Author Archives: Ashvin Gohil

નવનિયુક્ત નેતા શ્રી સુખરામ રાઠવાનો પદગ્રહણ સમારોહ
14 Dec
0

નવનિયુક્ત નેતા શ્રી સુખરામ રાઠવાનો પદગ્રહણ સમારોહ

ગાંધીનગર ખાતે વિધાનસભા કોંગ્રેસ પક્ષના નવનિયુક્ત નેતા શ્રી સુખરામ રાઠવાના પદગ્રહણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પદગ્રહણ સમારોહમાં વરિષ્ઠ આગેવાનો તેમજ મોટી સંખ્યામાં કાર્યકર – મિત્રો – ભાઈઓ – બહેનો સાથે જોડાયા હતા https://www.youtube.com/watch?v=_xAH1mu4I_A https://www.youtube.com/watch?v=wc5HbghLqkI

Read More
13 Dec
0

ગુજરાતમાં સંશોધન કરતા પી.એચ.ડી. સ્કોલરો – ફેલોશીપ મેળવનાર : 13-12-2021

ગુજરાતમાં સંશોધન કરતા પી.એચ.ડી. સ્કોલરો – ફેલોશીપ મેળવનાર સંશોધનકર્તાઓ માટે આપવામાં આવતી શોધ ફેલોશીપની સમયમર્યાદા વધારવા અંગે રાજ્યના મુખ્યમંત્રીશ્રી અને શિક્ષણમંત્રીશ્રીને પત્ર લખી માંગ કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્યમાં ઉચ્ચ સંશોધન ...

Read More
“મોંઘવારી હટાવો રેલી”
12 Dec
0

“મોંઘવારી હટાવો રેલી”

કૉંગ્રેસ અધ્યક્ષા આદરણીય શ્રીમતી સોનિયા ગાંધી અને શ્રી રાહુલ ગાંધીની ઉપસ્થિતિમાં જયપુર ખાતે આયોજિત મોંઘવારી, બેરોજગારીના વિરોધમાં “મોંઘવારી હટાવો રેલી” https://www.youtube.com/watch?v=WxVicBrogDY

Read More
06 Dec
0

નવનિયુક્ત પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષશ્રી જગદીશ ઠાકોર ‘‘પદગ્રહણ સમારોહ’’ : 06-12-2021

સમગ્ર રાજ્યમાંથી મોટી સંખ્યામાં પધારેલ સર્વ સમાજના હજારો કાર્યકરો જોમ-જુસ્સા સાથે નવનિયુક્ત પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષશ્રી જગદીશ ઠાકોર, વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી સુખરામભાઈ રાઠવાના ‘‘પદગ્રહણ સમારોહ’’માં ઉમટી પડ્યા રાજીવ ગાંધી ભવન ખાતે સમગ્ર રાજ્યમાંથી મોટી સંખ્યામાં પધારેલ સર્વ સમાજના હજારો ...

Read More
નવનિયુક્ત પ્રદેશ પ્રમુખશ્રી જગદીશ ઠાકોરનો પદગ્રહણ સમારંભ
06 Dec
0

નવનિયુક્ત પ્રદેશ પ્રમુખશ્રી જગદીશ ઠાકોરનો પદગ્રહણ સમારંભ

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ખાતે ખાતે નવનિયુક્ત પ્રદેશ પ્રમુખશ્રી જગદીશ ઠાકોરના પદગ્રહણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પદગ્રહણ સમારોહમાં વરિષ્ઠ આગેવાનો તેમજ મોટી સંખ્યામાં કાર્યકર – મિત્રો – ભાઈઓ – બહેનો સાથે જોડાયા હતા https://www.youtube.com/watch?v=1KhhVeQyhF4

Read More
03 Dec
0

PCC Gujarat : 03-12-2021

PCC Gujarat Bio Data of Jagdish Thakor

Read More
30 Nov
0

જન જાગરણ અભિયાન અંતર્ગત પદયાત્રામાં પ્રદેશ પ્રમુખ શ્રી અમિત ચાવડા : 30-11-2021

અમદાવાદમાં મોંઘવારી સામે તથા સરકારનાં નિષ્ફળ શાસનને ઉજાગર કરવા જન જાગરણ અભિયાન અંતર્ગત પદયાત્રામાં પ્રદેશ પ્રમુખ શ્રી અમિત ચાવડાની આગેવાનીમાં મોટી સખ્યામાં કાર્યકરો જોડાયા કોંગ્રેસ પક્ષ દ્વારા વધતી જતી મોંઘવવારી અને સરકારનાં નિષ્ફળ શાસનને ઉજાગર કરવા ‘‘જન જાગરણ અભિયાન’’ અંતર્ગત અમદાવાદમાં કાલુપુર ...

