Author Archives: Ashvin Gohil

28 May
0

સ્પીક અપ અભિયાન હેઠળ ફેસબુક લાઈવના માધ્યમથી શ્રી અમીત ચાવડાએ જણાવ્યું હતું કે : 28-05-2020

ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા સ્પીકઅપ ઇન્ડિયા અભિયાન હેઠળ ગુજરાતમાં કોંગ્રેસ પક્ષના આગેવાનો- પદાધિકારીઓ- કાર્યકરો દ્વારા તેમજ સામાન્ય જનતાને સાથે જોડીને લોકોની સમસ્યાઓને ઉજાગર કરી વાચા આપવામાં આવી. સ્પીક અપ અભિયાન હેઠળ ફેસબુક લાઈવના માધ્યમથી શ્રી અમીત ચાવડાએ જણાવ્યું હતું કે, ...

Read More
6
27 May
0

‘ધમણ-1’ને લઈને સિવિલ સુપ્રિટેન્ડેન્ટને મળવા પહોંચ્યા ધાનાણી-અમિત ચાવડા

ગુજરાતમાં કોરોના વાયરસના કહેર વચ્ચે ‘ધમણ-1′ ને લઇને રાજ્યમાં કોંગ્રેસ અને સરકાર વચ્ચે આમને સામને જોવા મળી રહી છે. કોંગ્રેસ દ્વારા સતત ‘ધમણ-1′ ને લઇને સરકાર પર નિશાન તાકી રહી છે. જેને લઇને આજરોજ કોંગ્રેસના નેતાઓ અમદાવાદમાં આવેલી સિવિલ હોસ્પિટલની ...

Read More
1 (2)
27 May
0

પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા અને વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી સહિતનું પ્રતિનિધિમંડળ સિવિલ હોસ્પિટલમી મુલાકાતે

Read More : https://www.youtube.com/watch?v=vDh9Ur4EtCo

Read More
25 May
0

સરકારે ૪ મહિનામાં પીપીઈ કીટ, વેન્ટીલેટર, માસ્ક અને અન્ય સાધનો કેમ ના ખરીધ્યા ? : 25-05-2020

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો Press Note

Read More
Amit_Chavda
21 May
0

ખેડૂતોના ભાવ મુદ્દે લડતાં પાલ આંબલિયાને CMનાં ઇશારે પોલીસે ઢોર માર માર્યોઃ અમિત ચાવડા

કોરોનાની મહામારી વચ્ચે લોકડાઉનને કારણે ખેત પેદાશોનાં ભાવ રાતો રાત ગગડી રહ્યાં છે. ત્યારે દેશમાં કોરોનાની મહામારી વચ્ચે પણ ખેડૂતોને પારાવાર નુકશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે ખેડૂતોનાં સમર્થનમાં અને યોગ્ય ભાવની માંગ સાથે ગઇ કાલનાં સાંજનાં ગુજરાત કિસાન ...

Read More
19 May
0

કોરોના મહામારીમાં લોકડાઉનના ૫૬ દિવસે ધમણ ૧ વેન્ટીલેટરની કાર્યક્ષમતા પર પ્રશ્નો : 19-05-2020

કોરોના મહામારીમાં લોકડાઉનના ૫૬ દિવસે ધમણ ૧ વેન્ટીલેટરની કાર્યક્ષમતા પર પ્રશ્નો ઉભા થયા છે ત્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમીત ચાવડાએ પ્રેસ કોન્ફરન્સને સંબોધન કરતા જણાવ્યું હતું કે, “કોરોના મહામારીના કપરા સમયમાં તમામ મોરચે નિષ્ફળ ભાજપ સરકાર ગુજરાતના લોકોની ...

Read More
Amit_Chavda
19 May
0

ધમણ-1 મામલે અમિત ચાવડાના સરકાર પર પ્રહાર, કહ્યું- મુખ્યમંત્રીની આ ગુનાહિત બેદરકારી

અમદાવાદ સિવિલ હોસ્પિટલના ધમણ-1 મામલે ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ રાજ્ય સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, પુરતી ચકાસણી વગર સસ્તી પ્રસિદ્ધી માટે ખરીદેલ ધમણ-1 રાજ્યસરકારની ગુનાહિત બેદરકારી છે. મુખ્યમંત્રી દ્વારા ઉતાવડિયું પગલું લેવામાં આવ્યું છે. ...

