Author Archives: Ashvin Gohil

20 Jul
0

ભાજપના ૨૩ વર્ષના શાસનમાં ખાનગી વીજકંપનીઓને તગડો નફો અને સરકારી તિજોરીને કરોડો રૂપિયાનો ચૂનો. : 20-07-2020

કોલસાની ખરીદી સ્પર્ધાત્મક દરે કરવાનો અને ભાવમાં ઘટાડાનો લાભ લોકોને આપવાનો સરકારનો દાવો સપૂર્ણપણે ગેરમાર્ગે દોરનારો છે. પ્રજાનું હિત નહિ, ખાનગી વીજ કંપનીઓના હિતને વરેલા ઉર્જામંત્રીશ્રી અને ભાજપ સરકાર સરકારી કંપનીઓનું વીજ ઉત્પાદન ઘટાડીને ખાનગી કંપની પાસેથી ૯૦,૦૦૦ કરોડની જંગી ...

Read More
વડોદરા ખાતે ઘર મેળવવા આંદોલન કરી રહેલ રહીશોની મુલાકાત લેતા અમિત ચાવડા
19 Jul
0

વડોદરા ખાતે ઘર મેળવવા આંદોલન કરી રહેલ રહીશોની મુલાકાત લેતા અમિત ચાવડા

Read More
બોલશે વિદ્યાર્થી,  બોલશે ગુજરાત
10 Jul
0

બોલશે વિદ્યાર્થી, બોલશે ગુજરાત

Read More
09 Jul
0

મુખ્યમંત્રી કહે ‘મને ખબર નથી’, આરોગ્યમંત્રી કહે ‘હું પણ ઇન્જેક્શન શોધું છું’ ત્યારે જનતા ભગવાન ભરોસે – અમીત ચાવડા : 09-07-2020

મુખ્યમંત્રી કહે ‘મને ખબર નથી’, આરોગ્યમંત્રી કહે ‘હું પણ ઇન્જેક્શન શોધું છું’ ત્યારે જનતા ભગવાન ભરોસે – અમીત ચાવડા ગુજરાતમાં કાળા બજારીના કારણે લાઈફ સેવિંગ ઇન્જેક્શન સામાન્ય લોકો – COVID -19 ના દર્દીઓને મળી નથી રહ્યા – અમીત ચાવડા ગુજરાત ...

Read More
09 Jul
0

સરકારનો અણઘડ વહીવટ ફરીથી ખુલ્લો પડ્યો : અમિત ચાવડા : 09-07-2020

સરકારનો અણઘડ વહીવટ ફરીથી ખુલ્લો પડ્યો : અમિત ચાવડા અતિવૃષ્ટિના આયોજનમાં સરકાર સદંતર નિષ્ફળ : અમિત ચાવડા ગુજરાતની ભાજપ સરકારની પ્રજાહિત પ્રત્યેની ઘોર ઉદાસીનતાના વરવા નમૂનારૂપે જામનગર જિલ્લાના જોડિયા તાલુકામાં લખતર ગામ પાસે આવેલ ઉડ-૨ સિંચાઈ યોજનાના દરવાજા અચાનક ખોલી ...

Read More
09 Jul
0

રેમડેસિવર અને ટોસીલીઝુમેબ ઈન્જેક્શન માં કાળાબજાર રોકવા નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઈસીંગ ઓથોરિટી તાત્કાલીક પગલા ભરે. : 09-07-2020

રેમડેસિવર અને ટોસીલીઝુમેબ ઈન્જેક્શન માં કાળાબજાર રોકવા નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઈસીંગ ઓથોરિટી તાત્કાલીક પગલા ભરે. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની ગંભીરતાના અભાવે જીવનરક્ષક દવાઓના ભાવમાં મોટા પાયે કાળાબજાર – લૂટતંત્ર ચાલી રહ્યું છે. કોરાના મહામારીમાં માસ્ક, સેનેટાઈઝર, દવા, ઈન્જેક્શન સહિતમાં કાળાબજારીયા ...

Read More
07 Jul
0

ગુજરાત કોંગ્રેસ સોશિયલ મીડિયા પ્રેસનોટ : 07-07-2020

Press Note

Read More
02 Jul
0

ખેડુતોને ખેતી પાકના બમણા ભાવ આપવાના વડા પ્રધાનના વચનોને પુર્ણ કરવા માટે : 02-07-2020

ખેડુતોને ખેતી પાકના બમણા ભાવ આપવાના વડા પ્રધાનના વચનોને પુર્ણ કરવા માટે રાજ્ય સરકાર ખેતીવાડી ખાતામા અને રાજ્યની કૃષિ યુનિવર્સિટીઓમા અધિકારી/કર્મચારીઓની ખાલી જગ્યાઓમા રાજ્યના ખેતીવાડી સ્નાતક-ડિપ્લોમા બેરોજગાર યુવાનોની ભરતી કાર્ય કરવામાં આવે – મનહર પટેલ રાજ્યમા ચાર સરકારી એગ્રીકલ્ચરલ યુનિવર્સિટી,૧૪ ...

Read More
02 Jul
0

જે નહેરમાં ૫૦ ટકા કરતા વધુ ખેડૂતોએ પાણી માટેના માંગણા પત્રકો ભરેલા હશે તે : 02-07-2020

જે નહેરમાં ૫૦ ટકા કરતા વધુ ખેડૂતોએ પાણી માટેના માંગણા પત્રકો ભરેલા હશે તે કેનાલમાં જ પાણી આપવામાં આવશે. તેવા મનઘડત નિર્ણયથી હજારો ખેડૂતોને ખેતી માટે સિંચાઈનું પાણી મેળવવું મુશ્કેલ બનશે.  ગુજરાતમાં ચૂંટણીલક્ષી પ્રસિદ્ધિ માટે કરોડો રૂપિયાનું પાણી કરી નર્મદા ...

Read More
01 Jul
0

રાજ્યનાં કલાકારોને પ્રચાર પ્રસારના પ્રોગ્રામ આપી કોરોના વોરિયર બનાવો : કોંગ્રેસ : 01-07-2020

સરકારની વિવિધ યોજનાઓનો નાના મોટા કાર્યક્રમો દ્વારા પ્રચાર – પ્રસાર કરતાં કલાકારોને રોજગારલક્ષી આર્થિક સહાય કરવા અપીલ : ડૉ. હિમાંશુ પટેલ ગુજરાત સહિત સમગ્ર વિશ્વમાં કોરોના મહામારી બેફામ બનતાં ભયના ઓથાર હેઠળ જીવી રહેલી પ્રજા લોકડાઉન બાદ  આર્થિક બેહાલીમાં સપડાઈ ...

Read More
30 Jun
0

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા ‘સોશીયલ મીડીયા ડે’ ઉજવાયો. : 30-06-2020

વિશ્વમાં માહિતી અને પ્રસારણનો અત્યાર સુધી “ખાસ આદમી” પાસે રહેલો અધિકાર સોશીયલ મીડીયા થકી આમ આદમી પાસે આવી ગયો : અમિત ચાવડા સોશીયલ મીડીયાનો નકારાત્મક ઉપયોગ કરનારને કોંગ્રેસ કાર્યકર્તા હકારાત્મક ઉપયોગથી જવાબ આપે : રાજીવ સાતવ એક જમાનામાં કબુતરોના ગળે ...

Read More
સકારાત્મક સોશિયલ મીડિયા સૌને માટે
30 Jun
0

સકારાત્મક સોશિયલ મીડિયા સૌને માટે

Read More