Author Archives: Ashvin Gohil

09 Oct
0

ગુજરાત કોંગ્રેસ દ્વારા વિધાનસભા પેટા ચૂંટણીના પ્રચારનું વર્ચ્યુઅલ જનઆક્રોશ રેલી સાથે રણશિંગુ ફુંકવામાં આવ્યું : રાજીવ સાતવ : 09-10-2020

દુનિયામાં કોરોના વાયરસની વેક્સિન શોધાય કે ના શોધાય, ભારતમાં ખેડૂતોએ ભાજપને કાઢવાની વેક્સિન જરૂરથી શોધી લીધી છે : અમીત ચાવડા ગુજરાત કોંગ્રેસ દ્વારા વિધાનસભા પેટા ચૂંટણીના પ્રચારનું વર્ચ્યુઅલ જનઆક્રોશ રેલી સાથે રણશિંગુ ફુંકવામાં આવ્યું : રાજીવ સાતવ ગુજરાતના યુવાનોની એક ...

Read More
“ગુજરાત જનઆક્રોશ” : વર્ચ્યુઅલ રેલી
09 Oct
0

“ગુજરાત જનઆક્રોશ” : વર્ચ્યુઅલ રેલી

https://www.youtube.com/watch?v=N4fL2jXRKFw

Read More
08 Oct
0

‘ગુજરાત જનઆક્રોશ રેલી’ : વર્ચ્યુઅલ રેલી : 08-10-2020

ખેડૂત ખેતીને નુકસાન કરતા કાળા કાયદા, મહિલાઓ ઉપર થતા અત્યાચાર, મોંઘુ શિક્ષણ, બેરોજગારી સહિત ભાજપની જનવિરોધી નીતિ સામે કોંગ્રેસપક્ષ દ્વારા ૯મી ઓક્ટોબર બપોરે ૧૨-૦૦ કલાકે ‘ગુજરાત જનઆક્રોશ રેલી’ : વર્ચ્યુઅલ રેલીમાં સમગ્ર રાજ્યના જીલ્લા – તાલુકા કક્ષાએથી મોટી સંખ્યામાં કાર્યકરો ...

Read More
“પ્રતિકાર યાત્રા”
07 Oct
0

“પ્રતિકાર યાત્રા”

https://www.youtube.com/watch?v=5yNwCL1WfK0

Read More
05 Oct
0

ખેડૂતો અને ખેતીને મૂડીપતિઓના હાથમાં ગીરવે રાખવાનું ભાજપ સરકારનું કાવત્રું : 05-10-2020

ખેડૂતો અને ખેતીને મૂડીપતિઓના હાથમાં ગીરવે રાખવાનું ભાજપ સરકારનું કાવત્રું. તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીના વડપણ હેઠળના વર્કિગગ્રુપ ઓન કન્ઝ્યુમર અફેર્સ અહેવાલમાં મોટો ખુલાસો. MSP અને એસેન્સીઅલ કોમોડીટી અંગે રાજ્યના મુખ્યમંત્રીશ્રી તરીકે એક અભિપ્રાય અને કેન્દ્રમાં વડાપ્રધાન તરીકે ...

Read More
03 Oct
0

વ્યાપારની સમજણ તો ગુજરાતના ડી.એન.એ. માં છે પણ ભાજપે ગુજરાતીઓને પાયમાલ કર્યા. : 03-10-2020

ઉદ્યોગકારો, ટ્રેડર્સ અને રિટેલરોને પડતી હાલાકિયો અને કનડગત સામે લિખિત રજુઆત કરવા કોંગ્રેસ દ્વારા ‘‘હેલ્પડેસ્ક’’નું શુભારંભ કરવામાં આવ્યું. ગુજરાતના તથાકથીત નાથ, ગુજરાતને બનાયુ અનાથ. વ્યાપારની સમજણ તો ગુજરાતના ડી.એન.એ. માં છે પણ ભાજપે ગુજરાતીઓને પાયમાલ કર્યા. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ...

