શ્વિક મહામારી કોરોના વાયરસની સામે જંગ લડવા અનેક કોરના વોરિયર્સ મેદાનમાં ઉતર્યા છે. આ જ પ્રકારની જંગ લડવા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશના બહેરામપુરા, દુધવાળી ચાલીમાં રહેતા જયંતીભાઇ બાબુભાઇ પરમાર, સફાઈ કામદારની ફરજ દરમ્યાન કોરોના વાયરસનો ચેપ લાગતા દુ:ખદ અવસાન પામેલ છે. ...
Read MoreAuthor Archives:


કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ આજે અર્થતંત્ર અને સ્વાસ્થ્ય ક્ષેત્રના નિષ્ણાતોની સાથે વાતચીત કરી પોતાની શ્રૃંખલા શરૂ કરી છે. આ શ્રૃંખલાની અંતર્ગત તેઓ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના પૂર ગવર્નર રઘુરામ રાજન સાથે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ચર્ચા કરી. રાહુલે રાજનના જવાબથી પીએમ ...
Read More
Read More : https://epaper.navgujaratsamay.com/c/51478110
Read More
કોરોના લોકડાઉનને ભારતે ચતુરાઈપૂર્વક, ગણતરીપૂર્વક અને આયોજનબદ્ધ રીતે હટાવીને ઇકોનોમીને ખુલ્લી મૂકવી પડશે. ઇકોનોમીમાં લોકડાઉનને લાંબા સમય સુધી ચાલુ રાખી શકાય નહીં. લોકડાઉન બીજા તબક્કામાં લંબાવવું પડયું તેનો મતલબ એમ કે લોકડાઉનનો પહેલો તબક્કો સફળ રહ્યો નથી તેમ રિઝર્વ બેન્ક ...
Read More
કોરોના સંકટની વચ્ચે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ અર્થવ્યવસ્થા અને સ્વાસ્થ્ય ક્ષેત્રના નિષ્ણાંતોની સાથે ચર્ચા કરવાનું નક્કી કર્યું છે. જે અંતર્ગત તેમણે ભારતીય રિઝર્વ બેંકના ભૂતપૂર્વ ગવર્નર રાઘુરામ રાજન સાથે અર્થવ્યવસ્થા પર ચર્ચા કરી ગતી. આ દરમિયાન રઘુરામ રાજને જણાવ્યું કે, ...
Read More
સંસદમાં પૂછવામાં આવેલા પ્રશ્નનો ઉલ્લેખ કરતા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, હવે રીઝર્વ બેંક ઓફ ઇન્ડીયાએ નીરવ મોદી, મેહુલ ચોકસી સહીત ભાજપના મિત્રોના નામ બેંક ચોરોના લીસ્ટમાં દાખલ કરી દીધા છે. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને વયનાડના સાંસદ રાહુલ ગાંધીએ મોદી ...
Read More
https://gujarati.abplive.com/videos/news/politics-amit-chavda-urged-cm-rupani-for-free-ration-for-poor-people-510109
Read More
રાજ્યના વિવિધ જિલ્લામાં ફસાયેલા નાગરીકોને આરોગ્યની ચકાસણી કરી વતન જવા મંજૂરી આપવા વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ સીએમ વિજય રૂપાણીને પત્ર લખ્યો. જેમાં તેમણે જણાવ્યુ હતુ કે, સગર્ભા મહિલા, વૃધ્ધો અને નાના બાળકોને વતન સુધી પહોંચાડવા સરકાર દ્વારા વ્યવસ્થા કરવી જોઈએ. ...
Read More
રાજ્યમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે. કોરોનાને લઈને વધુ એક કોંગ્રેસના સભ્યનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ પણ ગઈ કાલે તેમનો કોરોના રિપોર્ટ કરાવ્યો હતો. કોંગ્રેસમાં કોરોનાને લઈને થતી મીટીંગોને પગલે ક્યાંક કોરોનાનું સંક્રમણ લાગ્યું તો ...
Read Moreપ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો Press Note
Read Moreપ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો Press Note
Read Moreગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રવક્તા અને અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના પૂર્વ સ્ટેન્ડીંગ કમીટીના ચેરમેનના નિધન અંગે ઘેરા શોકની લાગણી સાથે શોકાંજલી પાઠવતા અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના વરિષ્ઠ નેતા અને સાંસદ માન.શ્રી અહમદભાઈ પટેલે જણાવ્યું હતું કે, શ્રી બદરૂદ્દીન શેખ મહેનતુ ...
Read More