Author Archives: Ashvin Gohil

22 Jul
0

પેગાસીસ માલવેર દ્વારા દેશના ૩૦૦ જેટલા મોબાઈલ ફોન હેક : 21-07-2021

પેગાસીસ માલવેર દ્વારા દેશના ૩૦૦ જેટલા મોબાઈલ ફોન હેક કરીને ભારતના વિરોધપક્ષના નેતાઓ, સરકારના ચોક્કસ મંત્રીઓ, ટોચના પત્રકારો, કર્મશીલો, સુપ્રિમ કોર્ટના જજ અને વકીલો, ચુંટણી પંચની જાસુસીની ઘટનાએ દેશ અને દુનિયાને હચમચાવી દીધો છે. ઈઝરાઈલની NSO કંપનીનું પેગાસીસ સોફટવેર માત્ર ...

Read More
20 Jul
0

જનચેતના અભિયાન સભા : 20-07-2021

મંદી – મોંઘવારી – મહામારીમાં હોમાઈ રહેલ સામાન્ય – મધ્યમવર્ગની જનતા ને મોંઘવારીના મારમાંથી મુક્તિ મળે – રાહત મળે તેવી માંગ સાથે અમદાવાદ ખાતે યોજાયેલ જનચેતના અભિયાન સભાને સંબોધન કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, મંદી ...

Read More
19 Jul
0

ભાજપ સરકાર જાહેરાત કરવાને બદલે વેક્સિન ઉપલબ્ધ કરાવે : 19-07-2021

ભાજપ સરકારની વહીવટી નિષ્ફળતા અને વેક્સિનના અભાવે રાજ્ય સરકાર વારંવાર જાહેરનામાની જાહેરાતો કરી રહી છે. વેક્સિન લેવા માટે ગુજરાતના નાગરિકો તૈયાર છે, ભાજપ સરકાર જાહેરાત કરવાને બદલે વેક્સિન ઉપલબ્ધ કરાવે. રસીકરણ કાર્યક્રમ રાષ્ટ્રિય કાર્યક્રમ છે. ભાજપ સરકાર તેને રાજકીય કાર્યક્રમ તરીકે ...

Read More
16 Jul
0

મનિષ તિવારીએ આજરોજ અમદાવાદ રાજીવ ગાંધી ભવન ખાતે પત્રકાર પરિષદને સંબોધન : 16-07-2021

ભારત સરકારના સૂચના અને પ્રસારણ વિભાગના પૂર્વ કેન્દ્રીય મંત્રી, અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના પ્રવક્તા, સાંસદશ્રી મનિષ તિવારીએ આજરોજ અમદાવાદ રાજીવ ગાંધી ભવન ખાતે પત્રકાર પરિષદને સંબોધન કરતા જણાવ્યું હતું કે, પાછળના કેટલાક મહીનાઓમાં જે પરિસ્થિતિમાંથી દેશ પસાર થઈ રહ્યો છે અને જે હાલ ...

Read More
14 Jul
0

રસીકરણ કાર્યક્રમ અંગે રાજ્ય સરકાર ગુજરાતના નાગરિકો સાથે રમત રમી રહી છે : 14-07-2021

રસીકરણ કાર્યક્રમ અંગે રાજ્ય સરકાર ગુજરાતના નાગરિકો સાથે રમત રમી રહી હોવાનો આક્ષેપ કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, મફત રસી બધા માટેની કરોડો રૂપિયાની જાહેરાત અને બીજી બાજુ ખાનગી હોસ્પીટલો દ્વારા દૂધ ઉત્પાદક સંઘ, એ.પી.એમ.સી., કો.ઓપ.બેંક, સહકારી મંડળી ...

Read More
08 Jul
0

કોંગ્રેસ પક્ષ દ્વારા ‘‘જન ચેતના’’ અભિયાન : 08-07-2021

Press Note

Read More
07 Jul
0

રાજ્ય વ્યાપી ‘જનચેતના અભિયાન’ ની શરૂઆત : 07-07-2021

છેલ્લા અઢી દાયકાથી મંદી – મોંઘવારી ગુજરાતના સામાન્ય અને મધ્યમવર્ગના નાગરિકો ભોગ બની રહ્યાં છે ત્યારે અચ્છે દિન, બહોત હુઈ મહેંગાઈ કી માર જેવા રૂપાળા સુત્રો દ્વારા ભ્રામકતામાંથી સાચી હકિકત સામે લાવવા માટે ગુજરાત કોંગ્રેસ દ્વારા વડોદરાના પાદરા તાલુકા ખાતે રાજ્ય ...

