Author Archives: Ashvin Gohil

05 Oct
0

ખેડૂતો અને ખેતીને મૂડીપતિઓના હાથમાં ગીરવે રાખવાનું ભાજપ સરકારનું કાવત્રું : 05-10-2020

ખેડૂતો અને ખેતીને મૂડીપતિઓના હાથમાં ગીરવે રાખવાનું ભાજપ સરકારનું કાવત્રું. તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીના વડપણ હેઠળના વર્કિગગ્રુપ ઓન કન્ઝ્યુમર અફેર્સ અહેવાલમાં મોટો ખુલાસો. MSP અને એસેન્સીઅલ કોમોડીટી અંગે રાજ્યના મુખ્યમંત્રીશ્રી તરીકે એક અભિપ્રાય અને કેન્દ્રમાં વડાપ્રધાન તરીકે ...

Read More
03 Oct
0

વ્યાપારની સમજણ તો ગુજરાતના ડી.એન.એ. માં છે પણ ભાજપે ગુજરાતીઓને પાયમાલ કર્યા. : 03-10-2020

ઉદ્યોગકારો, ટ્રેડર્સ અને રિટેલરોને પડતી હાલાકિયો અને કનડગત સામે લિખિત રજુઆત કરવા કોંગ્રેસ દ્વારા ‘‘હેલ્પડેસ્ક’’નું શુભારંભ કરવામાં આવ્યું. ગુજરાતના તથાકથીત નાથ, ગુજરાતને બનાયુ અનાથ. વ્યાપારની સમજણ તો ગુજરાતના ડી.એન.એ. માં છે પણ ભાજપે ગુજરાતીઓને પાયમાલ કર્યા. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ...

Read More
સત્યાગ્રહ
02 Oct
0

સત્યાગ્રહ

https://www.youtube.com/watch?v=kNcEkYu23t0

Read More
30 Sep
0

ભાજપ સરકાર ફી અંગે ખાનગી સંચાલકોની વકિલાત કરી રહી છે : ડૉ. મનિષ દોશી 30-09-2020

ભાજપ સરકાર ફી અંગે ખાનગી સંચાલકોની વકિલાત કરી રહી છે : ડૉ. મનિષ દોશી ૨૦ વર્ષ પહેલા શિક્ષણમાં ઉદ્યોગ વિષય ભણાવાતો હતો, ભાજપ સરકારે શિક્ષણને જ ઉદ્યોગ – વેપાર બનાવી દીધો છે : ડૉ. મનિષ દોશી 25 ટકા ફી માફી ...

Read More
ખેડૂત વિરોધી ખરડાઓના વિરોધમાં ન્યાય કુચ
28 Sep
0

ખેડૂત વિરોધી ખરડાઓના વિરોધમાં ન્યાય કુચ

Read More
28 Sep
0

ખેડૂતોના સમર્થનમાં અને કેન્દ્ર સરકારના કાળા કાયદાના વિરોધમાં ગાંધીનગર ખાતે ‘ન્યાયકૂચ’ 28-09-2020

ખેડૂતોના સમર્થનમાં અને કેન્દ્ર સરકારના કાળા કાયદાના વિરોધમાં ગાંધીનગર ખાતે ‘ન્યાયકૂચ’ માં મોટી સંખ્યામાં કોંગ્રેસપક્ષના કાર્યકરો, આગેવાનો અને ખેડૂત સંગઠનના પ્રતિનિધિઓ ઊમટી પડ્યા. ગાંધીનગર ખાતે યોજાયેલ ‘ન્યાયકૂચ’ માં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમિત ચાવડા, વિધાન સભા કોંગ્રેસપક્ષના નેતાશ્રી પરેશ ...

Read More
26 Sep
0

એક સમયે ઔદ્યોગિક વિકાસમાં અગ્રેસર રહેતું ગુજરાત રાજ્ય રાજ્ય સરકારની અણઆવડત…: 26-09-2020

એક સમયે ઔદ્યોગિક વિકાસમાં અગ્રેસર રહેતું ગુજરાત રાજ્ય રાજ્ય સરકારની અણઆવડત અને અમુક ચોક્કસ ઉદ્યોગોને મદદરૂપ બનવાની નીતિઓને કારણે છેલ્લા ક્રમે ધકેલાઈ રહ્યું હોવાનો આક્ષેપ કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવકત્તા ડો. મનિષ દોશીએ જણાવ્યું હતુ કે વર્લ્ડ બેંક ...

