Author Archives: Ashvin Gohil

11 Jan
0

ભાજપની માનીતી વિદેશી કંપની આર્સેલર મીત્તલ-નિપોન સ્ટી લ (AMNS)નું હજીરા : 10-01-2022

ભાજપની માનીતી વિદેશી કંપની આર્સેલર મીત્તલ-નિપોન સ્‍ટીલ (AMNS)નું હજીરાની ૮ લાખ ૬૫ હજાર ચો. મી. જંગલની જમીન ઉપરનું લેન્ડ ગ્રેબીંગ રાતોરાત, નિયમિત કરીને રૂ.૪૯૬૮ કરોડ રૂપિયાનો લાભ કરી આપ્યો. ૩૮.૭૧ હેકટર જમીન પાવર પ્લાન્ટ માટે તથા ૨૭.૦૨ હેકટર જમીન રો-મટીરીયલ્સ ...

Read More
11 Jan
0

ગુજરાત યુવક કોંગ્રેસના નવનિયુક્ત પ્રમુખશ્રી વિશ્વનાથસિંહ વાઘેલાનો પદગ્રહણ સમારોહ : 11-01-2022

ગુજરાત યુવક કોંગ્રેસના નવનિયુક્ત પ્રમુખશ્રી વિશ્વનાથસિંહ વાઘેલાનો તા. ૧૨-૧-૨૦૨૨ના રોજ બપોરે ૧-૦૦ કલાકે રાજીવ ગાંધી ભવન, અમદાવાદ ખાતે પદગ્રહણ સમારોહ યોજાશે. પદગ્રહણ સમારોહના મુખ્ય મહેમાન યુવક કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખશ્રી બી.વી. શ્રીનિવાસ, ગુજરાત કોંગ્રેસના પ્રભારી ડૉ. રઘુ શર્માજી, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી જગદીશ ...

Read More
09 Jan
0

ગુજરાત કોંગ્રેસનું “પ્રતિભા શોધ અભિયાન” દિવસભર સોશિયલ મીડિયામાં છવાયેલું રહ્યું. : 09-01-2022

ગુજરાત કોંગ્રેસનું “પ્રતિભા શોધ અભિયાન” દિવસભર સોશિયલ મીડિયામાં છવાયેલું રહ્યું. #SpeakUpGujarat ના હેશટેગ થી કોંગ્રેસ પ્રમુખ શ્રી જગદીશ ઠાકોર અને અગ્રણીઓએ યુવાઓને પ્રતિભા શોધ અભિયાનમાં1800121000033 પર મિસ્કોલ કરીને ભાગ લેવા આહવાહન કર્યું આજે દિવસભર કોંગ્રેસના નેતા, ધારાસભ્યો અને કાર્યકર્તાઓએ યુવાઓને કોંગ્રેસ વિચારધારાના વાહક ...

Read More
06 Jan
0

કોરોના મહામારીમાં ભાજપ સરકારની ગુન્હાહિત બેદરકારી, આયોજનના અભાવ : 06-01-2022

વૈશ્વિક મહામારી કોરોના કાળમાં ભાજપ સરકારે કરેલી નિષ્ફળ કામગીરી, આરોગ્ય તંત્રની અસુવિધા અને મૃતકોના સાચા આંકડા શ્વેતપત્ર રૂપે જાહેર કરે : શ્રી જગદીશ ઠાકોર કોરોનાના વધતા જતા કેસો, ત્રીજી લહેરના ડર વચ્ચે ગુજરાતના હિતમાં વારંવાર ‘વાયબ્રન્ટ’ બંધ રાખવાની કોંગ્રેસ પક્ષની માંગને આખરે અસંવેદનશીલ ભાજપ ...

Read More
04 Jan
0

સરકાર પોતે ભૂ-માફીયાની ભૂમિકામાં હોય તેવું લાગે છે. : 04-01-2022

ભાજપની રાજ્ય સરકાર જેટની ઝડપે ફાઈલો ચલાવીને આ ત્રણેય જમીન પ્રકરણોમાં દબાણવાળી અને નવી માંગણીની કુલ ૨૪ લાખ ૭૭ હજાર ચો.મી. જમીનનો દબાણને નિયમિત કરવા અને નવી માંગણી મંજુર કરવામાં ભાવોમાં નિયમ વિરૂદ્ધ રાહત આપીને કુલ રૂ. ૯૮૭૧.૭૪ કરોડનો લાભ ...

Read More
01 Jan
0

भारतीय राष्ट्रिय कोंग्रेस के प्रवक्ता श्री पवन खेराजी की प्रेसवार्ता को सम्बोधन : 01-01-2022

महँगाई की मार – नए साल का मोदी उपहार सभी देशवासियों को नव वर्ष की शुभकामनाएं! आपका नया साल मंगलमय हो, सुख-समृद्धि प्रगति उत्साह से भरा रहे। याद कीजिए हम हर नए वर्ष पर एक दूसरे की समृद्धि की कामना ...