Read More
Paresh Dhanani a
19 May
0

પરેશ ધાનાણીનાં સરકાર પર પ્રહાર, સરકારને ધમણ અને વેન્ટિલેટર વચ્ચેનો તફાવત નથી ખબર

ગુજરાત સરકારે લોકડાઉન 4ની ગાઈડલાઈનની જાહેરાત બાદ વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ સરકાર પર પ્રહાર કર્યાં હતા. પરેશ ધાનાણીએ સરકાર પર આક્ષેપ કરતાં કહ્યું તે, સરકાર કોરોનાને નાથવામાં નિષ્ફળ નીવડી છે. આ ઉપરાંત ધમણ વેન્ટિલેટરને લઈને પણ પરેશ ધાનાણીએ કહ્યું કે, ...

Read More
Rahul Gandhi 2
17 May
0

કોરોનાનાં કહેર વચ્ચે પણ રસ્તે ઉતર્યા રાહુલ ગાંધી, મજૂરોને આપ્યો ઘરે પહોંચાડવાનો ભરોસો

કૉંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ પ્રવાસી મજૂરો સાથે મુલાકાત કરી છે. કૉંગ્રેસ નેતાએ શનિવારનાં દિલ્હીનાં સુખદેવ વિહાર ફ્લાયઑવરની પાસે ઘર જવા માટે રસ્તા પર બેઠેલા મજૂરો સાથે મુલાકાત કરી. રાહુલ ગાંધીએ તેમની સાથે ફૂટપાથ પર બેસીને વાત કરી અને તેમની સમસ્યાઓ ...

Read More
Rahul Gandhi A
17 May
0

રાહુલ ગાંધી દિલ્હીમાં ફૂટપાથ પર બેસેલા મજૂરોને મળવા પહોંચ્યા, તેમની સ્થિતિ વિશે જાણકારી મેળવી

લોકડાઉન વચ્ચે પગપાળા ઘર તરફ જઇ રહેલા પ્રવાસી મજૂરોને લઇને રાહુલ ગાંધી સતત કેન્દ્ર સરકાર પર નિશાન લગાવી રહ્યા છે. ત્યારે રાહુલ ગાંધી શનિવારે પ્રવાસી મજૂરોને મળવા પહોંચ્યા હતા. રાહુલ ગાંધી દિલ્હીના સુખદેવ વિહાર ફ્લાઇઓવર પાસે ફૂટપાથ પર બેસેલા મજૂરોને ...

Read More
Untitled
15 May
0

કોરોનના કહેર વચ્ચે ગુજરાત કોંગ્રેસ દ્વારા જનમિત્ર મોબાઈલ એપ લોન્ચ

હેલ્પલાઇન તરીકે કાર્ય કરતી એપ નાગરિકોને કોવીડ -19 અંગેની સમસ્યાનું સમાધાન કરશે અમદાવાદ :કોરોના માટે લોકોની મદદ કરવા માટે ગુજરાત કોંગ્રેસ દ્વારા એક મોબાઈલ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે. આ અંગે માહિતી આપતા કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ કનિદૈ લાકિઅ જણાવ્યું કે, ...

Read More
Amit_Chavda A
15 May
0

સરકારના તમામ મોરચે નિષ્ફળ : વિવિધ વિભાગો વચ્ચે સંકલનનો અભાવ : અમિત ચાવડાનો આરોપ

અમદાવાદ : કૉંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ પ્રેસ કૉન્ફરન્સ કરીને ગુજરાત સરકાર પર આરોપ મૂક્યો હતો કે સરકારના વિવિધ વિભાગો વચ્ચે સંકલનનો અભાવ જોવા મળી કનિદૈ લાકિઅ રહ્યો છે. લોકોની સમસ્યાનું જલદી નિવારણ આવે તે માટે વિભાગોમાં સક્રિયતાનો અભાવ છે. ...

Read More