Author Archives: Ashvin Gohil

11 Jun
0

કોંગ્રેસ પક્ષ દ્વારા પેટ્રોલ- ડીઝલના ભાવ વધારા સામે પ્રતિકાર ધરણા : 11-06-2021

આજરોજ સમગ્ર ગુજરાત અને દેશભરમાં કોંગ્રેસ પક્ષ દ્વારા પેટ્રોલ- ડીઝલના ભાવ વધારા સામે પ્રતિકાર ધરણા કરવામાં આવ્યા. આંતરરાષ્ટ્રીય બજારોમાં ક્રુડના ભાવ ઓછા હોવા છતાં ભારતમાં પેટ્રોલ- ડીઝલ મોંઘા મળી રહ્યા છે, વર્ષ ૨૦૧૪ પહેલા પેટ્રોલ- ડીઝલના ભાવો સામે કાગારોળ મચાવનારી ભાજપ ...

Read More
09 Jun
0

બહુંત હુઈ મહગાંઈ કી માર’ : 09-06-2021

જીડીપી(GDP) વધારવામાં અને આર્થીક મોરચે સદંતરનિષ્ફળ નીવડેલ કેન્દ્ર અને રાજયન ભાજપ સરકાર ગેસ – ડીઝલ – પેટ્રોલ (GDP) પરની સુનિયોજિત લુંટ બંધ કરીને રાજ્ય અને દેશની જનતાને રાહત આપે. કેન્દ્રની ભાજપસરકારે સાત વર્ષમાં પેટ્રોલ પર ૨૫૮ ટકા અને ડીઝલ પર ૮૨૦ ટકાનો એકસાઇઝ વધારો ઝીંકી નાગરીકોના ખિસ્સામાંથી ...

Read More
07 Jun
0

સરકારની નાકામી, ઈચ્છાશક્તિનો અભાવ અને કથળી ગયેલી આરોગ્ય સેવા : 07-06-2021

સરકારની નાકામી, ઈચ્છાશક્તિનો અભાવ અને કથળી ગયેલી આરોગ્ય સેવાને કારણે કોરોના મહામારીમાં મોટી સંખ્યામાં નાગરિકોએ જીવ ગુમાવ્યા છતાં સરકાર જે રીતે મૃત્યુના આંકડા છુપાવે તે શરમજનક છે. લોકશાહીના ચોથા સ્થંભ પત્રકારત્વના ઉચ્ચ સિધ્ધાંતો સાથે દિવ્ય ભાસ્કરે જે રીતે કોરોનાના મૃત્યુ આંકની હકિકતો ખુલ્લી પાડી ...

Read More
02 Jun
0

ધોરણ-૧૨ ની પરીક્ષા રદ કરવાના સરકારના નિર્ણય પર પ્રતિક્રિયા આપતા ડૉ. મનિષ દોશી : 02-06-2021

MD PRESSNOTE on 2-06-2021 (1)

Read More
02 Jun
0

માફીયાઓ દર વર્ષે કરોડો રુપિયાનુ નકલી બિયારણ ખેડુતોને પધરાવે છે. – મનહર પટેલ : 02-06-2021

રુપાણી સરકારમા ખેતીવાડી તંત્ર બેફામ, બીયારણ માફીયાઓ દર વર્ષે કરોડો રુપિયાનુ નકલી બિયારણ ખેડુતોને પધરાવે છે. – મનહર પટેલ બીટી કપાસનુ વાવેતર ૨૦૦૫ થી વધ્યુ ત્યારથી અલગ અલગ નામે અને લોભામણા શબ્દો મુકી સરકારની સાંઠ ગાંઠથી અનેક કંપનીઓ નકલી બિયારણનો ધંધો ...

Read More
29 May
0

ગુજરાત સરકાર RT-PCR ટેસ્ટ, સીટી સ્કેનના ભાવમાં ઘટાડો કરે – શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા: 29-05-2021

ગુજરાત સરકારRT-PCR ટેસ્ટ, સીટી સ્કેનના ભાવમાં ઘટાડો કરે – શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા ખાનગી હોસ્પિટલોમાં કોરોનાની પ્રત્યેક દર્દીને મફત સારવાર મળવી જોઈએ – શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા RT PCR ટેસ્ટનો ભાવ રાજસ્થાનમાં રૂ.350 અને ગુજરાતમાં રૂ.900, સીટી સ્કેનનો ભાવ રાજસ્થાનમાં રૂ.૧૭૦૦, ગુજરાતમાં રૂ.૩૦૦૦ ખાનગી દવાખાનાઓમાં કોરોનાની સારવારના રાજસ્થાનમાં ...

