Author Archives: Ashvin Gohil

26 Jun
0

સાબરકાંઠા જિલ્લા ખાતે વિસ્તૃત કારોબારીનું આયોજન : 26-06-2021

ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શ્રી અમિત ચાવડાએ કોરોના મહામારીમાં મૃતકના પરિવાર સાથે મુલાકાત કરી પરિવારજનોને સાંત્વના પાઠવી મૃતકના પરિવારોને 4 લાખ સહાય આપવા સરકારને અપીલ સાબરકાંઠા જિલ્લા ખાતે વિસ્તૃત કારોબારીનું આયોજન ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શ્રી અમિત ચાવડાએ સાબરકાંઠાના હિંમતનગર ...

Read More
23 Jun
0

“बहुत हुई महगाई की मार” : 23-06-2021

ઢંઢોળવાનો પ્રયાસ કર્યો છે. “बहुत हुई महगाई की मार” ના રૂપાળા સૂત્રથી સત્તા પર બેઠેલી મોદી સરકારે દેશની જનતા સાથે છેતરપીંડી કરી છે. દેશમાં વધી રહેલી મોંઘવારીના વિરોધમાં ગુજરાત મહિલા કોંગ્રેસના પ્રમુખ ગાયત્રીબા વાઘેલાની આગેવાનીમાં રાજ્યવ્યાપી વિરોધ પ્રદર્શનના કાર્યક્રમો યોજવામાં ...

Read More
21 Jun
0

રાજ્યની રુપાણી સરકાર રાજ્યના બાળકોને પ્રાથમિક શિક્ષણથી વંચિત રાખવાનુ ગુનાહિત કૃત્ય કરે છે. – મનહર પટેલ. : 21-06-2021

રાજ્યમા આજે રાઈટ ટુ એજ્યુકેશન એકટનો કાયદો હયાત છે, જે દરેક બાળકને શિક્ષણ મેળવવાનો અધિકાર આપે છે એનો સીધો અર્થ રાજ્યના તમામ બાળકો આ કાયદાની જોગવાઇ મુજબ પ્રાથમિક શિક્ષણ મેળવવાનો અધિકાર ધરાવે છે. પરંતુ રાજ્ય સરકાર તો સરકારી પ્રાથમિક શાળાઓમા ...

Read More
21 Jun
0

વૈશ્વિક મહામારી કોરોનામાં જ્યારે ધંધા રોજગાર ઠપ્પ : 21-06-2021

કોરોના મહામારી વચ્ચે આદિવાસી વિસ્તારના ૧૪ જિલ્લામાં દૂધ સંજીવની યોજના ૧૫ મહિનાથી બંધ છે. ગુજરાતમાં કુપોષિત બાળકોની સંખ્યા ૩,૮૬,૮૪૦, શું આ રીતે તંદુરસ્ત થશે ગુજરાત ? ગુજરાતનાં 52 લાખ વિધાર્થીઓને મધ્યાહન ભોજનની યોજનાનો લાભ વિલંબથી મળે અથવા તો વંચિત રહે ...

Read More
15 Jun
0

“વિસ્તરતી ક્ષિતિજ” ધોરણ ૧૦ પછી શું ? કારકિર્દી માર્ગદર્શન ઈ-બુકનું રાજીવ ગાંધી ભવન ખાતે વિમોચન : 15-06-2021

“વિસ્તરતી ક્ષિતિજ” ધોરણ ૧૦ પછી શું? કારકિર્દી માર્ગદર્શન ઈ-બુકનું રાજીવ ગાંધી ભવન ખાતે વિમોચન કરતાં કોંગ્રેસ પક્ષના પ્રમુખશ્રી અમીત ચાવડા, વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી પરેશ ધાનાણી, પૂર્વ પ્રદેશ અધ્યક્ષશ્રી અર્જુનભાઇ મોઢવાડિયા. કોંગ્રેસ પક્ષ દ્વારા પ્રકાશીત“વિસ્તરતી ક્ષિતિજ” ધોરણ ૧૦ પછી શું ? કારકિર્દી માર્ગદર્શન ગુજરાતના વિદ્યાર્થી – વાલીઓ માટે પથદર્શક બનશે. ...

Read More
15 Jun
0

બાંગ્લાદેશ મુક્તિ સંગ્રામ સુવર્ણ જયંતિની કોંગ્રેસ શાનદાર ઉજવણી કરશે : 15-06-2021

બાંગ્લાદેશ મુક્તિ સંગ્રામ સુવર્ણ જયંતિની કોંગ્રેસ શાનદાર ઉજવણી કરશે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા રચાયેલી રાજ્યકક્ષાની કમિટીમાં કો-ઓર્ડીનેટર તરીકે મહામંત્રી ડૉ. હિમાંશુ પટેલની નિમણૂકઃ દરેક જિલ્લાઓમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન ભારતનાં પાડોશી દેશ બાંગ્લાદેશની આઝાદી માટે સને ૧૯૭૧માં લડાયેલાં યુદ્ધની સુવર્ણ જયંતિની ...

