ભાજપની કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતો માટે જે કાળા કાયદા લાવવામાં આવ્યાં એના કારણે આવનારા સમયમાં દેશમાં કંપની રાજ આવવાનું, અંગ્રેજોના સમયમાં જેમ ઈસ્ટ ઈન્ડિયા કંપની આખા દેશના લોકોનું શોષણ કરતી હતી તે રીતે જ નવા સમયમાં ઉદ્યોગપતિઓ દ્વારા આખા દેશના ...
Read MoreAuthor Archives:
https://www.youtube.com/watch?v=XMDSG9svyy8
Read More
https://www.youtube.com/watch?v=BFxaNXmhxy0 https://www.youtube.com/watch?v=Y7B49OIfVbk https://www.youtube.com/watch?v=ZV3nf2LzlPA https://www.youtube.com/watch?v=2yXywbdrPVk https://www.youtube.com/watch?v=_n1PVRHeJh8
Read Moreકેન્દ્ર સરકારના કાળા કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂત સંગઠનોએ આપેલા ભારત બંધના એલાનને કોંગ્રેસપક્ષનું સમર્થન. ગુજરાત કોંગ્રેસના કાર્યકરો ૮મી ડિસેમ્બરના રોજ ચક્કાજામ કરશે. કેન્દ્રની મોદી સરકારે ખેડૂત-ખેતી અને હિન્દુસ્તાનને બરબાદ કરવા માટે બહુમતિના જોરે ત્રણ કૃષિ કાયદાના વિરોધમાં ગાંધીનગર ખાતે કોંગ્રેસપક્ષ ...
Read Moreઅખિલ ભારતીય કોંગ્રેસના ખજાનચી, રાજ્યસભાના સાંસદ સ્વ. અહમદભાઈ પટેલને શ્રધ્ધાંજલી કાર્યક્રમ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા સરદાર સ્મારક ભવન, શાહિબાગ, અમદાવાદ ખાતે આજરોજ યોજાયો હતો જેમાં એ.આઈ.સી.સી.ના ગુજરાત સંગઠન પ્રભારીશ્રી રાજીવ સાતવ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમિત ચાવડા, વિધાનસભા કોંગ્રેસપક્ષના નેતાશ્રી પરેશ ધાનાણી, ગુજરાત પ્રદેશ ...
Read Morehttps://www.youtube.com/watch?v=sYkPeb6ZpOw
Read Moreગુજરાતમાં છેલ્લા ઘણા વર્ષોથી સરકારી અને ગ્રાન્ટેડ શૈક્ષણિક સંસ્થાઓને બંધ કરવાની રાજ્ય સરકાર નિતી રીતી હોય તે રીતે એક પછી એક પગલા ભરી રહી છે. સરકારી અને ગ્રાન્ટેડ શૈક્ષણિક સંસ્થાઓમાં શિક્ષકોની નિમણૂંકોમાં અતી વિલંબ કરવામાં આવે છે. સાથોસાથ ગ્રાન્ટેડ સંસ્થાઓના ...
Read Moreત્રણ મહિનામાં હોસ્પીટલોમાં આગના સાત બનાવોમાં ૧૩ દર્દીઓએ જીવ ગુમાવ્યા. દરેક દુર્ઘટના પછી સરકાર દ્વારા તપાસના આદેશ ફક્ત કાગળ ઉપર, એકપણ ઘટનાનો અહેવાલ હજુસુધી જાહેર થયો નથી. રાજકોટની ઉદય શીવાનંદ હોસ્પીટલને ભાડે લઈને કોવીડ સેન્ટર ચલાવનાર સંચાલકો ભાજપા સરકારના સાથીદારો છે ...
Read More
https://www.youtube.com/watch?v=8bRUKEgcSdM
Read Morehttps://www.youtube.com/watch?v=Q6fsNPupKLE
Read Moreએ.આઈ.સી.સી.ના ખજાનચી, વરિષ્ઠ નેતા, સાંસદશ્રી અહમદભાઈ પટેલના નિધન અંગે ઘેરાશોકની લાગણી વ્યક્ત કરતા એ.આઈ.સી.સી.ના અધ્યક્ષા માનનીય શ્રીમતિ સોનિયા ગાંધીએ જણાવ્યું હતું કે, કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને રાજ્યસભાના સંસદસભ્યશ્રી અહમદભાઈ પટેલના જવાથી મેં એક એવા સહયોગીને ગુમાવ્યા છે, જેમનું પુરુ જીવન ...
Read More