Author Archives: Ashvin Gohil

14 Aug
0

આઝાદીના ૭૫ વર્ષની ઊજવણીના ભાગરૂપે અમદાવાદ ખાતે યોજાયેલ કાર્યક્રમ : 14-08-2021

આઝાદીના ૭૫ વર્ષની ઊજવણીના ભાગરૂપે અમદાવાદ ખાતે યોજાયેલ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાનેથી સંબોધન કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, આઝાદીના ૭૫માં વર્ષની ઉજવણીના કાર્યક્રમો સમગ્ર રાષ્ટ્રમાં કોંગ્રેસ પક્ષ કરવા જઈ રહી છે. ૨૦૦ વર્ષની અંગ્રેજોની જોહુકમી ...

Read More
13 Aug
0

‘‘પ્રદૂષણ ઘટાડવાના હેતુથી સરકાર સ્ક્રેપ વિહિકલ પોલીસી લાવી છે. : 13-08-2021

‘‘પ્રદૂષણ ઘટાડવાના હેતુથી સરકાર સ્ક્રેપ વિહિકલ પોલીસી લાવી છે. પ્રથમ દ્રષ્ટિએ ખુબ જ સરસ લાગે તેવી આ વાત છે. પરંતુ સૌથી વધારે પ્રદૂષણ તો ખાડા ટેકરાવાળા રસ્તા અને ધુળીયા રસ્તાઓ ના લીધે થાય છે.’’ ત્યારે જળ-વાયુ પ્રદૂષણ ઘટાડવામાં નીતિ – નિયત વિનાની ભ્રષ્ટ ...

Read More
06 Aug
0

‘‘જન સંપર્ક અભિયાન’ કાર્યક્રમ અંતર્ગત સમગ્ર ગુજરાતમાં “બેરોજગાર હટાવો અભિયાન” : 06-08-2021

કોંગ્રેસ પક્ષ દ્વારા જનસંપર્ક અભિયાનના ભાગરૂપે ભાજપ સરકારની નિષ્ફળતાને ઉજાગર કરવા ‘બેરોજગાર હટાવો’ અભિયાન અંતર્ગત રોજગાર અમારો નારો, રોજગાર અમારો અધિકાર છે નારા સાથે અમદાવાદ ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, ગુજરાતના શિક્ષીત યુવાનો ભાજપ સરકારની ખોટી નીતિઓ અને ...

Read More
05 Aug
0

‘‘જન સંપર્ક અભિયાન’ કાર્યક્રમ અંતર્ગત સમગ્ર ગુજરાતમાં “ખેડૂત-ખેતી બચાવો અભિયાન” : 05-08-2021

કોંગ્રેસ પક્ષ દ્વારા જનસંપર્ક અભિયાનના ભાગરૂપે ભાજપ સરકારની નિષ્ફળતાને ઉજાગર કરવા ‘ખેડૂત-ખેતી બચાવો’ અભિયાનમાં જુનાગઢ ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, ખેડૂત આર્થિક રીતે પાયમાલ થયા છે. આત્મહત્યા કરવા માટે મજબુર બન્યા છે. જ્યારે જ્યારે ...

Read More
05 Aug
0

“કિસાન સન્માન દિવસ” ઊજવતી ભાજપા સરકારને કેટલાક સવાલ….. : 05-08-2021

પોતાની જાતે “સંવેદનશીલ સરકાર” કહી ખેડૂતોને ખતમ કરી સરકારી ખર્ચે “કિસાન સન્માન દિવસ” ઊજવતી ભાજપા સરકારને કેટલાક સવાલ….. ગુજરાતમાં 1 કરોડ પચીસ લાખ સર્વે નમ્બરમાં ખોટી જમીન માપણી કરી જમીનોના નકશાઓ બદલી નાખ્યા, એકની જમીન બીજાના નામે કરી દીધી ભૂલ ...

Read More
04 Aug
0

‘‘જન સંપર્ક અભિયાન’ કાર્યક્રમ અંતર્ગત સમગ્ર ગુજરાતમાં “મહિલા સુરક્ષા’ અભિયાનમાં” : 04-08-2021

કોંગ્રેસ પક્ષ દ્વારા જનસંપર્ક અભિયાનના ભાગરૂપે ભાજપ સરકારની નિષ્ફળતાને ઉજાગર કરવા ‘મહિલા સુરક્ષા’ અભિયાનમાં રાજકોટ ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં આજનો સમય જે ખુબ જ તકલીફવાળો ચાલી રહ્યો છે મંદી, મોંઘવારી, મહામારી, બેરોજગારી, ...

