Author Archives: Ashvin Gohil

10 Nov
0

રાજ્યની વિવિધ સરકારી યુનિવર્સિટીઓમાં મોટા પાયે ગેરરીતિ, નાણાંકીય ગડબડી, અનિયમિતતા : 10-11-2021

કુલપતિશ્રીની નિમણુંકો રાજ્ય સરકાર કરે છે, તો પછી નાણાંકીય ગેરરીતિ, અનિયમિતતા, સગાવાદ, લાગવગશાહી, કૌભાંડની વણઝાર અંગે ભાજપ સરકાર જવાબદારી કેમ સ્વિકારતી નથી? : ડૉ. મનિષ દોશી યુ.જી.સી.ના ધારાધોરણ મુજબ પગાર ધોરણ લઈ રહ્યાં છે તો પછી યુ.જી.સી.ના ધારાધોરણ મુજબ કુલપતિશ્રીની નિમણુંક કેમ કરાતી નથી? : ડૉ. મનિષ દોશી રાજ્યની ...

Read More
10 Nov
0

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમિત ચાવડાએ પત્રકાર પરિષદ : 10-11-2021

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમિત ચાવડાએ પત્રકાર પરિષદને સંબોધન કરતાં જણાવ્યું હતું કે, ગાંધી – સરદારની ભૂમિ ગુજરાત સુખ, શાંતિ, સલામતી અને ભાઈચારા માટે આખા વિશ્વમાં ઓળખાય છે. ભારતીય જનતા પાર્ટીના લાંબા શાસન પછી આજે ગુજરાતમાં શિક્ષણ મોંઘુ થયુ, શિક્ષણનું વ્યાપારીકરણ થયું, લાખોની સંખ્યામાં ...

Read More
02 Nov
0

આત્મનિર્ભરની જાહેરાતો વચ્ચે ગુજરાતની ભાજપ સરકારનો ચાઇના પ્રેમ ઉડીને આંખે વળગે તેવો છે. : 02-11-2021

આત્મનિર્ભરની જાહેરાતો વચ્ચે ગુજરાતની ભાજપ સરકારનો ચાઇના પ્રેમ ઉડીને આંખે વળગે તેવો છે. ‘‘આત્મનિર્ભર’’ અને‘‘વોકલ ફોર લોકલ’’ની માત્ર જાહેરાતો પણ હકીકતમાં ભાજપ સરકાર ક્યારે સ્થાનિક ઉત્પાદકો પાસેથી ચીજ વસ્તુ ખરીદશે? સ્માર્ટસીટી અંતર્ગત ગુજરાતમાં અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા, દાહોદ, ગાંધીનગરમાં ચાઈનીઝ કંપનીઓના સોફ્ટવેર, ઇલેક્ટ્રિક ઓટોમેટેડ પોલ, સહિતની અનેક મશીનરીઓની ...

Read More
31 Oct
0

સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતી અને ઈન્દિરા ગાંધીજીની પુણ્યતિથિ નિમિત્તે યોજવામાં આવેલ વ્યાખ્યાન : 31-10-2021

તા. ૩૧ ઓક્ટોબર, ૨૦૨૧ના રોજ મહાન નેતા અને લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલની ૧૪૬ મી જન્મ જયંતી અને મહાન નેતા અને લોખંડી મહિલા ઈન્દિરા ગાંધીજીની ૩૭મી પુણ્યતિથિ નિમિત્તે ઠાકોરભાઈ દેસાઈ હોલ, લૉ ગાર્ડન ખાતે યોજવામાં આવેલ વ્યાખ્યાનમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રભારી, રાજસ્થાન ...

Read More
14 Oct
0

ભાજપા સરકાર ખેડુતો આપવાનુ બંધ કર્યુ હવે ખેડુતોનુ છીનવવાનુ બંધ કરે….….મનહર પટેલ : 14-10-2021

ભાજપા સરકારની વહિવટી ફલશ્રુતિને લઈને ખેડુતની દરિદ્રતા અને પરિસ્થિતિ અતિ નાજુક છે, ખેડૂતોની ખેતીની સમસ્યાઓથી નથી પિડાતા તેના કરતા વધુ  આજની શાસક વ્યવસ્થા અને તેના ખેડુત વિરોધી માનસિકતાને કારણે પીડાય છે.. પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો Press Note

Read More
13 Oct
0

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી અને પ્રથમ પ્રધાનમંત્રી પંડિત જવાહરલાલ નહેરુ : 13-10-2021

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી અને પ્રથમ પ્રધાનમંત્રી પંડિત જવાહરલાલ નહેરુ વિશે શાળાના બાળકોને વિવાદાસ્પદ શિક્ષણ આપનાર શિક્ષક પર આકરા પગલા ભરવાની માંગ કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, શાળાના શિક્ષક જેનું કામ રાષ્ટ્ર નિર્માણ અને ...

