Author Archives: Ashvin Gohil

05 May
0

કોરોના મહામારી અંગે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીની મુલાકાત લેતા ગુજરાત કોંગ્રેસ આગેવાનો : 05-05-2021

ગુજરાતમાં કોરોનાની બેકાબુ પરિસ્થિતિમાં લોકોના જીવ બચાવવા માટે સરકાર તાત્કાલિક ધોરણે હોસ્પિટલમાં બેડ, ઓક્સિજન, ઇન્જેક્શન, વેન્ટિલેટર, સ્ટાફ ઉપલબ્ધ કરાવે, ટેસ્ટિંગ માટે ની કીટ અને લેબોરેટરી વધારો, મેડિકલ અને પેરા મેડિકલ સ્ટાફની કાયમી ભરતી કરો, એમ્બ્યુલન્સ વધારો, ગરીબ જરૂરિયાત મંદ લોકોને ...

Read More
05 May
0

પશ્ચિમ બંગાળની ચૂંટણીઓ પછી જે રીતે હિંસા થઇ રહી છે એ સદંતર ખોટું છે : 05-05-2021

પશ્ચિમ બંગાળની ચૂંટણીઓ પછી જે રીતે હિંસા થઇ રહી છે એ સદંતર ખોટું છે.. હિંસાને ક્યારેય વ્યાજબી ઠરાવી શકાય નહીં.. લોકશાહીમાં હાર અને જીત તો એની સુંદરતા છે..પરંતુ જીત થઇ હોય તો છકી જવાનું હોતું નથી અને હાર થાય તો ...

Read More
03 May
0

ખેડૂતોને પાક ધિરાણ ભરવાની મુદ્દત રાષ્ટ્રિય બેંકોમાં પણ વધારવા કોંગ્રેસની માંગ. : 03-05-2021

ખેડૂતોને પાક ધિરાણ ભરવાની મુદ્દત રાષ્ટ્રિય બેંકોમાં પણ વધારવા કોંગ્રેસની માંગ. કોરોના મહામારીનાં કપરાં કાળમાં ૩૦ જુનના બદલે ૩૦ ડિસેમ્બર સુધી ધિરાણ ભરવાની મુદ્દત વધારી આપવી જોઈએ : ડૉ. હિમાંશુ પટેલ ગુજરાત રાજ્યમાં કોરોના કહેરના કારણે ભારે કફોડી હાલતમાં મુકાયેલા ...

Read More
28 Apr
0

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ શ્રી ભરતસિંહ સોલંકી અમદાવાદ સિવિલ હોસ્પીટલની મુલાકાતે : 26-04-2021

પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ શ્રી ભરતસિંહ સોલંકી અમદાવાદ સિવિલ હોસ્પીટલની મુલાકાતે આજરોજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ અને કેન્દ્રીય મંત્રીશ્રી ભરતસિંહ સોલંકીની અધ્યક્ષતામાં એક ડેલીગેશન સિવિલ હોસ્પીટલના સુપ્રિટેન્ડેન્ટની રૂબરૂ મુલાકાતે ગયેલ જેમાં કોરોના ...

Read More
28 Apr
0

હાલમાં કોરોનાનું સંક્રમણનું છેવાડાના ગામડાઓ સુધી પ્રસરી રહ્યું છે : 28-04-2021

હાલમાં કોરોનાનું સંક્રમણનું છેવાડાના ગામડાઓ સુધી પ્રસરી રહ્યું છે, રાજ્યના કોઈ ગામોમાં કોરોનાના કેસો ન હોઈ તેવું રહ્યું નથી. ગ્રામ્ય કક્ષાએ વધતા કેસોને અટકાવવા નક્કર પગલાંઓ લેવામાં નહીં આવે તો મોટી માનવ જીંદગીઓને કોરોના છીનવી જવાની દહેશત છે રાજ્યના અમદાવાદ, ...

Read More
26 Apr
0

ઓક્સિજન ના અભાવે દર્દીઓના મોત માટે જવાબદાર તંત્ર સામે ગુન્હાહિત બેદરકારીની ફરિયાદ દાખલ કરો. : 26-04-2021

ગુજરાતમાં ઓક્સિજનની અછત માટે ડ્રગ્સ અને ફ્રુડ વિભાગ જવાબદારઃ ડી.સી.જી.એ. એ ૧૨ મહિના પહેલા જાણ કરી છતાં રાજ્ય સરકાર ઉંઘતી રહી. ઓક્સિજન ના અભાવે દર્દીઓના મોત માટે જવાબદાર તંત્ર સામે ગુન્હાહિત બેદરકારીની ફરિયાદ દાખલ કરો. ગુજરાતમાં કોરોનાના સંક્રમણના હવે ગંભીર ...

