Author Archives: Ashvin Gohil

14 May
0

E- જનમિત્ર COVID-19 હેલ્પલાઈન : 14-05-2020

કોંગ્રેસનો હાથ સદાય આપની સાથ ‘ ના સૂત્ર સાથે જનતાને મદદરૂપ થવા લોન્ચ કરવામાં આવી વેબ એપ્લિકેશન E- જનમિત્ર COVID-19 હેલ્પલાઈન પ્રજાની સમસ્યાઓને ઉજાગર કરી સરકાર સમક્ષ રજૂ કરવા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા શરૂ કરવામાં આવી વેબ એપ્લિકેશન E- જનમિત્ર ...

Read More
11 May
0

ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી, ગુજરા પ્રદેશ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ શ્રી ભરતસિંહ સોલંકીએ ફેસબુક લાઈવ દ્વારા ચર્ચા : 11-05-2020

ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી, ગુજરા પ્રદેશ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ શ્રી ભરતસિંહ સોલંકીએ ફેસબુક લાઈવ દ્વારા ચર્ચા કરી હતી જેમાં તેમણે રાજ્યના મધ્યમવર્ગ, ગરીબવર્ગ, નાના અને મધ્યમ કક્ષાના ઉદ્યોગો (MSMEs) તથા વેપારીઓની, ગુજરાતના અર્થતંત્ર પર સરકારને સૂચન કરવા સાથે વર્તમાન અને આવનારા ...

Read More
amit-chavada
07 May
0

સરકારે શ્રમિકોને ભગવાન ભરોસે છોડી દીધાઃ અમિત ચાવડા

Read More : https://gujarati.abplive.com/videos/news/politics-amit-chavda-the-government-left-the-workers-in-gods-hands-511904?fbclid=IwAR2BlLj2kX9h8kmdPWSgAUVbZl9xJOr5B5htzIyKYwZNN0G8vcflPgDUT0U

Read More
Amit_Chavda A
07 May
0

कांग्रेस का आरोप, ‘नमस्ते ट्रंप’ की वजह से गुजरात में फैला कोरोना

कोरोना वायरस गुजरात में तेजी से फैल रहा है. यहां अब तक कोरोना संक्रमितों के 6 हजार से अधिक मामले आ चुके हैं. ऐसे में अब कोरोना वायरस को लेकर राज्य में राजनीति भी शुरू हो गई है. गुजरात कांग्रेस के अध्यक्ष अमित ...

Read More
Paresh Dhanani a
07 May
0

CM કહી દે કે તેઓ ગુજરાતીઓને વતન મફત નહી મોકલે, તો કોંગ્રેસ સરકારને ચૂકવશે તમામ ખર્ચ: પરેશ ધાનાણી

કોરોના બાદ ગુજરાતીઓને વતન વાપસી પર ગરમાયેલા રાજકારણમાં હવે પરેશ ધાનાણી એ પણ ઝંપલાવ્યું છે. રાજ્ય આરોગ્યમંત્રી કુમાર કાનાણીના કોંગ્રેસ બસ ડેપો પર આવીને ખર્ચો ચુકવે વાળા નિવેદન બાદ પરેશ ધાનાણી એ વળતો શાબ્દિક હુમલો કર્યો છે. કોંગ્રેસના વિધાનસભાના વિપક્ષી ...

Read More
07 May
0

શ્રી અમીત ચાવડાએ ફેસબુક લાઈવ દ્વારા પ્રેસ મિડિયા અને પ્રજાજનો સાથે ચર્ચા : 06-05-2020

સમગ્ર વિશ્વ અને ભારત દેશ કોરોના વાયરસનો સામનો કરી રહ્યો છે ત્યારે ગુજરાતમાં મોટી સંખ્યામાં કોરોના સંક્રમણ વધી રહ્યું છે, જેની પાછળ જવાબદાર કારણો વિશે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી અમીત ચાવડાએ ફેસબુક લાઈવ દ્વારા પ્રેસ મિડિયા અને પ્રજાજનો ...

