ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા સ્પીકઅપ ઇન્ડિયા અભિયાન હેઠળ ગુજરાતમાં કોંગ્રેસ પક્ષના આગેવાનો- પદાધિકારીઓ- કાર્યકરો દ્વારા તેમજ સામાન્ય જનતાને સાથે જોડીને લોકોની સમસ્યાઓને ઉજાગર કરી વાચા આપવામાં આવી. સ્પીક અપ અભિયાન હેઠળ ફેસબુક લાઈવના માધ્યમથી શ્રી અમીત ચાવડાએ જણાવ્યું હતું કે, ...
Read MoreAuthor Archives:

ગુજરાતમાં કોરોના વાયરસના કહેર વચ્ચે ‘ધમણ-1′ ને લઇને રાજ્યમાં કોંગ્રેસ અને સરકાર વચ્ચે આમને સામને જોવા મળી રહી છે. કોંગ્રેસ દ્વારા સતત ‘ધમણ-1′ ને લઇને સરકાર પર નિશાન તાકી રહી છે. જેને લઇને આજરોજ કોંગ્રેસના નેતાઓ અમદાવાદમાં આવેલી સિવિલ હોસ્પિટલની ...
Read More
Read More : https://www.youtube.com/watch?v=vDh9Ur4EtCo
Read Moreપ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો Press Note
Read More
કોરોનાની મહામારી વચ્ચે લોકડાઉનને કારણે ખેત પેદાશોનાં ભાવ રાતો રાત ગગડી રહ્યાં છે. ત્યારે દેશમાં કોરોનાની મહામારી વચ્ચે પણ ખેડૂતોને પારાવાર નુકશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે ખેડૂતોનાં સમર્થનમાં અને યોગ્ય ભાવની માંગ સાથે ગઇ કાલનાં સાંજનાં ગુજરાત કિસાન ...
Read Moreકોરોના મહામારીમાં લોકડાઉનના ૫૬ દિવસે ધમણ ૧ વેન્ટીલેટરની કાર્યક્ષમતા પર પ્રશ્નો ઉભા થયા છે ત્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમીત ચાવડાએ પ્રેસ કોન્ફરન્સને સંબોધન કરતા જણાવ્યું હતું કે, “કોરોના મહામારીના કપરા સમયમાં તમામ મોરચે નિષ્ફળ ભાજપ સરકાર ગુજરાતના લોકોની ...
Read More
અમદાવાદ સિવિલ હોસ્પિટલના ધમણ-1 મામલે ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ રાજ્ય સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, પુરતી ચકાસણી વગર સસ્તી પ્રસિદ્ધી માટે ખરીદેલ ધમણ-1 રાજ્યસરકારની ગુનાહિત બેદરકારી છે. મુખ્યમંત્રી દ્વારા ઉતાવડિયું પગલું લેવામાં આવ્યું છે. ...
Read More
ગુજરાત સરકારે લોકડાઉન 4ની ગાઈડલાઈનની જાહેરાત બાદ વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ સરકાર પર પ્રહાર કર્યાં હતા. પરેશ ધાનાણીએ સરકાર પર આક્ષેપ કરતાં કહ્યું તે, સરકાર કોરોનાને નાથવામાં નિષ્ફળ નીવડી છે. આ ઉપરાંત ધમણ વેન્ટિલેટરને લઈને પણ પરેશ ધાનાણીએ કહ્યું કે, ...
Read More
કૉંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ પ્રવાસી મજૂરો સાથે મુલાકાત કરી છે. કૉંગ્રેસ નેતાએ શનિવારનાં દિલ્હીનાં સુખદેવ વિહાર ફ્લાયઑવરની પાસે ઘર જવા માટે રસ્તા પર બેઠેલા મજૂરો સાથે મુલાકાત કરી. રાહુલ ગાંધીએ તેમની સાથે ફૂટપાથ પર બેસીને વાત કરી અને તેમની સમસ્યાઓ ...
Read More
લોકડાઉન વચ્ચે પગપાળા ઘર તરફ જઇ રહેલા પ્રવાસી મજૂરોને લઇને રાહુલ ગાંધી સતત કેન્દ્ર સરકાર પર નિશાન લગાવી રહ્યા છે. ત્યારે રાહુલ ગાંધી શનિવારે પ્રવાસી મજૂરોને મળવા પહોંચ્યા હતા. રાહુલ ગાંધી દિલ્હીના સુખદેવ વિહાર ફ્લાઇઓવર પાસે ફૂટપાથ પર બેસેલા મજૂરોને ...
Read More
હેલ્પલાઇન તરીકે કાર્ય કરતી એપ નાગરિકોને કોવીડ -19 અંગેની સમસ્યાનું સમાધાન કરશે અમદાવાદ :કોરોના માટે લોકોની મદદ કરવા માટે ગુજરાત કોંગ્રેસ દ્વારા એક મોબાઈલ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે. આ અંગે માહિતી આપતા કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ કનિદૈ લાકિઅ જણાવ્યું કે, ...
Read More
અમદાવાદ : કૉંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ પ્રેસ કૉન્ફરન્સ કરીને ગુજરાત સરકાર પર આરોપ મૂક્યો હતો કે સરકારના વિવિધ વિભાગો વચ્ચે સંકલનનો અભાવ જોવા મળી કનિદૈ લાકિઅ રહ્યો છે. લોકોની સમસ્યાનું જલદી નિવારણ આવે તે માટે વિભાગોમાં સક્રિયતાનો અભાવ છે. ...
Read More