General Letter
Read MoreAuthor Archives:
ગુજરાતમાં છેલ્લા ઘણા વર્ષોથી સરકારી અને ગ્રાન્ટેડ શૈક્ષણિક સંસ્થાઓને બંધ કરવાની રાજ્ય સરકાર નિતી રીતી હોય તે રીતે એક પછી એક પગલા ભરી રહી છે. સરકારી અને ગ્રાન્ટેડ શૈક્ષણિક સંસ્થાઓમાં શિક્ષકોની નિમણૂંકોમાં અતી વિલંબ કરવામાં આવે છે. સાથોસાથ ગ્રાન્ટેડ સંસ્થાઓના ...
Read Moreત્રણ મહિનામાં હોસ્પીટલોમાં આગના સાત બનાવોમાં ૧૩ દર્દીઓએ જીવ ગુમાવ્યા. દરેક દુર્ઘટના પછી સરકાર દ્વારા તપાસના આદેશ ફક્ત કાગળ ઉપર, એકપણ ઘટનાનો અહેવાલ હજુસુધી જાહેર થયો નથી. રાજકોટની ઉદય શીવાનંદ હોસ્પીટલને ભાડે લઈને કોવીડ સેન્ટર ચલાવનાર સંચાલકો ભાજપા સરકારના સાથીદારો છે ...
Read More
https://www.youtube.com/watch?v=8bRUKEgcSdM
Read Morehttps://www.youtube.com/watch?v=Q6fsNPupKLE
Read Moreએ.આઈ.સી.સી.ના ખજાનચી, વરિષ્ઠ નેતા, સાંસદશ્રી અહમદભાઈ પટેલના નિધન અંગે ઘેરાશોકની લાગણી વ્યક્ત કરતા એ.આઈ.સી.સી.ના અધ્યક્ષા માનનીય શ્રીમતિ સોનિયા ગાંધીએ જણાવ્યું હતું કે, કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને રાજ્યસભાના સંસદસભ્યશ્રી અહમદભાઈ પટેલના જવાથી મેં એક એવા સહયોગીને ગુમાવ્યા છે, જેમનું પુરુ જીવન ...
Read Moreગુજરાતમાં વિધાનસભાની ૮ બેઠકોની પેટા ચૂંટણીના પરિણામો બાદ પ્રેસ કોન્ફરન્સને સંબોધન કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શ્રી અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, ”રાજ્યસભાની એક બેઠક માટે ભાજપની સત્તા લાલસાના કારણે ગુજરાતની જનતાના માથે આઠ વિધાનસભાની પેટા ચૂંટણી થોપવામાં આવી હતી. ...
Read More
https://www.youtube.com/watch?v=OCudmrR2F8g
Read Morehttps://www.youtube.com/watch?v=LpuAr7r6nMw https://www.youtube.com/watch?v=ITJ6mhP-n-8
Read Moreગુજરાતમાં ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહ બાદ ડીગ્રી ઈજનેરી અભ્યાસક્રમમાં પ્રવેશ પ્રક્રિયા માટે એડમીશન કમિટી ફોર પ્રોફેશનલ કોર્સીંસ (ACPC) દ્વારા હાથ ધરવામાં આવે છે. ગુજરાતમાં ACPC આ અંગે Online પ્રવેશ પ્રક્રિયા હાથ ધરે છે. રાજ્યમાં વિશેષ દરજ્જા પ્રાપ્ત ટેકનીકલ અભ્યાસક્રમની સંસ્થાઓમાં ...
Read Moreગુજરાતના સાહિત્યમાં ટોચનું યોગદાન આપનાર સવાયા ગુજરાતી ફાધર વાલેસનું ૯૫ વર્ષની ઉંમરે નિધન અંગે ઘેરા શોકની લાગણી વ્યક્ત કરતા અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના ખજાનચી અને સાંસદશ્રી અહમદભાઈ પટેલે જણાવ્યું હતું કે, જન્મ અન્ય દેશમાં પણ ગુજરાતને કર્મભૂમિ બનાવી ગુજરાતી સાહિત્યમાં ...
Read Moreઅમદાવાદમાં પિરાણા, પીપળજ રોડ પર આવેલા સાહિલ એન્ટરપ્રાઈઝમાં આગ લાગતાં ૧૨ નિર્દોષ વ્યકિત્તઓના મૃત્યુ અને અનેક લોકો ઘાયલ થયા છે, નિદોર્ષ કામદારોના મૃત્યુ ન થાય તે માટે ગેરકાયદેસર ચાલતા આવા કેમિકલના એકમો પર પગલા ભરવાને બદલે દરેક દુર્ઘટના બાદ ભાજપા ...
Read More