Read More
24 Apr
0

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ તથા હોસ્પિટલ અને હેલ્થ કમિટી દ્વારા પ્લાઝમાં ડોનેશન અને અવેરનેસ : 24-04-2021

CONTACT DETAILS OF PLASMA CO-ORDINATOR1 PRESSNOTE ON 24-4-2021

Read More
23 Apr
0

માન. પ્રધાનમંત્રીશ્રીને પત્ર : 23-04-2021

કેન્દ્ર સરકાર દ્વારા તા. ૭-૦૪-૨૦૨૧ ના ED / MISC / 273 / 2020-3 થી તમામ રાજ્યોના ડ્રગ કન્ટ્રોલરને રેમડેસીવીર ઈન્જેક્શન ઉપલબ્ધ થાય અને કાળા બજારી અટકે તે માટે પત્ર લખ્યો છતાં ગુજરાત સરકારમાં ગંભીરતા જણાતી નથી. ​સમગ્ર દેશમાં જુદી જુદી સાત દવા કંપની રેમડેસવીર ઈન્જેક્શનનું ઉત્પાદન કરે છે, જેની કિંમત પણ અલગ અલગ છે. કોરોના મહામારી અને વધતા જતા ...

Read More
20 Apr
0

કોરોનાના કેસોમાં પ્રચંડ વધારો થઈ રહ્યો છે : 20-04-2021

કોરોનાના કેસોમાં પ્રચંડ વધારો થઈ રહ્યો છે. ગુજરાતમાં કોરોના ટેસ્ટમાં લાઈનો લાગે છે, હોસ્પિટલોમાં જગ્યા નથી, એમ્બ્યુલન્સમાં ફોન કર્યા પછી આઠ-આઠ કલાક આવતી નથી. ઈન્જેક્શનોના કાળા બજાર થાય છે, ઓક્સીજન ન મળવાથી દર્દીઓના મોત થઈ રહ્યાં છે. આ વૈશ્વિક મહામારીમાં ...

Read More
17 Apr
0

ગુજરાતના ૧૫ જીલ્લાઓમાં HRCT મશીનો જ નથી : 17-04-2021

ગુજરાતના ૧૫ જીલ્લાઓમાં HRCT મશીનો જ નથી , તમામ જીલ્લાઓ સુધી RT-PCR લેબની વ્યવસ્થા થઈ શકી નથી. ૭ કરોડની વસ્તી સામે ૭ હજાર ઓક્સિજન યુક્ત બેડ બનાવી શક્યા નથી. પંચાયત હસ્તકના આરોગ્ય કેન્દ્રમાં 5000 જેટલી અને મહાનગરપાલિકા હસ્તક આરોગ્ય કેન્દ્રમાં 2800 જેટલી પેરામેડિકલ સ્ટાફની જગ્યાઓ ભરતી ...

Read More
10 Apr
0

ગાંધીનગરમાં બેઠેલી ભાજપ સરકાર કાળાબજારીયાને રક્ષણ આપી રહી છેઃ મનિષ દોશી : 10-04-2021

ગાંધીનગરમાં બેઠેલી ભાજપ સરકાર કાળાબજારીયાને રક્ષણ આપી રહી છેઃ મનિષ દોશી સમગ્ર રાજ્યમાં રેલી-રેલા-ઉત્સવો કરી કોરોના મહામારી રાજ્યના નાગરિકોને ભેટ આપનાર સુપર સ્પ્રેડર ભાજપાના પ્રદેશ અધ્યક્ષ હવે ઈન્જેક્શન વિતરણ કાર્યક્રમ કરી રહ્યાં છે. કોરોના મહામારીમાં કોરોના પોઝીટીવ દર્દીના સ્વજનો ચિંતા ...

Read More
10 Apr
0

શું કમલમ્ રજીસ્ટર્ડ હોસ્પિટલ છે ? : 10-04-2021

ગુજરાત રાજ્યની હોસ્પિટલ્સ , મેડીકલ સ્ટોર્સ પર નથી ત્યારે પાંચ હજાર રેમડીસીવીર ઇન્જેક્શનનો જથ્થો ભાજપ કાર્યાલય પર કેવી રીતે આવ્યો ? જયરાજસિંહ શું કમલમ્ ફાર્માસ્યુટીકલ કંપની છે ? શું કમલમ્ રજીસ્ટર્ડ હોસ્પિટલ છે ? જો જવાબ ” ના ” હોય ...

Read More