Read More
30 Nov
0

ગુજરાતની વલસાડ જિલ્લાની વાપી નગરપાલિકાની ચૂંટણીના પરિણામ : 30-11-2021

ગુજરાતની વલસાડ જિલ્લાની વાપી નગરપાલિકાની ચૂંટણીના પરિણામ અંગે પ્રતિક્રિયા આપતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, વાપી નગરપાલિકામાં ભાજપે ધનબળ, બાહુબળ, સરકારી મશીનરી અને સમગ્ર દક્ષિણ ગુજરાતના મંત્રીમંડળના નેતાશ્રીઓને ઉતારી દીધા. સાથોસાથ, ભાજપની ‘‘બી’’ ટીમ ‘‘આપ’’ ને પણ મતના વિભાજન માટે સતત પ્રોત્સાહન ...

Read More
24 Nov
0

શ્રી રાહુલ ગાંધીએ વિડિયો પોસ્ટ કરી કોરોના પિડિતો ને વાચા આપવાનો પ્રયત્ન કર્યો : 24-11-2021

મોત માટે કોરોના નહી, ભાજપ સરકારનો અણઘડ વહિવટ અને ભ્રષ્ટ નીતિ જવાબદાર, લોકો ને સારવારને બદલે મોત મળ્યા. શ્રી રાહુલ ગાંધીએ વિડિયો પોસ્ટ કરી કોરોના પિડિતો ને વાચા આપવાનો પ્રયત્ન કર્યો સરકાર પાસે મોઘા વિમાન અને તાયફા કરવાના રૂપિયા છે ...

Read More
20 Nov
0

હાર્યું અભિમાન – જીત્યું સ્વાભિમાન : 20-11-2021

લાખો ખેડૂતોના સંઘર્ષ, ખેડૂત સંગઠનોની તાકાત અને કોંગ્રેસ પક્ષના સત્યાગ્રહના સહિયારા પ્રયત્નોના પરિણામ સ્વરૂપે કિસાન વિરોધી ત્રણ કાળા કૃષિ કાયદા હટાવવા મજબુર થઈ કેન્દ્રની મોદી સરકાર – નિર્દયી સરકારને આખરે ઝુકવું પડ્યું છે. આ જીત લાખો ખેડૂતોની છે, ખેડૂતોની લડતની ...

Read More
19 Nov
0

ખેડૂત, ખેતી વિરોધી ભાજપાની સરમુખત્યારશાહી અને અહંકારની હાર થઈ : ડૉ. રઘુ શર્મા : 19-11-2021

ત્રણ કાળા કૃષિ કાયદા ઘડીને દેશના ૬૨ કરોડ અન્નદાતાઓને મુઠ્ઠીભર મૂડીપતિઓના હાથમાં ગિરવે મૂકીને દેશમાં હરિત ક્રાંતિને ખતમ કરવાનું ઘૃણાસ્પદ ષડયંત્ર કેન્દ્રની મોદી સરકારે રચ્યું હતું: ડૉ. રઘુ શર્મા ખેડૂત, ખેતી વિરોધી ભાજપાની સરમુખત્યારશાહી અને અહંકારની હાર થઈ અને ખેડૂતો અને હિંદુસ્તાનની ...

Read More
18 Nov
0

કોરોનાકાળ – લોકડાઉનમાં સરકારી અનાજ – ઘઉં, ચોખા, ખાંડ સગેવગે કરવાના રાજ્ય વ્યાપી કૌભાંડ : 18-11-2021

લોકડાઉન – કોરોનાકાળમાં સરકારી અનાજ સગેવગે કરવાના રાજ્યવ્યાપી કૌભાંડમાં ફક્ત સુરત શહેરમાંથી ૬૨,૦૦૦ જેટલી ફેક યુઝર આઈડી મારફત વ્યાજબી ભાવના ૧૦૦ કરોડ રૂપિયાનું અનાજ ચાઉં થઈ ગયું. ગરીબોના હક્કના અનાજને છીનવીને અનાજ માફિયા – કાળાબજારીયા – સંગ્રહખોરો પર ભાજપ સરકાર ...

Read More