Read More
સત્યાગ્રહ
02 Oct
0

સત્યાગ્રહ

https://www.youtube.com/watch?v=kNcEkYu23t0

Read More
30 Sep
0

ભાજપ સરકાર ફી અંગે ખાનગી સંચાલકોની વકિલાત કરી રહી છે : ડૉ. મનિષ દોશી 30-09-2020

ભાજપ સરકાર ફી અંગે ખાનગી સંચાલકોની વકિલાત કરી રહી છે : ડૉ. મનિષ દોશી ૨૦ વર્ષ પહેલા શિક્ષણમાં ઉદ્યોગ વિષય ભણાવાતો હતો, ભાજપ સરકારે શિક્ષણને જ ઉદ્યોગ – વેપાર બનાવી દીધો છે : ડૉ. મનિષ દોશી 25 ટકા ફી માફી ...

Read More
ખેડૂત વિરોધી ખરડાઓના વિરોધમાં ન્યાય કુચ
28 Sep
0

ખેડૂત વિરોધી ખરડાઓના વિરોધમાં ન્યાય કુચ

Read More
28 Sep
0

ખેડૂતોના સમર્થનમાં અને કેન્દ્ર સરકારના કાળા કાયદાના વિરોધમાં ગાંધીનગર ખાતે ‘ન્યાયકૂચ’ 28-09-2020

ખેડૂતોના સમર્થનમાં અને કેન્દ્ર સરકારના કાળા કાયદાના વિરોધમાં ગાંધીનગર ખાતે ‘ન્યાયકૂચ’ માં મોટી સંખ્યામાં કોંગ્રેસપક્ષના કાર્યકરો, આગેવાનો અને ખેડૂત સંગઠનના પ્રતિનિધિઓ ઊમટી પડ્યા. ગાંધીનગર ખાતે યોજાયેલ ‘ન્યાયકૂચ’ માં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમિત ચાવડા, વિધાન સભા કોંગ્રેસપક્ષના નેતાશ્રી પરેશ ...

Read More
26 Sep
0

એક સમયે ઔદ્યોગિક વિકાસમાં અગ્રેસર રહેતું ગુજરાત રાજ્ય રાજ્ય સરકારની અણઆવડત…: 26-09-2020

એક સમયે ઔદ્યોગિક વિકાસમાં અગ્રેસર રહેતું ગુજરાત રાજ્ય રાજ્ય સરકારની અણઆવડત અને અમુક ચોક્કસ ઉદ્યોગોને મદદરૂપ બનવાની નીતિઓને કારણે છેલ્લા ક્રમે ધકેલાઈ રહ્યું હોવાનો આક્ષેપ કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવકત્તા ડો. મનિષ દોશીએ જણાવ્યું હતુ કે વર્લ્ડ બેંક ...

Read More
26 Sep
0

અંતિમધામ’ હિન્દુ ધર્મની આસ્થા સાથે જોડાયેલ હોવા છતા ભાજપાએ હિન્દુ ધર્મની આસ્થા સાથે ચેડા કર્યા. : શ્રી અર્જુનભાઈ મોઢવાડીયા : 26-09-2020

‘અંતિમધામ’ હિન્દુ ધર્મની આસ્થા સાથે જોડાયેલ હોવા છતા ભાજપાએ હિન્દુ ધર્મની આસ્થા સાથે ચેડા કર્યા. : શ્રી અર્જુનભાઈ મોઢવાડીયા ભાજપાના ગતિશીલ ભ્રષ્ટાચારે ‘અંતિમધામ’ ને પણ ભરખી ગયો : શ્રી અર્જુનભાઈ મોઢવાડીયા. હોસ્પીટલો, શાળા, જાહેર સંપત્તિમાં ભ્રષ્ટાચાર આચરનાર ભાજપના જનપ્રતિનિધિઓ હવે ...

Read More