Read More
03 Aug
0

‘‘જન સંપર્ક અભિયાન’ કાર્યક્રમ અંતર્ગત સમગ્ર ગુજરાતમાં “‘અન્ન અધિકાર’ : 02-08-2021

રાજ્યના ૩૩ જિલ્લા અને આઠ મહાનગરપાલિકામાં કોંગ્રેસ પક્ષ દ્વારા જનસંપર્ક અભિયાનના ભાગરૂપે ભાજપ સરકારની નિષ્ફળતાને ઉજાગર કરવા ‘અન્ન અધિકાર’ અભિયાનમાં અમદાવાદ ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખશ્રી સિધ્ધાર્થભાઈ પટેલે ભાજપ સરકારની ગરીબ – સામાન્ય – મધ્યમવર્ગ વિરોધી માનસિકતા ઉપર ...

Read More
02 Aug
0

‘‘જન સંપર્ક અભિયાન’ કાર્યક્રમ અંતર્ગત સમગ્ર ગુજરાતમાં “સંવેદનહીન સરકાર – આરોગ્ય બચાવો” : 02-08-2021

કોંગ્રેસ દ્વારા આપવામાં આવેલ જન ચેતના અભિયાનના ભાગરૂપે ‘‘સંવેદનહીન સરકાર – આરોગ્ય બચાવો’’ના સુત્ર સાથે ગાંધીનગર ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં કોરોના દરમ્યાન ૨ લાખ કરતા વધુ લોકોના મૃત્યુ થયા. જાન્યુઆરી ૨૦૨૦માં WHO દ્વારા કોરોના મહામારી અંગે ...

Read More
30 Jul
0

કોંગ્રેસનો ‘‘જન સંપર્ક અભિયાન’’ કાર્યક્રમ : 30-07-2021

કોંગ્રેસ પક્ષ દ્વારા ‘‘જન સંપર્ક અભિયાન’’ અંતર્ગત સમગ્ર ગુજરાતમાં ઓગસ્ટ મહિનામાં યોજાનાર કાર્યક્રમ અંગે રાજીવ ગાંધી ભવન ખાતે પત્રકાર પરિષદને સંબોધન કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમિત ચાવડા અને વિધાનસભા કોંગ્રેસપક્ષના નેતાશ્રી પરેશ ધાનાણીએ  જણાવ્યું હતું કે, મંદી – મોંઘવારી – મહામારી ...

Read More
27 Jul
0

કોરોના મહામારીમાં રાજ્ય સરકાર ટેસ્ટીંગ, ટ્રેકીંગ અને ટ્રીટમેન્ટ આપવામાં નિષ્ફળ : 27-07-2021

કોરોના મહામારીમાં રાજ્ય સરકાર ટેસ્ટીંગ, ટ્રેકીંગ અને ટ્રીટમેન્ટ આપવામાં નિષ્ફળ નિવડી છે જેના લીધે ગુજરાતમાં સામાન્ય-મધ્યમ-ગરીબ વર્ગના અનેક પરિવારોએ પોતાના સ્વજન ગુમાવ્યા છે. ભાજપ શાસિત રાજકોટ મ્યુનિ. કોર્પોરેશનના અર્બન હેલ્થ સેન્ટર માટે ૬૭ તબિબોની કોન્ટ્રાક્ટ પરની ભરતી પ્રક્રિયાની હાસ્યાસ્પદ જાહેરાત ...

Read More
24 Jul
0

ખેતી વિષયક સહાય ચુકવવામા રાજ્ય સરકાર ખેડુતોને ગુમરાહ કરવાનુ બંધ કરે – મનહર પટેલ : 24-07-2021

ભાજપા સરકાર ૨૦૧૪ થી કેન્દ્રમા સતા સંભાળી ત્યારથી તેમની એક ખ્વાઇશ ખેડુતોને સબસીડી બંધ થાય, રુપાણી સરકાર એ પગલે– મનહર પટેલ ખેતી વિષયક સહાય ચુકવવામા રાજ્ય સરકાર ખેડુતોને ગુમરાહ કરવાનુ બંધ કરે– મનહર પટેલ . ભાજપા સરકાર ખેડુતોને છેતરીને કશુ હાંસલ કરવા માગતી ...

Read More
23 Jul
0

પેગાસીસ માલવેર “જાસૂસી કાંડ”ના વિરોધમાં પ્રદર્શન : 23-07-2021

ભાજપ સરકાર દ્વારા પેગાસીસ માલવેર (Pegasus Spyware) મારફતે કોંગ્રેસ નેતાશ્રી રાહુલ ગાંધી તેમજ દેશના અન્ય મહાનુભાવોની ગેરકાયદેસર, ગેરબંધારણીય રીતે સેલફોન હેકીંગ બાબતે નામદાર સુપ્રિમ કોર્ટના ન્યાયાધીશ મારફતે તપાસ કરાવવાની માંગણી સાથે રાજ્યપાલશ્રીને આવેદનપત્ર આપતા ગુજરાત કોંગ્રેસનું પ્રતિનિધિ મંડળ. ભાજપ સરકાર ...

Read More