દુનિયામાં કોરોના વાયરસની વેક્સિન શોધાય કે ના શોધાય, ભારતમાં ખેડૂતોએ ભાજપને કાઢવાની વેક્સિન જરૂરથી શોધી લીધી છે : અમીત ચાવડા ગુજરાત કોંગ્રેસ દ્વારા વિધાનસભા પેટા ચૂંટણીના પ્રચારનું વર્ચ્યુઅલ જનઆક્રોશ રેલી સાથે રણશિંગુ ફુંકવામાં આવ્યું : રાજીવ સાતવ ગુજરાતના યુવાનોની એક ...
Read MoreAuthor Archives:
https://www.youtube.com/watch?v=N4fL2jXRKFw
Read Moreખેડૂત ખેતીને નુકસાન કરતા કાળા કાયદા, મહિલાઓ ઉપર થતા અત્યાચાર, મોંઘુ શિક્ષણ, બેરોજગારી સહિત ભાજપની જનવિરોધી નીતિ સામે કોંગ્રેસપક્ષ દ્વારા ૯મી ઓક્ટોબર બપોરે ૧૨-૦૦ કલાકે ‘ગુજરાત જનઆક્રોશ રેલી’ : વર્ચ્યુઅલ રેલીમાં સમગ્ર રાજ્યના જીલ્લા – તાલુકા કક્ષાએથી મોટી સંખ્યામાં કાર્યકરો ...
Read More
https://www.youtube.com/watch?v=5yNwCL1WfK0
Read Moreખેડૂતો અને ખેતીને મૂડીપતિઓના હાથમાં ગીરવે રાખવાનું ભાજપ સરકારનું કાવત્રું. તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીના વડપણ હેઠળના વર્કિગગ્રુપ ઓન કન્ઝ્યુમર અફેર્સ અહેવાલમાં મોટો ખુલાસો. MSP અને એસેન્સીઅલ કોમોડીટી અંગે રાજ્યના મુખ્યમંત્રીશ્રી તરીકે એક અભિપ્રાય અને કેન્દ્રમાં વડાપ્રધાન તરીકે ...
Read Moreઉદ્યોગકારો, ટ્રેડર્સ અને રિટેલરોને પડતી હાલાકિયો અને કનડગત સામે લિખિત રજુઆત કરવા કોંગ્રેસ દ્વારા ‘‘હેલ્પડેસ્ક’’નું શુભારંભ કરવામાં આવ્યું. ગુજરાતના તથાકથીત નાથ, ગુજરાતને બનાયુ અનાથ. વ્યાપારની સમજણ તો ગુજરાતના ડી.એન.એ. માં છે પણ ભાજપે ગુજરાતીઓને પાયમાલ કર્યા. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ...
Read Moreભાજપ સરકાર ફી અંગે ખાનગી સંચાલકોની વકિલાત કરી રહી છે : ડૉ. મનિષ દોશી ૨૦ વર્ષ પહેલા શિક્ષણમાં ઉદ્યોગ વિષય ભણાવાતો હતો, ભાજપ સરકારે શિક્ષણને જ ઉદ્યોગ – વેપાર બનાવી દીધો છે : ડૉ. મનિષ દોશી 25 ટકા ફી માફી ...
Read Moreખેડૂતોના સમર્થનમાં અને કેન્દ્ર સરકારના કાળા કાયદાના વિરોધમાં ગાંધીનગર ખાતે ‘ન્યાયકૂચ’ માં મોટી સંખ્યામાં કોંગ્રેસપક્ષના કાર્યકરો, આગેવાનો અને ખેડૂત સંગઠનના પ્રતિનિધિઓ ઊમટી પડ્યા. ગાંધીનગર ખાતે યોજાયેલ ‘ન્યાયકૂચ’ માં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમિત ચાવડા, વિધાન સભા કોંગ્રેસપક્ષના નેતાશ્રી પરેશ ...
Read Moreએક સમયે ઔદ્યોગિક વિકાસમાં અગ્રેસર રહેતું ગુજરાત રાજ્ય રાજ્ય સરકારની અણઆવડત અને અમુક ચોક્કસ ઉદ્યોગોને મદદરૂપ બનવાની નીતિઓને કારણે છેલ્લા ક્રમે ધકેલાઈ રહ્યું હોવાનો આક્ષેપ કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવકત્તા ડો. મનિષ દોશીએ જણાવ્યું હતુ કે વર્લ્ડ બેંક ...
Read More‘અંતિમધામ’ હિન્દુ ધર્મની આસ્થા સાથે જોડાયેલ હોવા છતા ભાજપાએ હિન્દુ ધર્મની આસ્થા સાથે ચેડા કર્યા. : શ્રી અર્જુનભાઈ મોઢવાડીયા ભાજપાના ગતિશીલ ભ્રષ્ટાચારે ‘અંતિમધામ’ ને પણ ભરખી ગયો : શ્રી અર્જુનભાઈ મોઢવાડીયા. હોસ્પીટલો, શાળા, જાહેર સંપત્તિમાં ભ્રષ્ટાચાર આચરનાર ભાજપના જનપ્રતિનિધિઓ હવે ...
Read More