વૈશ્વિક મહામારી કોરોનાનાં કપરા સમયમાં આરોગ્ય વ્યવસ્થા સુનિશ્ચિત થાય અને તમામ લોકોને યોગ્ય સુવિધા મળવી જરૂરી છે. મંદી, મોંઘવારી અને બેરોજગારીના કારણે ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારો ખુબજ આર્થિક, માનસિક અને શારીરિક તકલીફો વેઠી રહ્યા છે અને આવી કટોકટીની સ્થિતિ વચ્ચે ...
Read MoreAuthor Archives:
કોરોના મહામારીમાંથી લોકોના જીવ બચાવવા માટે તાત્કાલિક ઑક્સીજન, બેડ, વેન્ટીલેટર, ટેસ્ટીંગ કીટ, ઈંજેકશન, વેક્સીનેશનની વ્યવસ્થા કરવાની માંગ સાથે કોંગ્રેસ દ્વારા સમગ્ર ગુજરાતમાં ધરણાં-પ્રદર્શન પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા સહિત સમગ્ર ગુજરાતમાં આગેવાનો – કાર્યકર્તાઓની અટકાયત. ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોરોનાની પરિસ્થિતિ ...
Read Moreગુજરાતમાં કોરોનાની બેકાબુ પરિસ્થિતિમાં લોકોના જીવ બચાવવા માટે સરકાર તાત્કાલિક ધોરણે હોસ્પિટલમાં બેડ, ઓક્સિજન, ઇન્જેક્શન, વેન્ટિલેટર, સ્ટાફ ઉપલબ્ધ કરાવે, ટેસ્ટિંગ માટે ની કીટ અને લેબોરેટરી વધારો, મેડિકલ અને પેરા મેડિકલ સ્ટાફની કાયમી ભરતી કરો, એમ્બ્યુલન્સ વધારો, ગરીબ જરૂરિયાત મંદ લોકોને ...
Read Moreપશ્ચિમ બંગાળની ચૂંટણીઓ પછી જે રીતે હિંસા થઇ રહી છે એ સદંતર ખોટું છે.. હિંસાને ક્યારેય વ્યાજબી ઠરાવી શકાય નહીં.. લોકશાહીમાં હાર અને જીત તો એની સુંદરતા છે..પરંતુ જીત થઇ હોય તો છકી જવાનું હોતું નથી અને હાર થાય તો ...
Read Moreખેડૂતોને પાક ધિરાણ ભરવાની મુદ્દત રાષ્ટ્રિય બેંકોમાં પણ વધારવા કોંગ્રેસની માંગ. કોરોના મહામારીનાં કપરાં કાળમાં ૩૦ જુનના બદલે ૩૦ ડિસેમ્બર સુધી ધિરાણ ભરવાની મુદ્દત વધારી આપવી જોઈએ : ડૉ. હિમાંશુ પટેલ ગુજરાત રાજ્યમાં કોરોના કહેરના કારણે ભારે કફોડી હાલતમાં મુકાયેલા ...
Read Moreપૂર્વ કેન્દ્રીય મંત્રી અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ શ્રી ભરતસિંહ સોલંકી અમદાવાદ સિવિલ હોસ્પીટલની મુલાકાતે આજરોજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ અને કેન્દ્રીય મંત્રીશ્રી ભરતસિંહ સોલંકીની અધ્યક્ષતામાં એક ડેલીગેશન સિવિલ હોસ્પીટલના સુપ્રિટેન્ડેન્ટની રૂબરૂ મુલાકાતે ગયેલ જેમાં કોરોના ...
Read Moreહાલમાં કોરોનાનું સંક્રમણનું છેવાડાના ગામડાઓ સુધી પ્રસરી રહ્યું છે, રાજ્યના કોઈ ગામોમાં કોરોનાના કેસો ન હોઈ તેવું રહ્યું નથી. ગ્રામ્ય કક્ષાએ વધતા કેસોને અટકાવવા નક્કર પગલાંઓ લેવામાં નહીં આવે તો મોટી માનવ જીંદગીઓને કોરોના છીનવી જવાની દહેશત છે રાજ્યના અમદાવાદ, ...
Read Moreગુજરાતમાં ઓક્સિજનની અછત માટે ડ્રગ્સ અને ફ્રુડ વિભાગ જવાબદારઃ ડી.સી.જી.એ. એ ૧૨ મહિના પહેલા જાણ કરી છતાં રાજ્ય સરકાર ઉંઘતી રહી. ઓક્સિજન ના અભાવે દર્દીઓના મોત માટે જવાબદાર તંત્ર સામે ગુન્હાહિત બેદરકારીની ફરિયાદ દાખલ કરો. ગુજરાતમાં કોરોનાના સંક્રમણના હવે ગંભીર ...
Read MoreCONTACT DETAILS OF PLASMA CO-ORDINATOR1 PRESSNOTE ON 24-4-2021
Read Moreકેન્દ્ર સરકાર દ્વારા તા. ૭-૦૪-૨૦૨૧ ના ED / MISC / 273 / 2020-3 થી તમામ રાજ્યોના ડ્રગ કન્ટ્રોલરને રેમડેસીવીર ઈન્જેક્શન ઉપલબ્ધ થાય અને કાળા બજારી અટકે તે માટે પત્ર લખ્યો છતાં ગુજરાત સરકારમાં ગંભીરતા જણાતી નથી. સમગ્ર દેશમાં જુદી જુદી સાત દવા કંપની રેમડેસવીર ઈન્જેક્શનનું ઉત્પાદન કરે છે, જેની કિંમત પણ અલગ અલગ છે. કોરોના મહામારી અને વધતા જતા ...
Read Moreકોરોનાના કેસોમાં પ્રચંડ વધારો થઈ રહ્યો છે. ગુજરાતમાં કોરોના ટેસ્ટમાં લાઈનો લાગે છે, હોસ્પિટલોમાં જગ્યા નથી, એમ્બ્યુલન્સમાં ફોન કર્યા પછી આઠ-આઠ કલાક આવતી નથી. ઈન્જેક્શનોના કાળા બજાર થાય છે, ઓક્સીજન ન મળવાથી દર્દીઓના મોત થઈ રહ્યાં છે. આ વૈશ્વિક મહામારીમાં ...
Read Moreગુજરાતના ૧૫ જીલ્લાઓમાં HRCT મશીનો જ નથી , તમામ જીલ્લાઓ સુધી RT-PCR લેબની વ્યવસ્થા થઈ શકી નથી. ૭ કરોડની વસ્તી સામે ૭ હજાર ઓક્સિજન યુક્ત બેડ બનાવી શક્યા નથી. પંચાયત હસ્તકના આરોગ્ય કેન્દ્રમાં 5000 જેટલી અને મહાનગરપાલિકા હસ્તક આરોગ્ય કેન્દ્રમાં 2800 જેટલી પેરામેડિકલ સ્ટાફની જગ્યાઓ ભરતી ...
Read More