Author Archives: Ashvin Gohil

20 Feb
0

કોંગ્રેસ પક્ષના ઉમેદવારોના પંજાના નિશાન પર મતદાન માટે અપીલ : 20-02-2021

21 ફેબ્રુઆરીના રોજ 6 મહાનગરો માટે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષના ઉમેદવારોના પંજાના નિશાન પર મતદાન માટે અપીલ કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, રાજ્યના ૬ મહાનગરોમાં ૧૫ થી ૨૦ વર્ષ કરતાં વધુ સમયથી ભાજપાનું ...

Read More
19 Feb
0

મુક્ત, નિષ્પક્ષ, ન્યાયિક, પારદર્શક ચૂંટણી યોજવાની બંધારણીય જવાબદારી… : 19-02-2021

મુક્ત, નિષ્પક્ષ, ન્યાયિક, પારદર્શક ચૂંટણી યોજવાની બંધારણીય જવાબદારી રાજ્ય ચૂંટણી પંચની છે. ત્યારે રાજ્ય ચૂંટણી પંચ ભાજપા સરકારનું વાજિંત્ર હોય તે રીતે નામદાર વડી અદાલતના ચુકાદા બાદ ભાજપાના નેતાઓએ પોતે કરેલા કારનામાનો વિજય થયો હોય તેમ કરેલા નિવેદન પર આકરા ...

Read More
17 Feb
0

ભાજપ, આર.એસ.એસ. સાથે સીધા સંકળાયેલાઓને જિલ્લા હોમગાર્ડઝ કમાન્ડન્ટ : 17-02-2021

ભાજપ, આર.એસ.એસ. સાથે સીધા સંકળાયેલાઓને જિલ્લા હોમગાર્ડઝ કમાન્ડન્ટ તરીકે જવાબદારીથી ચૂંટણી પ્રક્રિયામાં વ્યાપક દખલગીરી થશે. જિલ્લા, મહાનગરપાલિકા વિસ્તારમાં હોમગાર્ડઝ કમાન્ડન્ટ તરીકે ચૂંટણી પ્રક્રિયામાં જવાબદારી સંભાળતા ભાજપ, આર.એસ.એસ.ના સભ્ય અથવા નજીકથી સંકળાયેલા હોય ત્યારે ચૂંટણી પ્રક્રિયા કઈ રીતે પારદર્શક, દબાણ વિના, ...

Read More
16 Feb
0

ભ્રષ્ટાચારમાં અડીખમ, ગળાડૂબ ભાજપા શાસકો સંકલ્પ પત્રને બદલે હિસાબ આપે : 16-02-2021

ભ્રષ્ટાચારમાં અડીખમ, ગળાડૂબ ભાજપા શાસકો સંકલ્પ પત્રને બદલે હિસાબ આપે કે શહેરી નાગરિકોના કરોડો રૂપિયાના ટેક્ષના નાણાં ક્યાં ગયા ? ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા    ડૉ. મનિષ દોશીના આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે, સંકલ્પ પત્રમાં વર્ષ ૨૦૧૦માં ચોવીસ ...

Read More
15 Feb
0

સત્ય અહિંસાના સિદ્ધાંતો ઉપર ભારતના ખેડૂતો, શ્રમિકો, સામાન્ય મધ્યમવર્ગના : 15-02-2021

સત્ય અહિંસાના સિદ્ધાંતો ઉપર ભારતના ખેડૂતો, શ્રમિકો, સામાન્ય મધ્યમવર્ગના નાગરિકો, નાના વહેપારીઓ સહિત ભાજપ સરકારની નીતિનો ભોગ બનતા કરોડો નાગરિકો માટે સંઘર્ષ કરતા કોંગ્રેસપક્ષના રાષ્ટ્રિય નેતા શ્રી રાહુલ ગાંધી હંમેશા તમામ પ્રાંત, ભાષાનું સન્માન કરે છે અને એટલે જ ‘તિરંગા’ ...

Read More
19 Jan
0

જળ, જંગલ અને જમીન ઉદ્યોગપતિ – ઉદ્યોગગૃહોને હવાલે કરવા ભાજપ સરકાર કામ કરી રહી છે. : 19-01-2021

ખારી જમીન અટકાવવા સદંતર નિષ્ફળ25 વર્ષથી ભ્રષ્ટ ભાજપ સરકાર ૫૦ હજાર હેક્ટર જમીન પોતાના મળતીયા ઉદ્યોગપતિ- ઉદ્યોગગૃહોને સોંપી દેવા નીતિ જાહેર કરી. જળ, જંગલ અને જમીન ઉદ્યોગપતિ – ઉદ્યોગગૃહોને હવાલે કરવા ભાજપ સરકાર કામ કરી રહી છે. ખારી જમીન અટકાવવા સદંતર નિષ્ફળ 25 વર્ષથી ભ્રષ્ટ ભાજપ સરકાર ...

