કેન્દ્ર સરકાર દ્વારા તા. ૭-૦૪-૨૦૨૧ ના ED / MISC / 273 / 2020-3 થી તમામ રાજ્યોના ડ્રગ કન્ટ્રોલરને રેમડેસીવીર ઈન્જેક્શન ઉપલબ્ધ થાય અને કાળા બજારી અટકે તે માટે પત્ર લખ્યો છતાં ગુજરાત સરકારમાં ગંભીરતા જણાતી નથી. સમગ્ર દેશમાં જુદી જુદી સાત દવા કંપની રેમડેસવીર ઈન્જેક્શનનું ઉત્પાદન કરે છે, જેની કિંમત પણ અલગ અલગ છે. કોરોના મહામારી અને વધતા જતા ...
Read MoreAuthor Archives:
કોરોનાના કેસોમાં પ્રચંડ વધારો થઈ રહ્યો છે. ગુજરાતમાં કોરોના ટેસ્ટમાં લાઈનો લાગે છે, હોસ્પિટલોમાં જગ્યા નથી, એમ્બ્યુલન્સમાં ફોન કર્યા પછી આઠ-આઠ કલાક આવતી નથી. ઈન્જેક્શનોના કાળા બજાર થાય છે, ઓક્સીજન ન મળવાથી દર્દીઓના મોત થઈ રહ્યાં છે. આ વૈશ્વિક મહામારીમાં ...
Read Moreગુજરાતના ૧૫ જીલ્લાઓમાં HRCT મશીનો જ નથી , તમામ જીલ્લાઓ સુધી RT-PCR લેબની વ્યવસ્થા થઈ શકી નથી. ૭ કરોડની વસ્તી સામે ૭ હજાર ઓક્સિજન યુક્ત બેડ બનાવી શક્યા નથી. પંચાયત હસ્તકના આરોગ્ય કેન્દ્રમાં 5000 જેટલી અને મહાનગરપાલિકા હસ્તક આરોગ્ય કેન્દ્રમાં 2800 જેટલી પેરામેડિકલ સ્ટાફની જગ્યાઓ ભરતી ...
Read Moreગાંધીનગરમાં બેઠેલી ભાજપ સરકાર કાળાબજારીયાને રક્ષણ આપી રહી છેઃ મનિષ દોશી સમગ્ર રાજ્યમાં રેલી-રેલા-ઉત્સવો કરી કોરોના મહામારી રાજ્યના નાગરિકોને ભેટ આપનાર સુપર સ્પ્રેડર ભાજપાના પ્રદેશ અધ્યક્ષ હવે ઈન્જેક્શન વિતરણ કાર્યક્રમ કરી રહ્યાં છે. કોરોના મહામારીમાં કોરોના પોઝીટીવ દર્દીના સ્વજનો ચિંતા ...
Read Moreગુજરાત રાજ્યની હોસ્પિટલ્સ , મેડીકલ સ્ટોર્સ પર નથી ત્યારે પાંચ હજાર રેમડીસીવીર ઇન્જેક્શનનો જથ્થો ભાજપ કાર્યાલય પર કેવી રીતે આવ્યો ? જયરાજસિંહ શું કમલમ્ ફાર્માસ્યુટીકલ કંપની છે ? શું કમલમ્ રજીસ્ટર્ડ હોસ્પિટલ છે ? જો જવાબ ” ના ” હોય ...
Read MoreLetter to Chief Justice (1)
Read Moreગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિની એવી માંગણી છે કે, કોવીડ-૧૯ મહામારીના સંક્રમણમાં ઘટાડો થાય નહીં અને પરિસ્થિતિ કાબૂમાં આવે નહી ત્યા સુધી ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી મુલત્વી રાખવામાં આવે. પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો letter
Read Moreગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના આદરણીય પ્રમુખશ્રી અમિત ચાવડાની સુચના અનુસાર કોંગ્રેસ પક્ષ દ્વારા પ્રાદેશિક ચેનલ્સમાં ડિબેટમાં ભાગ લેવા પ્રતિનિધિશ્રીઓને મોકલવા અંગેનું સંકલન કરવા શ્રી હેમાંગ રાવલ (મોબાઈલ 9898233038)ની નિમણુક કરવામાં આવે પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો Press Note
Read MorePM – 05-04-2021 PM letter on 05-04-2021
Read Moreગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમિત ચાવડાએ પત્રકાર પરિષદને સંબોધન કરતાં જણાવ્યું હતું કે, સમગ્ર દેશમાં ભાજપની ખેડૂત વિરોધી નિતિઓના ભાગરૂપે ત્રણ કાળા કાયદાને કારણે દેશનો ખેતી, ખેડુત અને વ્યાપાર ખતમ થઈ જશે, દેશમાં ફરી કંપની રાજ આવશે. સંગ્રહખોરી – કાળાબજારી અને નફાખોરી ...
Read MoreSpeech Shri Amitbhai Chavda
Read Moreઆજરોજ અમદાવાદ જિલ્લા પંચાયત ખાતે યોજાયેલ પ્રથમ સામાન્ય સભામાં વિરમગામ મતવિસ્તારના વિરમગામ તાલુકાની શાહપુર જિલ્લા પંચાયત સીટ પરથી ચૂંટાઈ આવેલ શ્રીમતી પારૂબેન અંબારામભાઈ પઢારને અમદાવાદ જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે બિનહરીફ ચૂંટાવવા બદલ અભિનંદન આપતા વિરમગામના ધારાસભ્ય અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ...
Read More