Read More
Amit_Chavda
05 May
0

વતન જવા શ્રમિકો જિલ્લા કોંગ્રેસને સંપર્ક કરે : પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા

પરપ્રાંતિય શ્રમિકોની ગુજરાત કોંગ્રેસ મદદ કરશે. જેમાં ફોર્મ અને ભાડાની વ્યવસ્થા કોંગ્રેસ કરશે એમ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાે જણાવ્યુ છે. તથા શ્રમિકોને જિલ્લા કોંગ્રેસનો સંપર્ક કરવા કહ્યુ છે. Read More : http://www.sandeshnews.tv/city-news/ahmedabad/region-congress-president-amit-chavdas-appeal/?fbclid=IwAR2Qxi9vRGT56lihxAhpUJ6kuFh_VOyZWnyrHvIUwxNCYHHS4jkPjfv0DNY

Read More
Paresh Dhanani
05 May
0

ધાનાણીએ કહ્યું, ‘કોંગ્રેસે પરપ્રાંતીયોની ટિકિટ માટે કૉલ સેન્ટર શરૂ કર્યા’, શ્રમિકોએ ક્યાં ફોન કરવો તે ન જણાવ્યું

અમદાવાદ : રાજ્યમાંથી પરપ્રાંતિયોના વતન પરત જવા માટે વિશેષ ટ્રેન શરૂ કરવામાં આવી છે. આ ટ્રેનના મારફતે પરપ્રાંતીયોને ઘરે મોકલવામાં આવી રહ્યા છે. પરપ્રાંતીયો પાસેથી ટિકિટનું ભાડું વસૂલવામાં આવતું હોવાના મુદ્દે કોંગ્રેસે રાજકારણમાં ઝંપલાવ્યું છે. કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીએ રાષ્ટ્રવ્યાપી હિજરત ...

Read More
05 May
0

ધમણ-1 નામનું ઓક્સીજન સપ્લાય મશીનને વેન્ટીલેટરમાં ખપાવી દુનિયાભરમાં માર્કેટિંગ કર્યું – અમિત ચાવડા : 20-05-2020

ગુજરાતના મુખ્યમંત્રીશ્રીએ પોતાના વતનના મિત્રની કંપનીનું ધમણ-1 નામનું ઓક્સીજન સપ્લાય મશીનને વેન્ટીલેટરમાં ખપાવી દુનિયાભરમાં માર્કેટિંગ કર્યું – અમિત ચાવડા કોરોના મહામારીના સમયમાં ક્યારેય સિવિલ હોસ્પિટલમાં નહિ ફરકેલા મુખ્યમંત્રીશ્રી ધમણ-1નું લોન્ચિંગ કરવા પોતે ઉપસ્થિત રહ્યા અને ધૂમ-ધડાકા ભેર પ્રચાર પ્રસાર કર્યો ...

Read More
Sonia Gandhi
04 May
0

સોનિયા ગાંધીની જાહેરાત: મોદી સરકાર ન આપે તો કંઈ નહીં, તમામ મજૂરોની ટિકિટનો ખર્ચ કોંગ્રેસ ઉઠાવશે

કોરોનાની મહામારી વિરુદ્ધ ચાલી રહેલી લડાઈ માટે લાગૂ કરવામાં આવેલા લોકડાઉનના કારણે લાંબા સમયથી મજૂરો દેશમાં અલગ અલગ ભાગમાં ફસાયેલા હતા. જો કે, દેશમાં ત્રીજી વખત લોકડાઉન લંબાવામાં આવતા મજૂરોની હાલત વધારે કફોડી બની છે. ત્યારે આવા સમયે કેન્દ્રની મોદી ...

Read More
RG
03 May
0

આરોગ્ય સેતુ એપ પર રાહુલ ગાંધીએ ઉઠાવ્યા સવાલ, સિક્યોરિટી-પ્રાઇવેસી પર વ્યક્ત કરી ચિંતા

દેશમાં કોરોના વાયરસનો કહેર યથાવત છે. આ દરમિયાન મોદી સરકાર દ્વારા લોકોને આરોગ્ય સેતુ એપ્લિકેશનને મોબાઇલમાં ડાઉનલોડ કરવા સતત અપીલ કરવામાં આવી રહી છે. આ દરમિયાન કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ આરોગ્ય સેતુ એપ્લિકેશન પર સવાલો ઉઠાવ્યા છે. આરોગ્ય સેતુ એપ્લિકેશનને ...

Read More
RG SG
03 May
0

દેશમાં કોરોનાનાં દર્દીઓની સંખ્યા 38 હજારની નજીક, કૉંગ્રેસે મોદી સરકારને પુછ્યો તમતમતો પ્રશ્ન

દુનિયા કોરોના વાયરસ મહામારી સામે ઝઝુમી રહી છે. આ વાયરસથી મરનારાઓની સંખ્યા 2 લાખ 28 હજારથી વધારે થઈ ગઈ છે અને સંક્રમિતોની સંખ્યા 32 લાખની પાર છે. જો કે દુનિયાનાં બાકીનાં દેશોની સરખામણીમાં ભારતમાં આની અસર ઓછી જોવા મળી રહી ...

Read More