Read More
26 Sep
0

અંતિમધામ’ હિન્દુ ધર્મની આસ્થા સાથે જોડાયેલ હોવા છતા ભાજપાએ હિન્દુ ધર્મની આસ્થા સાથે ચેડા કર્યા. : શ્રી અર્જુનભાઈ મોઢવાડીયા : 26-09-2020

‘અંતિમધામ’ હિન્દુ ધર્મની આસ્થા સાથે જોડાયેલ હોવા છતા ભાજપાએ હિન્દુ ધર્મની આસ્થા સાથે ચેડા કર્યા. : શ્રી અર્જુનભાઈ મોઢવાડીયા ભાજપાના ગતિશીલ ભ્રષ્ટાચારે ‘અંતિમધામ’ ને પણ ભરખી ગયો : શ્રી અર્જુનભાઈ મોઢવાડીયા. હોસ્પીટલો, શાળા, જાહેર સંપત્તિમાં ભ્રષ્ટાચાર આચરનાર ભાજપના જનપ્રતિનિધિઓ હવે ...

Read More
25 Sep
0

૨૦૦ વર્ષ ઉપરાંત શ્રમીકોના બલીદાનોથી અને મહાત્મા ગાંધીજીના માર્ગદર્શનથી… : 25-09-2020

૨૦૦ વર્ષ ઉપરાંત શ્રમીકોના બલીદાનોથી અને મહાત્મા ગાંધીજીના માર્ગદર્શનથી ભારતમાં ૧૯૨૦થી ૧૯૮૫ દરમ્યાન ૬૦ વર્ષમાં શ્રમીકોના હિતમાં જે તમામ શ્રમકાયદાઓનું નિર્માણ થઈ શક્યું હતું. તે તમામ શ્રમકાયદાઓમાં કોરોનાના સંજોગોનો દુરૂપયોગ કરીને મૂડીવાદીઓના હાથા બનીને ભારત સરકાર અને ગુજરાત સરકાર શ્રમીકોને ...

Read More
25 Sep
0

ભાજપ આશ્રિત વિવિધ માફીયા ગેંગોની વકરેલી ગુંડાગીરીની આકરી ઝાટકણી કાઢતા અર્જુનભાઈ મોઢવાડિયા : 25-09-2020

ગુજરાત અને ખાસ કરીને સૌરાષ્‍ટ્રના ઔદ્યોગિક શહેરો અને સાગર કિનારે ભાજપ આશ્રિત વિવિધ માફીયા ગેંગોની વકરેલી ગુંડાગીરીની આકરી ઝાટકણી કાઢતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ છેલ્‍લા પાંચ વર્ષથી જામનગર શહેરમાં ભાજપના રાજ્યાશ્રય અને ચોક્કસ પોલીસ અધિકારીઓ અને રાજનેતાઓની ...

Read More
બોલશે ખેડૂત, બોલશે ગુજરાત
25 Sep
0

બોલશે ખેડૂત, બોલશે ગુજરાત

Read More
24 Sep
0

સત્તાના અહંકારમાં મોદી સરકાર ખેતી અને રોજીરોટી છીનવી લઈ ખેતીને મુઠ્ઠીભર પુંજીપતીઓને હવાલે કરી રહી છે. : શ્રી રાજીવ સાતવ : 24-09-2020

સત્તાના અહંકારમાં મોદી સરકાર ખેતી અને રોજીરોટી છીનવી લઈ ખેતીને મુઠ્ઠીભર પુંજીપતીઓને હવાલે કરી રહી છે. : શ્રી રાજીવ સાતવ કેન્દ્રની મોદી સરકાર ત્રણ વિવિધ કૃષિ કાયદાઓ લાવીને ખેડુત, ખેતી અને હિન્દુસ્તાનને બરબાદ કરી રહી છે. : શ્રી રાજીવ સાતવ ...

Read More