કોરોના મહામારી પણ એક કુદરતી આફત છે અને તે સંજોગોમાં ભૂકંપ / પૂર જેવા પ્રસંગોએ અસરગ્રસ્તોને જે રાહત આપવામાં આવે છે તે રીતે રાજ્યના તમામ કોરોનાથી અસરગ્રસ્ત કુટુંબ જેની મુખ્ય વ્યક્તિનું મૃત્યુ થયું હોય તો સામાન્ય – ગરીબ પરિવારને રાહત ...
Read MoreAuthor Archives:
મેડીકલ / ડેન્ટલ – પેરામેડીકલ અને ઈજનેરી / ફાર્મસી / વ્યવસાયિક અભ્યાસક્રમોના વિદ્યાર્થીઓને એક સત્ર ફી માફી આપવા બાબત. રેફ. : તા. ૧૪/૧૨/૨૦૨૦, તા. ૨૩-૧૨-૨૦૨૦, તા. ૨૬-૦૧-૨૦૨૧ના પત્ર ક્રમાંક થી રજુઆત અન્વયે. કોરોના વૈશ્વિક મહામારીમાં સૌથી વધુ કોઈ વ્યવસ્થા પર ...
Read More૨૧મી સદીના સ્વપ્નદ્રષ્ટા, ટેકનોલોજીના માધ્યમથી સામાન્ય માનવીના જીવનમાં બદલાવના જ્ઞાતા ભારતરત્ન પૂર્વ વડાપ્રધાનશ્રી રાજીવ ગાંધીની પુણ્યતિથિએ રાજીવજીની પ્રતિમાને પુષ્પાજંલી અર્પણ કર્યા બાદ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમીત ચાવડાએ જણાવ્યું હતું કે, ભારત દેશમાં ૧૮ વર્ષે યુવાનોને મતાધિકાર આપી યુવા ભારતના નિર્માણ ...
Read Moreપ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો Press Note
Read Moreપ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો Press Note
Read Moreગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમિત ચાવડાએ પત્રકાર પરિષદને સંબોધન કરતાં જણાવ્યું હતું કે, કોરોનાની મહામારી ખુબ ગંભીર તબક્કામાંથી પસાર થઈ રહી છે. પરિસ્થિતિ બેકાબુ છે. કોરોના મહામારીને આજે ૧૩ મહિનાનો સમય વ્યતીત થયો ત્યારબાદ સમગ્ર ગુજરાતમાં આજે ભય, અંધાધૂધી અને આરજકતાનો ...
Read Moreવૈશ્વિક મહામારી કોરોનાનાં કપરા સમયમાં આરોગ્ય વ્યવસ્થા સુનિશ્ચિત થાય અને તમામ લોકોને યોગ્ય સુવિધા મળવી જરૂરી છે. મંદી, મોંઘવારી અને બેરોજગારીના કારણે ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારો ખુબજ આર્થિક, માનસિક અને શારીરિક તકલીફો વેઠી રહ્યા છે અને આવી કટોકટીની સ્થિતિ વચ્ચે ...
Read Moreકોરોના મહામારીમાંથી લોકોના જીવ બચાવવા માટે તાત્કાલિક ઑક્સીજન, બેડ, વેન્ટીલેટર, ટેસ્ટીંગ કીટ, ઈંજેકશન, વેક્સીનેશનની વ્યવસ્થા કરવાની માંગ સાથે કોંગ્રેસ દ્વારા સમગ્ર ગુજરાતમાં ધરણાં-પ્રદર્શન પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા સહિત સમગ્ર ગુજરાતમાં આગેવાનો – કાર્યકર્તાઓની અટકાયત. ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોરોનાની પરિસ્થિતિ ...
Read Moreગુજરાતમાં કોરોનાની બેકાબુ પરિસ્થિતિમાં લોકોના જીવ બચાવવા માટે સરકાર તાત્કાલિક ધોરણે હોસ્પિટલમાં બેડ, ઓક્સિજન, ઇન્જેક્શન, વેન્ટિલેટર, સ્ટાફ ઉપલબ્ધ કરાવે, ટેસ્ટિંગ માટે ની કીટ અને લેબોરેટરી વધારો, મેડિકલ અને પેરા મેડિકલ સ્ટાફની કાયમી ભરતી કરો, એમ્બ્યુલન્સ વધારો, ગરીબ જરૂરિયાત મંદ લોકોને ...
Read Moreપશ્ચિમ બંગાળની ચૂંટણીઓ પછી જે રીતે હિંસા થઇ રહી છે એ સદંતર ખોટું છે.. હિંસાને ક્યારેય વ્યાજબી ઠરાવી શકાય નહીં.. લોકશાહીમાં હાર અને જીત તો એની સુંદરતા છે..પરંતુ જીત થઇ હોય તો છકી જવાનું હોતું નથી અને હાર થાય તો ...
Read Moreખેડૂતોને પાક ધિરાણ ભરવાની મુદ્દત રાષ્ટ્રિય બેંકોમાં પણ વધારવા કોંગ્રેસની માંગ. કોરોના મહામારીનાં કપરાં કાળમાં ૩૦ જુનના બદલે ૩૦ ડિસેમ્બર સુધી ધિરાણ ભરવાની મુદ્દત વધારી આપવી જોઈએ : ડૉ. હિમાંશુ પટેલ ગુજરાત રાજ્યમાં કોરોના કહેરના કારણે ભારે કફોડી હાલતમાં મુકાયેલા ...
Read Moreપૂર્વ કેન્દ્રીય મંત્રી અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ શ્રી ભરતસિંહ સોલંકી અમદાવાદ સિવિલ હોસ્પીટલની મુલાકાતે આજરોજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ અને કેન્દ્રીય મંત્રીશ્રી ભરતસિંહ સોલંકીની અધ્યક્ષતામાં એક ડેલીગેશન સિવિલ હોસ્પીટલના સુપ્રિટેન્ડેન્ટની રૂબરૂ મુલાકાતે ગયેલ જેમાં કોરોના ...
Read More