Author Archives: Ashvin Gohil

15 Sep
0

ભાજપાના નેતાઓ સત્તા માટે એકબીજાના ટાટીયા ખેંચવામાં વ્યસ્ત : 15-09-2021

ગુજરાતની જનતા અતિવૃષ્ટિનો સામનો કરી રહી છે, બીજીબાજુ ભાજપાના નેતાઓ સત્તા માટે એકબીજાના ટાટીયા ખેંચવામાં વ્યસ્ત સેવાની મોટી મોટી વાતો કરતી ભાજપની સત્તા લાલચુ અને તેની સત્તા લોલુપતા વધુ એક વખત ખુલી પડી સૌરાષ્ટ્રના જામનગર, જુનાગઢ, રાજકોટ, ગીર સોમનાથ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, મોરબી અને દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી, ડાંગમાં ...

Read More
09 Sep
0

કોરોના મહામારીમાં સરકારની સત્તાવાર યાદી મુજબ ૧૩,૦૦૦ જેટલા બાળકો નિરાધાર થયા : 09-09-2021

કોરોના મહામારીમાં સરકારની સત્તાવાર યાદી મુજબ ૧૩,૦૦૦ જેટલા બાળકો નિરાધાર થયા સત્તાવાર યાદી મુજબ કુલ ૧૩૦૦૦ જેટલા બાળકો નિરાધાર થયા છે. બીજી બાજુ રાજ્ય સરકારે કોરોના કાળમાં થયેલ મૃત્યુનો આંક કુલ ૧૦,૦૮૨ જાહેર કર્યો નિરાધાર બાળકોની સંખ્યા ૧૩,૦૦૦ એનો અર્થ, ...

Read More
09 Sep
0

દેશ અને ગુજરાતના ખેડૂતો સાથે ભાજપ સરકાર રમત રમી રહી છે. : 09-09-2021

દેશ અને ગુજરાતના ખેડૂતો સાથે ભાજપ સરકાર રમત રમી રહીછે. ટેકાના ભાવની મોટાપાયે જાહેરાતો, જુઠની જાહેરાત હકીકતમાં એમએસપી ખતમ કરવાનું ષડયંત્ર કેન્દ્ર સરકાર દ્વારા વિવિધ ખેતપેદાશોના લઘુત્તમ ટેકાના ભાવ જાહેર કરવાની મોટી મોટી જાહેરાતોની પોલ ખોલતા વિધાનસભા વિરોધપક્ષના નેતા શ્રી ...

Read More
08 Sep
0

શિક્ષણ વ્યવસ્થામાં અંધાધૂધી – અરાજકતા : 08-09-2021

શિક્ષણ વ્યવસ્થામાં અંધાધૂધી – અરાજકતા ઉભા કરતા પરિપત્રો – નિર્ણયો સામે સમગ્ર શિક્ષણ સમુદાયમાં વ્યાપક રોષ બાદ પરિપત્રો પરત ખેંચવાની ફરજ પડે છે ત્યારે, ભાજપ સરકારના અણઘડ, અવિચારી નિર્ણયો અને ભ્રષ્ટાચારી – દિશાવિહીન શિક્ષણ વિભાગ પર આકરા પ્રહાર કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ...

Read More
04 Sep
0

૭૫ ટકા કોરોના દર્દીઓને એમ્બ્યુલન્સ સેવા ઉપલબ્ધ કરાવવામાં રાજ્ય સરકાર સદંતર નિષ્ફળ ગઈ. : 04-09-2021

૭૫ ટકા કોરોના દર્દીઓને એમ્બ્યુલન્સ સેવા ઉપલબ્ધ કરાવવામાં રાજ્ય સરકાર સદંતર નિષ્ફળ ગઈ. ૭.૫૦ લાખ કોરોના દર્દીઓને કોરોના કાળમાં એમ્બ્લુયન્સ ઉપલબ્ધ ન થવાથી ખાનગી વાહનો, ખુદના વાહનો અને ખાનગી એમ્બ્લુયન્સમાં વધુ નાણાં ચુકવવા પડ્યા તમામને સારવાર અને હોસ્પિટલ વ્યવસ્થા આપવાના સરકારના ...

Read More
02 Sep
0

“બધું વેચો” – આ મોદીજીનું નવું સૂત્ર : 02-09-2021

“બધું વેચો” – આ મોદીજીનું નવું સૂત્ર છે. તેઓ ૭૦ વર્ષની દેશની તમામ સંપત્તિ વેચી દેશે. શું દેશની મિલકતને ફેંકી દેવાના ભાવે વેચવું એ શું રાજદ્રોહ નથી?  દેશની લાખો કરોડોની તિજોરી અને મહેનતની કમાણીને દુકાન પર “ક્લિયરન્સ સેલ” તરીકે વેચવાનો ...