Read More
31 Dec
0

જી.એસ.ટી.એ અણઘડ વહીવટી અને નિષ્ફળ અમલીકરણનું બેનમુન ઉદાહરણ : જગદીશ ઠાકોર : 31-12-2021

વ્યાપાર અને વેપારી વિરોધી ભાજપ સરકાર તાત્કાલીક અસરથી ટેક્ષટાઈલમાં કરેલો જી.એસ.ટી.નો વધારો પાંછો ખેંચે: જગદીશ ઠાકોર ભાજપ સરકાર દ્વારા કરવામાં આવતા ખોટા કેસો અને કનડગત સામે કોંગ્રેસપક્ષ વેપારીઓની ઢાલ બની ઉભી રહેશે: જગદીશ ઠાકોર જી.એસ.ટી.એ અણઘડ વહીવટી અને નિષ્ફળ અમલીકરણનું બેનમુન ઉદાહરણ: જગદીશ ...

Read More
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ પ્રેરિત “કાલ્પનિક વિધાનસભા” – રાજકોટ
28 Dec
0

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ પ્રેરિત “કાલ્પનિક વિધાનસભા” – રાજકોટ

રાજ્યની ભાજપ સરકારના આ અત્યંત ગંભીર અને ગુનાહિત છબરડા સામે વિરોધ વ્યક્ત કરવા હેમુ ગઢવી હોલ, રાજકોટ ખાતે “કાલ્પનિક વિધાનસભા” યોજી વિરોધ પ્રદર્શન કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. જેમાં ગુજરાત કોંગ્રેસના પ્રભારી ડૉ. રઘુ શર્માજી, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી જગદીશભાઈ ...

Read More
કોંગ્રેસ પક્ષ  સ્થાપના દિન નિમિત્તે  ધ્વજ વંદન કાર્યક્રમ.
28 Dec
0

કોંગ્રેસ પક્ષ સ્થાપના દિન નિમિત્તે ધ્વજ વંદન કાર્યક્રમ.

ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ૧૩૭ સ્થાપના દિવસે રાજકોટ ખાતે પ્રદેશ પ્રમુખ શ્રી જગદીશ ઠાકોરના હસ્તે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનો ધ્વજ ફરકાવામાં આવ્યો હતો. https://www.youtube.com/watch?v=vk-FIJzAanY https://www.youtube.com/watch?v=Uwr-qfSu03Q

Read More
28 Dec
0

અગાઉ કરોડોના એમ.ઓ.યુ. થયા પણ રોજગારી કેટલાને મળી ? : સિધ્ધાર્થ પટેલ : 28-12-2021

કોરોના-ઓમિક્રોનના સંકટ વચ્ચે વાઈબ્રન્ટ સમિટ કેટલું યોગ્ય? કોરોના – ઓમિક્રોનના કેસો વધતા તાકીદે વાઈબ્રન્ટ સમિટ રદ કરો : સિધ્ધાર્થ પટેલ અગાઉ કરોડોના એમ.ઓ.યુ. થયા પણ રોજગારી કેટલાને મળી? : સિધ્ધાર્થ પટેલ વિદેશથી આવનારા ડેલિગેશન એક અઠવાડિયા માટે ક્વોરેન્ટાઈન થાય તે શક્ય છે? : સિધ્ધાર્થ પટેલ પ્રેસનોટ ડાઉનલોડ ...

Read More
“જન ચેતના સંમેલન”, અભિવાદન સમારોહ
27 Dec
0

“જન ચેતના સંમેલન”, અભિવાદન સમારોહ

છેલ્લા વર્ષોમાં ભાજપ સાશનમાં વધતી જતી મંદી, મોંઘવારી, બેરોજગારી, અરાજકતા, ભય, ભૂખ, ભ્રષ્ટાચાર, રાજ્ય સરકારના જુદા-જુદા વિભાગોની સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પેપર ફૂટી જવાની ઘટનાઓનાં વિરોધમાં “જન ચેતના સંમેલન” તેમજ વિક્રમ સંવત ૨૦૭૮નાં શરુ થયેલા નવા વર્ષ નિમિત્તે “સ્નેહમિલન” તેમજ ગ્રામ પંચાયતની ...

Read More
સોમનાથ મહાદેવના શ્રદ્ધાભાવ પૂર્વક દર્શન
27 Dec
0

સોમનાથ મહાદેવના શ્રદ્ધાભાવ પૂર્વક દર્શન

આજે સોમનાથ ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રભારીશ્રી રઘુ શર્માજી, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી જગદીશ ઠાકોર, ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી સુખરામ રાઠવા, કાર્યકારી પ્રમુખશ્રી હાર્દિક પટેલે લાખો ભાવિક ભક્તોની આસ્થાના કેન્દ્ર એવા પ્રથમ જ્યોતિર્લિંગ ભગવાન શ્રી સોમનાથ મહાદેવના શ્રદ્ધાભાવ ...

Read More