Author Archives: Ashvin Gohil

25 Sep
0

૨૦૦ વર્ષ ઉપરાંત શ્રમીકોના બલીદાનોથી અને મહાત્મા ગાંધીજીના માર્ગદર્શનથી… : 25-09-2020

૨૦૦ વર્ષ ઉપરાંત શ્રમીકોના બલીદાનોથી અને મહાત્મા ગાંધીજીના માર્ગદર્શનથી ભારતમાં ૧૯૨૦થી ૧૯૮૫ દરમ્યાન ૬૦ વર્ષમાં શ્રમીકોના હિતમાં જે તમામ શ્રમકાયદાઓનું નિર્માણ થઈ શક્યું હતું. તે તમામ શ્રમકાયદાઓમાં કોરોનાના સંજોગોનો દુરૂપયોગ કરીને મૂડીવાદીઓના હાથા બનીને ભારત સરકાર અને ગુજરાત સરકાર શ્રમીકોને ...

Read More
25 Sep
0

ભાજપ આશ્રિત વિવિધ માફીયા ગેંગોની વકરેલી ગુંડાગીરીની આકરી ઝાટકણી કાઢતા અર્જુનભાઈ મોઢવાડિયા : 25-09-2020

ગુજરાત અને ખાસ કરીને સૌરાષ્‍ટ્રના ઔદ્યોગિક શહેરો અને સાગર કિનારે ભાજપ આશ્રિત વિવિધ માફીયા ગેંગોની વકરેલી ગુંડાગીરીની આકરી ઝાટકણી કાઢતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ છેલ્‍લા પાંચ વર્ષથી જામનગર શહેરમાં ભાજપના રાજ્યાશ્રય અને ચોક્કસ પોલીસ અધિકારીઓ અને રાજનેતાઓની ...

Read More
બોલશે ખેડૂત, બોલશે ગુજરાત
25 Sep
0

બોલશે ખેડૂત, બોલશે ગુજરાત

Read More
24 Sep
0

સત્તાના અહંકારમાં મોદી સરકાર ખેતી અને રોજીરોટી છીનવી લઈ ખેતીને મુઠ્ઠીભર પુંજીપતીઓને હવાલે કરી રહી છે. : શ્રી રાજીવ સાતવ : 24-09-2020

સત્તાના અહંકારમાં મોદી સરકાર ખેતી અને રોજીરોટી છીનવી લઈ ખેતીને મુઠ્ઠીભર પુંજીપતીઓને હવાલે કરી રહી છે. : શ્રી રાજીવ સાતવ કેન્દ્રની મોદી સરકાર ત્રણ વિવિધ કૃષિ કાયદાઓ લાવીને ખેડુત, ખેતી અને હિન્દુસ્તાનને બરબાદ કરી રહી છે. : શ્રી રાજીવ સાતવ ...

Read More
20 Sep
0

ગુજરાતની ભાજપ સરકાર દેશની સુરક્ષા ખાતર ચાઈના સાથેના એમઓયુ રદ્દ કરે: ડૉ.મનીષ દોશી. : 20-09-2020

કરોડો રૂપિયાનાં કરારો-એમઓયુંની માત્ર જાહેરાતો, જમીન પર કોઈ કામગીરી નહિ ત્યારે ગુજરાતની ભાજપ સરકાર દેશની સુરક્ષા ખાતર ચાઈના સાથેના એમઓયુ રદ્દ કરે: ડૉ.મનીષ દોશી. ચાઇના ભારતના “મેપ(સુરક્ષા)” સાથે રમત રમે કેન્દ્ર સરકાર “એપ એપ” રમે પણ ખરેખર તો ચાઇનિઝ ચીજ ...

Read More
19 Sep
0

Shri Ahmed Patel (MP-RS)

attachment

Read More
19 Sep
0

ટાસ્કફોર્સની રચના કરવા શ્રી અહમદભાઈ પટેલની રાજ્યસભામાં માંગ : 19-09-2020

MD Press 19-9-2020

Read More
17 Sep
0

40 કરોડ હિન્દુસ્તાની ગરીબી રેખા નીચે ધકેલાઇ રહ્યાં છે : ડૉ. મનિષ દોશી : 17-09-2020

CMIE અહેવાલ મુજબ દેશમાં એપ્રિલથી જુલાઇ 2020માં 89 કરોડ ભારતીઓએ નોકરી ગુમાવી. 40 કરોડ હિન્દુસ્તાની ગરીબી રેખા નીચે ધકેલાઇ રહ્યાં છે : ડૉ. મનિષ દોશી દેશમાં 116 ખેડૂત, ખેતમજૂર અને 38 બેરોજગાર રોજ આત્મહત્યા કરવા મજબુર બન્યા : ડૉ. મનિષ ...

Read More
16 Sep
0

ભાજપ સરકાર કોરોનાના મૃત્યુના સાચા આંકાડાઓ છુપાવી રહી છે.– અર્જુન મોઢવાડીયા : 16-09-2020

કોરોના ને કારણે ગુજરાતમાં મૃત્યુનો વિસ્ફોટ રોકવાની નિષ્ફળતા છુપાવવા માટે ભાજપ સરકાર કોરોનાના મૃત્યુના સાચા આંકાડાઓ છુપાવી રહી છે.– અર્જુન મોઢવાડીયા કોરોના દર્દીઓના સ્મશાનમાં અંતિમવિધિના મહાનગરપાલિકાના આંકાડાઓએ પોલ ખોલી. અમદાવાદ, સુરત, રાજકોટ અને જામનગરમાં કોરોનાને કારણે મૃત્યુના સરકારી આંકડા કરતાં ...

Read More
ડાંગ જિલ્લા કોંગ્રેસ વિસ્તૃત કારોબારી બેઠક
09 Sep
0

ડાંગ જિલ્લા કોંગ્રેસ વિસ્તૃત કારોબારી બેઠક

Read More
અતિવૃષ્ટિથી અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લેતા અમીત ચાવડા
02 Sep
0

અતિવૃષ્ટિથી અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લેતા અમીત ચાવડા

Read More
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ખાતે અખિલ ભારતીય રાષ્ટ્રીય યુવક કોંગ્રેસ દ્વારા  ” रोज़गार दो ” અભિયાનની શરૂઆત
01 Sep
0

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ખાતે અખિલ ભારતીય રાષ્ટ્રીય યુવક કોંગ્રેસ દ્વારા ” रोज़गार दो ” અભિયાનની શરૂઆત

Read More