત્તિમાં ભ્રષ્ટાચાર આચરનાર ભાજપના જનપ્રતિનિધિઓ હવે ...
Read More૨૦૦ વર્ષ ઉપરાંત શ્રમીકોના બલીદાનોથી અને મહાત્મા ગાંધીજીના માર્ગદર્શનથી ભારતમાં ૧૯૨૦થી ૧૯૮૫ દરમ્યાન ૬૦ વર્ષમાં શ્રમીકોના હિતમાં જે તમામ શ્રમકાયદાઓનું નિર્માણ થઈ શક્યું હતું. તે તમામ શ્રમકાયદાઓમાં કોરોનાના સંજોગોનો દુરૂપયોગ કરીને મૂડીવાદીઓના હાથા બનીને ભારત સરકાર અને ગુજરાત સરકાર શ્રમીકોને ...
Read Moreગુજરાત અને ખાસ કરીને સૌરાષ્ટ્રના ઔદ્યોગિક શહેરો અને સાગર કિનારે ભાજપ આશ્રિત વિવિધ માફીયા ગેંગોની વકરેલી ગુંડાગીરીની આકરી ઝાટકણી કાઢતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ છેલ્લા પાંચ વર્ષથી જામનગર શહેરમાં ભાજપના રાજ્યાશ્રય અને ચોક્કસ પોલીસ અધિકારીઓ અને રાજનેતાઓની ...
Read Moreસત્તાના અહંકારમાં મોદી સરકાર ખેતી અને રોજીરોટી છીનવી લઈ ખેતીને મુઠ્ઠીભર પુંજીપતીઓને હવાલે કરી રહી છે. : શ્રી રાજીવ સાતવ કેન્દ્રની મોદી સરકાર ત્રણ વિવિધ કૃષિ કાયદાઓ લાવીને ખેડુત, ખેતી અને હિન્દુસ્તાનને બરબાદ કરી રહી છે. : શ્રી રાજીવ સાતવ ...
Read Moreકરોડો રૂપિયાનાં કરારો-એમઓયુંની માત્ર જાહેરાતો, જમીન પર કોઈ કામગીરી નહિ ત્યારે ગુજરાતની ભાજપ સરકાર દેશની સુરક્ષા ખાતર ચાઈના સાથેના એમઓયુ રદ્દ કરે: ડૉ.મનીષ દોશી. ચાઇના ભારતના “મેપ(સુરક્ષા)” સાથે રમત રમે કેન્દ્ર સરકાર “એપ એપ” રમે પણ ખરેખર તો ચાઇનિઝ ચીજ ...
Read Moreattachment
Read MoreCMIE અહેવાલ મુજબ દેશમાં એપ્રિલથી જુલાઇ 2020માં 89 કરોડ ભારતીઓએ નોકરી ગુમાવી. 40 કરોડ હિન્દુસ્તાની ગરીબી રેખા નીચે ધકેલાઇ રહ્યાં છે : ડૉ. મનિષ દોશી દેશમાં 116 ખેડૂત, ખેતમજૂર અને 38 બેરોજગાર રોજ આત્મહત્યા કરવા મજબુર બન્યા : ડૉ. મનિષ ...
Read Moreકોરોના ને કારણે ગુજરાતમાં મૃત્યુનો વિસ્ફોટ રોકવાની નિષ્ફળતા છુપાવવા માટે ભાજપ સરકાર કોરોનાના મૃત્યુના સાચા આંકાડાઓ છુપાવી રહી છે.– અર્જુન મોઢવાડીયા કોરોના દર્દીઓના સ્મશાનમાં અંતિમવિધિના મહાનગરપાલિકાના આંકાડાઓએ પોલ ખોલી. અમદાવાદ, સુરત, રાજકોટ અને જામનગરમાં કોરોનાને કારણે મૃત્યુના સરકારી આંકડા કરતાં ...
Read More