ગુજરાત સરકારRT-PCR ટેસ્ટ, સીટી સ્કેનના ભાવમાં ઘટાડો કરે – શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા ખાનગી હોસ્પિટલોમાં કોરોનાની પ્રત્યેક દર્દીને મફત સારવાર મળવી જોઈએ – શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા RT PCR ટેસ્ટનો ભાવ રાજસ્થાનમાં રૂ.350 અને ગુજરાતમાં રૂ.900, સીટી સ્કેનનો ભાવ રાજસ્થાનમાં રૂ.૧૭૦૦, ગુજરાતમાં રૂ.૩૦૦૦ ખાનગી દવાખાનાઓમાં કોરોનાની સારવારના રાજસ્થાનમાં ...
Read MoreAuthor Archives:
ગુજરાતના પૂર્વ નાણાં, શિક્ષણ અને કાયદા મંત્રી અને કોંગ્રેસ પક્ષના વરિષ્ઠ નેતા શ્રી અરવિંદભાઈ સંઘવીના નિધન અંગે શોકની લાગણી વ્યક્ત કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમિત ચાવડા અને વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે, સ્વ. અરવિંદભાઈ ...
Read Moreમંદી, મોંઘવારી, મહામારીમાં નાગરિકો પાસેથી કોરોનાની સારવાર માટે જીવન બચાવવા માટે જરૂરી ઈન્જેક્સન, ઓક્સિજન, વેન્ટીલેટર સહિત પર વસૂલાતા ઉંચા જી.એસ.ટી. દરથી દેશના અને રાજ્યના નાગરિકોની હાલત અતિ વિકટ બની રહી છે ત્યારે વેક્સિન, રેમડેસીવીર અને ઓક્સીજન કંસન્ટ્રેટર્સ સહિતની માનવજીંદગી માટેની ...
Read Moreમંદી-મોંઘવારી-મહામારીમાં સપડાયેલા ગુજરાતમાં મ્યુકરમાઈક્રોસીસના સામાન્ય – મધ્યમવર્ગ દર્દીઓને મફત સારવારની માંગ કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં મ્યુકરમાઈક્રોસીસના સૌથી વધુ દર્દીઓ સરકારી આંકડા મુજબ ૨૨૮૧ અને હકીકતમાં ૧૦,૦૦૦ જેટલા દર્દીઓ બ્લેક ફંગસમાં ...
Read Moreકોરોના મહામારી પણ એક કુદરતી આફત છે અને તે સંજોગોમાં ભૂકંપ / પૂર જેવા પ્રસંગોએ અસરગ્રસ્તોને જે રાહત આપવામાં આવે છે તે રીતે રાજ્યના તમામ કોરોનાથી અસરગ્રસ્ત કુટુંબ જેની મુખ્ય વ્યક્તિનું મૃત્યુ થયું હોય તો સામાન્ય – ગરીબ પરિવારને રાહત ...
Read Moreમેડીકલ / ડેન્ટલ – પેરામેડીકલ અને ઈજનેરી / ફાર્મસી / વ્યવસાયિક અભ્યાસક્રમોના વિદ્યાર્થીઓને એક સત્ર ફી માફી આપવા બાબત. રેફ. : તા. ૧૪/૧૨/૨૦૨૦, તા. ૨૩-૧૨-૨૦૨૦, તા. ૨૬-૦૧-૨૦૨૧ના પત્ર ક્રમાંક થી રજુઆત અન્વયે. કોરોના વૈશ્વિક મહામારીમાં સૌથી વધુ કોઈ વ્યવસ્થા પર ...
Read More૨૧મી સદીના સ્વપ્નદ્રષ્ટા, ટેકનોલોજીના માધ્યમથી સામાન્ય માનવીના જીવનમાં બદલાવના જ્ઞાતા ભારતરત્ન પૂર્વ વડાપ્રધાનશ્રી રાજીવ ગાંધીની પુણ્યતિથિએ રાજીવજીની પ્રતિમાને પુષ્પાજંલી અર્પણ કર્યા બાદ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમીત ચાવડાએ જણાવ્યું હતું કે, ભારત દેશમાં ૧૮ વર્ષે યુવાનોને મતાધિકાર આપી યુવા ભારતના નિર્માણ ...
Read Moreપ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો Press Note
Read Moreપ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો Press Note
Read Moreગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમિત ચાવડાએ પત્રકાર પરિષદને સંબોધન કરતાં જણાવ્યું હતું કે, કોરોનાની મહામારી ખુબ ગંભીર તબક્કામાંથી પસાર થઈ રહી છે. પરિસ્થિતિ બેકાબુ છે. કોરોના મહામારીને આજે ૧૩ મહિનાનો સમય વ્યતીત થયો ત્યારબાદ સમગ્ર ગુજરાતમાં આજે ભય, અંધાધૂધી અને આરજકતાનો ...
Read Moreવૈશ્વિક મહામારી કોરોનાનાં કપરા સમયમાં આરોગ્ય વ્યવસ્થા સુનિશ્ચિત થાય અને તમામ લોકોને યોગ્ય સુવિધા મળવી જરૂરી છે. મંદી, મોંઘવારી અને બેરોજગારીના કારણે ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારો ખુબજ આર્થિક, માનસિક અને શારીરિક તકલીફો વેઠી રહ્યા છે અને આવી કટોકટીની સ્થિતિ વચ્ચે ...
Read Moreકોરોના મહામારીમાંથી લોકોના જીવ બચાવવા માટે તાત્કાલિક ઑક્સીજન, બેડ, વેન્ટીલેટર, ટેસ્ટીંગ કીટ, ઈંજેકશન, વેક્સીનેશનની વ્યવસ્થા કરવાની માંગ સાથે કોંગ્રેસ દ્વારા સમગ્ર ગુજરાતમાં ધરણાં-પ્રદર્શન પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા સહિત સમગ્ર ગુજરાતમાં આગેવાનો – કાર્યકર્તાઓની અટકાયત. ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોરોનાની પરિસ્થિતિ ...
Read More