Read More
18 Jan
0

ખેડૂતો અને ખેતીને મૂડીપતિઓના હાથમાં ગીરવે રાખવાનું ભાજપ સરકારનું કાવત્રું. : 18-01-2021

હક્કદાર નાના ખેડૂતો યોજનાથી વંચિત અને ઈન્કમટેક્ષ ભરનાર ખેડૂતો ૧૬૭ કરોડનો લાભ લઈ ગયા. ખેડૂતો અને ખેતીને મૂડીપતિઓના હાથમાં ગીરવે રાખવાનું ભાજપ સરકારનું કાવત્રું. કેન્દ્રની કોંગ્રેસ સરકારે ૭૦,૦૦૦ કરોડ રૂપિયાના ખેડૂતોના દેવા માફી, જમીન સંપાદનનું યોગ્‍ય વળતર, સોઈલ ટેસ્‍ટીંગ, ખાતરમાં સબસીડી, સહકારી પાક વીમા ...

Read More
17 Jan
0

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા મહા જન સંપર્ક અભિયાનનો પ્રારંભ. : 17-01-2021

તા. ૧૮ જાન્યુઆરીથી ૨૮ જાન્યુઆરી દરમ્યાન સમગ્ર ગુજરાતમાં શહેરોમાં વોર્ડ વાઈઝ, જીલ્લામાં જીલ્લા પંચાયત તથા તાલુકા પંચાયત સીટ વાઈઝ તથા ૮૧ નગરપાલિકામાં વોર્ડ વાઈઝ પ્રદેશ કોંગ્રેસ અગ્રણીઓ દ્વારા રૂબરૂ જઈને જનતાના પ્રશ્નોને વાચા આપશે. એ.આઈ.સી.સી.ના ગુજરાતના સંગઠન પ્રભારી શ્રી રાજીવ ...

Read More
17 Jan
0

સશક્ત સ્થાનિક સ્વરાજથી જ થશે ખરૂ રાષ્ટ્ર નિર્માણ : મીનાક્ષી નટરાજન : 17-01-2021

આજ તા. ૧૭-૧૨-૨૦૨૧ ને રવિવારના રોજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ખાતે ‘રાજીવ ગાંધી પંચાયતી રાજ સંગઠન’ ની સ્થાનિક સ્વરાજ સંવાદનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં રાજીવ ગાંધી પંચાયતી રાજ સંગઠનના રાષ્ટ્રીય અધ્યક્ષ સુ.શ્રી મીનાક્ષી નટરાજન, એ.આઈ.સી.સી.ના ગુજરાતના સંગઠન પ્રભારીશ્રી રાજીવસાતવજી, ...

Read More
09 Jan
0

પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ગુજરાતના લોકપ્રિય પૂર્વ મુખ્યમંત્રીશ્રી માધવસિંહ સોલંકીના નિધન અંગે ઘેરાશોકની લાગણી : 09-01-2021

પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ગુજરાતના લોકપ્રિય પૂર્વ મુખ્યમંત્રીશ્રી માધવસિંહ સોલંકીના નિધન અંગે ઘેરાશોકની લાગણી સાથે શ્રધ્ધાસુમન અર્પણ કરતાં અખિલ ભારતીય કોંગ્રેસના નેતાશ્રી રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, સ્વ. માધવસિંહ સોલંકીજીના અચાનક નિધન દુઃખદ છે. કોંગ્રેસપક્ષની વિચારધારાને મજબૂત કરવામાં અને સામાજિક ન્યાયને ...

Read More
07 Jan
0

રિસાઇકલર ભાડે લેવાના ટેન્ડર સહિતના કરોડોના કૌભાંડનો મુદ્દો કોંગ્રેસ પ્રજા વચ્ચે લઈ જશે. : 07-01-2021

ભાજપ શાસનનું કેગ ઓડિટ થાય તો કરોડો રૂપિયાના કૌભાંડો અને ભાજપનો ભ્રષ્ટાચારી ચહેરો પ્રજામાં ખુલ્લો પડી જશે : ડૉ. મનિષ દોશી રિસાઇકલર ભાડે લેવાના ટેન્ડર સહિતના કરોડોના કૌભાંડનો મુદ્દો કોંગ્રેસ પ્રજા વચ્ચે લઈ જશે. કોંગ્રેસ દ્વારા ગંભીર આક્ષેપ, કોન્ટ્રાકટર કામમાં નિષ્ફળ ...

Read More
05 Jan
0

હેલ્લો ગુજરાત અભિયાનનો શુભ આરંભ : 05-01-2021

એ.આઈ.સી.સી.ના ગુજરાત સંગઠન પ્રભારી અને સાંસદશ્રી રાજીવ સાતવજીએ પત્રકાર પરિષદને સંબોધન કરતાં જણાવ્યું હતું કે, પાછલા ઘણા સમયથી મહાનગરોમાં ભાજપનું શાસન રહ્યું છે. જે પ્રકારે મહાનગરોનો વિકાસ થવો જોઈએ તે દેખાઈ રહ્યો નથી. કોરોનાની મહામારીમાં લોકો પરેશાન હતા, કાલે આપણે જોયુ કે ...

Read More