Read More
28 Aug
0

ધો-૯ ગુજરાતીના પાઠ્ય પુસ્તકમાં ઝવેરચંદ મેઘાણીની જન્મ તારીખ, જન્મ વર્ષ બન્ને ખોટા : 28-08-2021

ધો-૯ ગુજરાતીના પાઠ્ય પુસ્તકમાં ઝવેરચંદ મેઘાણીની જન્મ તારીખ, જન્મ વર્ષ બન્ને ખોટા દર્શાવનાર રાજ્ય સરકારની ગંભીર બેદરકારી મુખ્યમંત્રીશ્રી અને નાયબ મુખ્યમંત્રીશ્રીના કોંગ્રેસ પક્ષ પર આક્ષેપ કરવાને બદલે ભ્રષ્ટ્રાચારમાં ગળાડૂબ પાઠ્ય પુસ્તક મંડળ અને શિક્ષણ વિભાગની ગુન્હાહિત બેદરકારી અંગે સખત પગલાં ભરે. ...

Read More
26 Aug
0

સત્રની ફી માફીનો નિર્ણય તાત્કાલીક જાહેર કરવાની રાજ્યના મુખ્યમંત્રીશ્રી સમક્ષ માંગ કરતા ડૉ. મનિષ દોશી : 26-08-2021

મેડીકલ – ડેન્ટલ – પેરામેડીકલ અને ઈજનેરી – ફાર્મસી સહિતના વ્યવસાયિક અભ્યાસક્રમોના અભ્યાસ કરતા સામાન્ય – મધ્યમવર્ગના પાંચ લાખ વિદ્યાર્થી – વિદ્યાર્થીનીઓના હિત અને શિક્ષણના અધિકાર માટે મંદી – મોંઘવારી અને મહામારી ના કપરાકાળમાં ફી વધારો સ્થગિત કરીને એક સત્રની ...

Read More
23 Aug
0

CM Letter 23-8-2021

CM Letter 23-8-2021

Read More
23 Aug
0

ગુજરાતમાં હીટ એન્ડ રનના ૨૮૯૩ ઘટનામાં ૧૫૨૯ માનવ જીંદગી ભરખાઈ. : 23-08-2021

સમગ્ર દેશમાં રોડ એક્સીડન્ટના કુલ બનાવોમાં ૧૫.૫ ટકા હીટ એન્ડ રન ની ઘટનામાં ૨૮,૦૦૦ નાગરિકોએ જીવ ગુમાવ્યો. ગુજરાતમાં હીટ એન્ડ રનના ૨૮૯૩ ઘટનામાં ૧૫૨૯ માનવ જીંદગી ભરખાઈ. ગુજરાતમાં હીટ એન્ડ રનના વધતા જતા બનાવો અંગે રાજ્ય સરકાર રોડ એક્સીડન્ટ રોકવા ...

Read More
21 Aug
0

કલાકારો માટે રાજકીય કલા-કારીગીરી વિના રંગભૂમિના દ્વાર ખોલી આપોઃ કોંગ્રેસ : 21-08-2021

કલાકારો માટે રાજકીય કલા-કારીગીરી વિના રંગભૂમિના દ્વાર ખોલી આપોઃ કોંગ્રેસ સત્તા માટે નાટક મંડળી બની ગયેલી ભાજપ સરકાર ગુજરાતનું ગૌરવ વધારતાં કલાકારોની કલા– કસબ જીવંત રાખવા સંવેદના દાખવેઃ ડૉ. હિમાંશુ પટેલ ગુજરાત રાજ્યમાં છેલ્લા દોઢ વર્ષથી કોરોના મહામારીનાં કારણે મનોરંજન જગત ...

Read More
16 Aug
0

કોગ્રેસ પક્ષ દ્વારા રાજ્યવ્યાપી કોવિડ -૧૯ ‘‘ન્યાય યાત્રા’’ અભિયાન : 16-08-2021

કોગ્રેસ પક્ષ દ્વારા રાજ્યવ્યાપી કોવિડ -૧૯ ‘‘ન્યાય યાત્રા’’ અભિયાન શરૂ. ૧૬ ઓગષ્ટથી આગામી બે મહિના ‘‘ન્યાય યાત્રા’’ સમગ્ર ગુજરાતના ૧૮ હજાર ગામડાઓ સુધી જશે . કોવિડમાં થયેલ વેદનાઓ ન્યાય યાત્રાના માધ્યમથી ઉજાગર કરાશે. કોંગ્રેસ પક્ષ દ્વારા રાજ્ય વ્યાપી કોવિડ-૧૯ ‘‘ન્યાય ...

Read More