કોંગ્રેસ પક્ષ દ્વારા જનસંપર્ક અભિયાનના ભાગરૂપે ભાજપ સરકારની નિષ્ફળતાને ઉજાગર કરવા ‘બેરોજગાર હટાવો’ અભિયાન અંતર્ગત રોજગાર અમારો નારો, રોજગાર અમારો અધિકાર છે નારા સાથે અમદાવાદ ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, ગુજરાતના શિક્ષીત યુવાનો ભાજપ સરકારની ખોટી નીતિઓ અને ...
Read MoreAuthor Archives:
કોંગ્રેસ પક્ષ દ્વારા જનસંપર્ક અભિયાનના ભાગરૂપે ભાજપ સરકારની નિષ્ફળતાને ઉજાગર કરવા ‘ખેડૂત-ખેતી બચાવો’ અભિયાનમાં જુનાગઢ ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, ખેડૂત આર્થિક રીતે પાયમાલ થયા છે. આત્મહત્યા કરવા માટે મજબુર બન્યા છે. જ્યારે જ્યારે ...
Read Moreપોતાની જાતે “સંવેદનશીલ સરકાર” કહી ખેડૂતોને ખતમ કરી સરકારી ખર્ચે “કિસાન સન્માન દિવસ” ઊજવતી ભાજપા સરકારને કેટલાક સવાલ….. ગુજરાતમાં 1 કરોડ પચીસ લાખ સર્વે નમ્બરમાં ખોટી જમીન માપણી કરી જમીનોના નકશાઓ બદલી નાખ્યા, એકની જમીન બીજાના નામે કરી દીધી ભૂલ ...
Read Moreકોંગ્રેસ પક્ષ દ્વારા જનસંપર્ક અભિયાનના ભાગરૂપે ભાજપ સરકારની નિષ્ફળતાને ઉજાગર કરવા ‘મહિલા સુરક્ષા’ અભિયાનમાં રાજકોટ ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં આજનો સમય જે ખુબ જ તકલીફવાળો ચાલી રહ્યો છે મંદી, મોંઘવારી, મહામારી, બેરોજગારી, ...
Read Moreરાજ્યના ૩૩ જિલ્લા અને આઠ મહાનગરપાલિકામાં કોંગ્રેસ પક્ષ દ્વારા જનસંપર્ક અભિયાનના ભાગરૂપે ભાજપ સરકારની નિષ્ફળતાને ઉજાગર કરવા ‘અન્ન અધિકાર’ અભિયાનમાં અમદાવાદ ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખશ્રી સિધ્ધાર્થભાઈ પટેલે ભાજપ સરકારની ગરીબ – સામાન્ય – મધ્યમવર્ગ વિરોધી માનસિકતા ઉપર ...
Read Moreકોંગ્રેસ દ્વારા આપવામાં આવેલ જન ચેતના અભિયાનના ભાગરૂપે ‘‘સંવેદનહીન સરકાર – આરોગ્ય બચાવો’’ના સુત્ર સાથે ગાંધીનગર ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં કોરોના દરમ્યાન ૨ લાખ કરતા વધુ લોકોના મૃત્યુ થયા. જાન્યુઆરી ૨૦૨૦માં WHO દ્વારા કોરોના મહામારી અંગે ...
Read Moreકોંગ્રેસ પક્ષ દ્વારા ‘‘જન સંપર્ક અભિયાન’’ અંતર્ગત સમગ્ર ગુજરાતમાં ઓગસ્ટ મહિનામાં યોજાનાર કાર્યક્રમ અંગે રાજીવ ગાંધી ભવન ખાતે પત્રકાર પરિષદને સંબોધન કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમિત ચાવડા અને વિધાનસભા કોંગ્રેસપક્ષના નેતાશ્રી પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે, મંદી – મોંઘવારી – મહામારી ...
Read Moreકોરોના મહામારીમાં રાજ્ય સરકાર ટેસ્ટીંગ, ટ્રેકીંગ અને ટ્રીટમેન્ટ આપવામાં નિષ્ફળ નિવડી છે જેના લીધે ગુજરાતમાં સામાન્ય-મધ્યમ-ગરીબ વર્ગના અનેક પરિવારોએ પોતાના સ્વજન ગુમાવ્યા છે. ભાજપ શાસિત રાજકોટ મ્યુનિ. કોર્પોરેશનના અર્બન હેલ્થ સેન્ટર માટે ૬૭ તબિબોની કોન્ટ્રાક્ટ પરની ભરતી પ્રક્રિયાની હાસ્યાસ્પદ જાહેરાત ...
Read Moreભાજપા સરકાર ૨૦૧૪ થી કેન્દ્રમા સતા સંભાળી ત્યારથી તેમની એક ખ્વાઇશ ખેડુતોને સબસીડી બંધ થાય, રુપાણી સરકાર એ પગલે– મનહર પટેલ ખેતી વિષયક સહાય ચુકવવામા રાજ્ય સરકાર ખેડુતોને ગુમરાહ કરવાનુ બંધ કરે– મનહર પટેલ . ભાજપા સરકાર ખેડુતોને છેતરીને કશુ હાંસલ કરવા માગતી ...
Read Moreભાજપ સરકાર દ્વારા પેગાસીસ માલવેર (Pegasus Spyware) મારફતે કોંગ્રેસ નેતાશ્રી રાહુલ ગાંધી તેમજ દેશના અન્ય મહાનુભાવોની ગેરકાયદેસર, ગેરબંધારણીય રીતે સેલફોન હેકીંગ બાબતે નામદાર સુપ્રિમ કોર્ટના ન્યાયાધીશ મારફતે તપાસ કરાવવાની માંગણી સાથે રાજ્યપાલશ્રીને આવેદનપત્ર આપતા ગુજરાત કોંગ્રેસનું પ્રતિનિધિ મંડળ. ભાજપ સરકાર ...
Read Moreરાજ્યની ૩૦,૬૮૧ સરકારી પ્રાથમિક શાળામાં ગુણોત્સવના આંચકાજનક પરિણામો ગુજરાતની શિક્ષણ વ્યવસ્થા માટે ચિંતાજનક છે.રાજ્યના શિક્ષણ વિભાગની નિષ્ફળતા – નિતિ – નિયત દિશા વિહીનતા પર આકરા પ્રહાર કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા અને શિક્ષણવિદ ડૉ. મનિષ દોશી જણાવ્યું હતું કે, ...
Read Moreરાજય સરકાર ખેડુતોને મળવા પાત્ર સબસીડી અને સહાય ચુકવવામા રુપાળા નાટકો કરવાનુ બંધ કરે.. – મનહર પટેલ ડ્રીપ ઇરિગેશન, ખેતર ફરતી ફેન્સિંગ, સ્કાય યોજના (ખેડુત ખેતરમા હવે વિજળી પેદા કરશે) , ખેતી ઓજારો કે પશુ પાલન જેવા વ્યવસાય જેવી અનેક ...
Read More