Read More
12 Jun
0

મંદી, મોંઘવારી, મહામારીમાં : 12-06-2021

મંદી, મોંઘવારી, મહામારીમાં નાગરિકો પાસેથી કોરોનાની સારવાર માટે જીવન બચાવવા માટે જરૂરી ઈન્જેક્સન, ઓક્સિજન, વેન્ટીલેટર સહિત પર વસૂલાતા ઉંચા જી.એસ.ટી. દરથી દેશના અને રાજ્યના નાગરિકોની હાલત અતિ વિકટ બની રહી છે ત્યારે વેક્સિન, રેમડેસીવીર અને ઓક્સીજન કંસન્ટ્રેટર્સ સહિતની માનવજીંદગી માટેની જરૂરીયાત પરના જી.એસ.ટી.માં માફી – રાહતની ...

Read More
11 Jun
0

કોંગ્રેસ પક્ષ દ્વારા પેટ્રોલ- ડીઝલના ભાવ વધારા સામે પ્રતિકાર ધરણા : 11-06-2021

આજરોજ સમગ્ર ગુજરાત અને દેશભરમાં કોંગ્રેસ પક્ષ દ્વારા પેટ્રોલ- ડીઝલના ભાવ વધારા સામે પ્રતિકાર ધરણા કરવામાં આવ્યા. આંતરરાષ્ટ્રીય બજારોમાં ક્રુડના ભાવ ઓછા હોવા છતાં ભારતમાં પેટ્રોલ- ડીઝલ મોંઘા મળી રહ્યા છે, વર્ષ ૨૦૧૪ પહેલા પેટ્રોલ- ડીઝલના ભાવો સામે કાગારોળ મચાવનારી ભાજપ ...

Read More
09 Jun
0

બહુંત હુઈ મહગાંઈ કી માર’ : 09-06-2021

જીડીપી(GDP) વધારવામાં અને આર્થીક મોરચે સદંતરનિષ્ફળ નીવડેલ કેન્દ્ર અને રાજયન ભાજપ સરકાર ગેસ – ડીઝલ – પેટ્રોલ (GDP) પરની સુનિયોજિત લુંટ બંધ કરીને રાજ્ય અને દેશની જનતાને રાહત આપે. કેન્દ્રની ભાજપસરકારે સાત વર્ષમાં પેટ્રોલ પર ૨૫૮ ટકા અને ડીઝલ પર ૮૨૦ ટકાનો એકસાઇઝ વધારો ઝીંકી નાગરીકોના ખિસ્સામાંથી ...

Read More
07 Jun
0

સરકારની નાકામી, ઈચ્છાશક્તિનો અભાવ અને કથળી ગયેલી આરોગ્ય સેવા : 07-06-2021

સરકારની નાકામી, ઈચ્છાશક્તિનો અભાવ અને કથળી ગયેલી આરોગ્ય સેવાને કારણે કોરોના મહામારીમાં મોટી સંખ્યામાં નાગરિકોએ જીવ ગુમાવ્યા છતાં સરકાર જે રીતે મૃત્યુના આંકડા છુપાવે તે શરમજનક છે. લોકશાહીના ચોથા સ્થંભ પત્રકારત્વના ઉચ્ચ સિધ્ધાંતો સાથે દિવ્ય ભાસ્કરે જે રીતે કોરોનાના મૃત્યુ આંકની હકિકતો ખુલ્લી પાડી ...

Read More
02 Jun
0

ધોરણ-૧૨ ની પરીક્ષા રદ કરવાના સરકારના નિર્ણય પર પ્રતિક્રિયા આપતા ડૉ. મનિષ દોશી : 02-06-2021

MD PRESSNOTE on 2-06-2021 (1)

Read More
02 Jun
0

માફીયાઓ દર વર્ષે કરોડો રુપિયાનુ નકલી બિયારણ ખેડુતોને પધરાવે છે. – મનહર પટેલ : 02-06-2021

રુપાણી સરકારમા ખેતીવાડી તંત્ર બેફામ, બીયારણ માફીયાઓ દર વર્ષે કરોડો રુપિયાનુ નકલી બિયારણ ખેડુતોને પધરાવે છે. – મનહર પટેલ બીટી કપાસનુ વાવેતર ૨૦૦૫ થી વધ્યુ ત્યારથી અલગ અલગ નામે અને લોભામણા શબ્દો મુકી સરકારની સાંઠ ગાંઠથી અનેક કંપનીઓ નકલી બિયારણનો ધંધો ...

Read More