Read More
29 May
0

કોંગ્રેસ પક્ષના વરિષ્ઠ નેતા શ્રી અરવિંદભાઈ સંઘવીના નિધન અંગે શોકની લાગણી : 29-05-2021

ગુજરાતના પૂર્વ નાણાં, શિક્ષણ અને કાયદા મંત્રી અને કોંગ્રેસ પક્ષના વરિષ્ઠ નેતા શ્રી અરવિંદભાઈ સંઘવીના નિધન અંગે શોકની લાગણી વ્યક્ત કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમિત ચાવડા અને વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે, સ્વ. અરવિંદભાઈ ...

Read More
28 May
0

મંદી, મોંઘવારી, મહામારીમાં નાગરિકો પાસેથી કોરોનાની સારવાર માટે : 28-05-2021

મંદી, મોંઘવારી, મહામારીમાં નાગરિકો પાસેથી કોરોનાની સારવાર માટે જીવન બચાવવા માટે જરૂરી ઈન્જેક્સન, ઓક્સિજન, વેન્ટીલેટર સહિત પર વસૂલાતા ઉંચા જી.એસ.ટી. દરથી દેશના અને રાજ્યના નાગરિકોની હાલત અતિ વિકટ બની રહી છે ત્યારે વેક્સિન, રેમડેસીવીર અને ઓક્સીજન કંસન્ટ્રેટર્સ સહિતની માનવજીંદગી માટેની ...

Read More
24 May
0

સામાન્ય – મધ્યમવર્ગ દર્દીઓને મફત સારવારની માંગ કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા ડૉ. મનિષ દોશી

મંદી-મોંઘવારી-મહામારીમાં સપડાયેલા ગુજરાતમાં મ્યુકરમાઈક્રોસીસના સામાન્ય – મધ્યમવર્ગ દર્દીઓને મફત સારવારની માંગ કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં મ્યુકરમાઈક્રોસીસના સૌથી વધુ દર્દીઓ સરકારી આંકડા મુજબ ૨૨૮૧ અને હકીકતમાં ૧૦,૦૦૦ જેટલા દર્દીઓ બ્લેક ફંગસમાં ...

Read More
24 May
0

સામાન્ય – ગરીબ પરિવારને રાહત આપવાની માંગ કરતાં શ્રી દિપકભાઈ બાબરીયા : 24-05-2021

કોરોના મહામારી પણ એક કુદરતી આફત છે અને તે સંજોગોમાં ભૂકંપ / પૂર જેવા પ્રસંગોએ અસરગ્રસ્તોને જે રાહત આપવામાં આવે છે તે રીતે રાજ્યના તમામ કોરોનાથી અસરગ્રસ્ત કુટુંબ જેની મુખ્ય વ્યક્તિનું મૃત્યુ થયું હોય તો સામાન્ય – ગરીબ પરિવારને રાહત ...

Read More
23 May
0

મેડીકલ / ડેન્ટલ – પેરામેડીકલ અને ઈજનેરી / ફાર્મસી / વ્યવસાયિક અભ્યાસક્રમોના વિદ્યાર્થીઓને એક સત્ર ફી માફી આપવા બાબત. : 22-05-2021

મેડીકલ / ડેન્ટલ – પેરામેડીકલ અને ઈજનેરી / ફાર્મસી / વ્યવસાયિક અભ્યાસક્રમોના વિદ્યાર્થીઓને એક સત્ર ફી માફી આપવા બાબત. રેફ. : તા. ૧૪/૧૨/૨૦૨૦, તા. ૨૩-૧૨-૨૦૨૦, તા. ૨૬-૦૧-૨૦૨૧ના પત્ર ક્રમાંક થી રજુઆત અન્વયે. કોરોના વૈશ્વિક મહામારીમાં સૌથી વધુ કોઈ વ્યવસ્થા પર ...

Read More
21 May
0

શ્રી રાજીવ ગાંધીની પુણ્યતિથિએ રાજીવજીની પ્રતિમાને પુષ્પાજંલી : 21-05-2021

૨૧મી સદીના સ્વપ્નદ્રષ્ટા, ટેકનોલોજીના માધ્યમથી સામાન્ય માનવીના જીવનમાં બદલાવના જ્ઞાતા ભારતરત્ન પૂર્વ વડાપ્રધાનશ્રી રાજીવ ગાંધીની પુણ્યતિથિએ રાજીવજીની પ્રતિમાને પુષ્પાજંલી અર્પણ કર્યા બાદ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમીત ચાવડાએ જણાવ્યું હતું કે, ભારત દેશમાં ૧૮ વર્ષે યુવાનોને મતાધિકાર આપી યુવા ભારતના નિર્માણ ...

Read More