Read More
06 Jul
0

સામાન્ય – મધ્યમવર્ગના પરિવારોની મોંઘવારીનો માર આપતી ભાજપ સરકાર . : 06-07-2021

ગુજરાતના ૧૦ લાખ એલ.પી.જી. ગેસ કનેક્શન ધરાવતા સામાન્ય – મધ્યમવર્ગના પરિવારોની મોંઘવારીનો માર આપતી ભાજપ સરકાર પર આકરા પ્રહાર કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા ડૉ.મનિષ દોશીએ જણાવ્યું હતું કે, ભાજપ સરકારે LPG સિલિન્ડરની સબસીડી ગાયબ કરીને દેશના 95% લોકોને મોંઘવારીના દાવાનળમાં ...

Read More
05 Jul
0

કોંગ્રેસ પક્ષ દ્વારા તા. ૭મી જુલાઈ થી ‘‘જન ચેતના’’ અભિયાન. : 05-07-2021

મંદી, મોંઘવારી અને મહામારીમાં ત્રસ્ત ગુજરાતના ગરીબ – સામાન્ય – મધ્યમવર્ગના નાગરીકો – પરિવારોની વ્યથાને વાચા આપવા કોંગ્રેસ પક્ષ દ્વારા તા. ૭મી જુલાઈ થી‘‘જન ચેતના’’ અભિયાન. પેટ્રોલ – ડીઝલની એક્સાઈઝની આવક ઈન્કમટેક્ષ અને કોર્પોરેટર ટેક્ષને પણ વટી ગઈ, મોંઘવારીની ભેટ આપનાર ભાજપ સરકાર ...

Read More
01 Jul
0

ગેસ – ડીઝલ – પેટ્રોલ માં ઊઘાડી લૂંટ કરતી ભાજપ સરકાર ભાવ વધારો પાછો ખેંચે. : 01-07-2021

ગેસ – ડીઝલ – પેટ્રોલ માં ઊઘાડી લૂંટ કરતી ભાજપ સરકાર ભાવ વધારો પાછો ખેંચે. રાંધણગેસમાં ૨૫ રૂપિયા જેટલો માતબર વધારો ઝીંકીને મોંઘવારીમાં પારાવાર મુશ્કેલી અનુભવતા પરિવારોને વધુ એક માર રાંધણગેસના સીલીન્ડરમાં નવેમ્બર – ૨૦૨૦માં ૫૯૪ રૂપિયાની સામે ૧લી જુલાઈ ...

Read More
28 Jun
0

રસીકરણ કાર્યક્રમની મોટા ઉપાડે જાહેરાત કરનાર ભાજપ સરકાર વેક્સીન ઉપલબ્ધ કરાવવામાં નિષ્ફળ : અમિત ચાવડા : 28-06-2021

રસીકરણ કાર્યક્રમની મોટા ઉપાડે જાહેરાત કરનાર ભાજપ સરકાર વેક્સીન ઉપલબ્ધ કરાવવામાં નિષ્ફળ રહી હોવાનો આક્ષેપ કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, કેન્દ્ર અને રાજ્યની બન્ને ભાજપ સરકારો ફક્ત જાહેરાતો, ઉત્સવ – તાયફાઓ, પબ્લીસીટી અને ફોટોસેશન માટે કામ કરે ...

Read More
26 Jun
0

૨૦૧૮માં પંચાયત તલાટી – કલાર્કની ૨૯૩૭ જગ્યા માટે ૩૫ લાખ અરજીઓ રદ્દ કરતી રાજ્ય સરકાર : 26-06-2021

૨૦૧૮માં પંચાયત તલાટી – કલાર્કની ૨૯૩૭ જગ્યા માટે ૩૫ લાખ અરજીઓ રદ્દ કરતી રાજ્ય સરકાર તલાટી – કલાર્કની જગ્યાઓ માટે ગુજરાતના યુવાન – યુવતીઓ પાસેથી ૨૦ કરોડ રૂપિયા ફોર્મ ફી પેટે વસુલવામાં આવ્યા શિક્ષક વિનાની શાળા, ગ્રામસેવક વિનાનું ગામ, ડોકટર ...

Read More