Read More
13 Oct
0

કેન્દ્ર અને રાજ્યના સરકારી નાણાંથી ઊભી થતી મેડીકલ કોલેજોમાં તબીબી શિક્ષણ… : 13-10-2021

કેન્દ્ર અને રાજ્યના સરકારી નાણાંથી ઊભી થતી મેડીકલ કોલેજોમાં તબીબી શિક્ષણ સરકારી ફી ના ધોરણે આપવા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ માંગ કરતા જણાવ્યું હતું કે કેન્દ્રના ૬૦ ટકા અને રાજ્ય સરકારના ૪૦ ટકા નાણાંથી ઉભી ...

Read More
04 Oct
0

લખીમપુર ખાતે ગાડી ચડાવી દેવા સહિતની હિંસક અથડામણમાં આઠ ખેડૂતો મૃત્યુ : 04-10-2021

છેલ્લાં ઘણાં સમયથી કેન્દ્રની ભાજપ સરકારના ત્રણ કાળા કૃષિ કાયદાના વિરોધમાં દેશભરમાં ખેડૂતો આંદોલન ચલાવી રહ્યા છે. આ આંદોલનને ગેરબંધારણીય રીતે, ક્રૂર રીતે કાયદાનો દુરપયોગ કરીને કચડી નાખવાના નિલજર્જ પ્રયાસો ભાજપ સરકાર કરી રહી છે. તેમ છતાં દેશભરના ખેડૂતો મક્કમ રીતે આંદોલન ...

Read More
26 Sep
0

૨૦૧૮માં પંચાયત તલાટી – કલાર્કની ૨૯૩૭ જગ્યા માટે ૩૫ લાખ અરજીઓ રદ્દ કરતી રાજ્ય સરકાર : 26-09-2021

૨૦૧૮માં પંચાયત તલાટી – કલાર્કની ૨૯૩૭ જગ્યા માટે ૩૫ લાખ અરજીઓ રદ્દ કરતી રાજ્ય સરકાર તલાટી – કલાર્કની જગ્યાઓ માટે ગુજરાતના યુવાન – યુવતીઓ પાસેથી ૨૦ કરોડ રૂપિયા ફોર્મ ફી પેટે વસુલવામાં આવ્યા શિક્ષક વિનાની શાળા, ગ્રામસેવક વિનાનું ગામ, ડોકટર ...

Read More
24 Sep
0

ભાજપ સરકારે ગુજરાતના મૃતક પરિવારો, માનવ જાતની ક્રૂર મજાક કરી છે – શ્રી અમિત ચાવડા : 24-09-2021

પશુ અને મનુષ્ય માટે ૫૦,૦૦૦ વળતરના એક સમાન ધારા ધોરણ જાહેર કરી ભાજપ સરકારે ગુજરાતના મૃતક પરિવારો, માનવ જાતની ક્રૂર મજાક કરી છે – શ્રી અમિત ચાવડા વૈશ્વિક મહામારી કોરોનામાં મૃતકના પરિવાર જનોને ભાજપ સરકાર તાત્કાલિક ૪ લાખની સહાય ચુકવણીની ...

Read More
15 Sep
0

ભાજપાના નેતાઓ સત્તા માટે એકબીજાના ટાટીયા ખેંચવામાં વ્યસ્ત : 15-09-2021

ગુજરાતની જનતા અતિવૃષ્ટિનો સામનો કરી રહી છે, બીજીબાજુ ભાજપાના નેતાઓ સત્તા માટે એકબીજાના ટાટીયા ખેંચવામાં વ્યસ્ત સેવાની મોટી મોટી વાતો કરતી ભાજપની સત્તા લાલચુ અને તેની સત્તા લોલુપતા વધુ એક વખત ખુલી પડી સૌરાષ્ટ્રના જામનગર, જુનાગઢ, રાજકોટ, ગીર સોમનાથ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, મોરબી અને દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી, ડાંગમાં ...

Read More
09 Sep
0

કોરોના મહામારીમાં સરકારની સત્તાવાર યાદી મુજબ ૧૩,૦૦૦ જેટલા બાળકો નિરાધાર થયા : 09-09-2021

કોરોના મહામારીમાં સરકારની સત્તાવાર યાદી મુજબ ૧૩,૦૦૦ જેટલા બાળકો નિરાધાર થયા સત્તાવાર યાદી મુજબ કુલ ૧૩૦૦૦ જેટલા બાળકો નિરાધાર થયા છે. બીજી બાજુ રાજ્ય સરકારે કોરોના કાળમાં થયેલ મૃત્યુનો આંક કુલ ૧૦,૦૮૨ જાહેર કર્યો નિરાધાર બાળકોની સંખ્યા ૧૩,૦૦૦ એનો અર્થ, ...

Read More