તાજેતરમાં ધંધુકા તાલુકાના ચચાણા ગામ ખાતે બનેલ ઘટનામાં ભોગ બનનાર સ્વ. કિશન ભરવાડના પરિવારજનોને સાંત્વના આપવા કોંગ્રેસ પક્ષના ધારાસભ્યો શ્રી લાખાભાઈ ભરવાડ, શ્રી રઘુભાઈ દેસાઈ, શ્રી રાજેશ ગોહિલ, શ્રી રૂત્વીક મકવાણા, સેવાદળના રાષ્ટ્રીય અધ્યક્ષશ્રી લાલજીભાઈ દેસાઈ, માલધારી સમાજના અગ્રણીશ્રી મેહુલભાઈ લવતુકા, બળદેવભાઈ લુણી, વલ્લુભાઈ બોડીયા, ભરતભાઈ બુધેલીયા અને ...
Read MoreAuthor Archives:
ગુજરાતમાં વિધવા બહેનોને ૧૯૭૯ થી વિધવા સહાય આપવાની સામાજીક સુરક્ષા યોજનામાં છેલ્લા એક વર્ષમાં ત્રણ મહિના કે પાંચ મહિના સુધી વિલંબના કારણે અનેક વિધવા બહેનો – તેના પરિવારોને જીવન નિર્વાહમાં મુશ્કેલી પડી રહી છે. ત્યારે ઉત્સવો – તાયફાઓ અને જાહેરાતોમાં કરોડો રૂપિયા ...
Read Moreજાણીતા ગાંધીવાદી, ગ્રામ્ય વિસ્તારમાં શિક્ષણજ્યોત જગાડનાર પીઢ કોંગ્રેસ આગેવાન કે જેઓએ નવ વર્ષ સુધી પાટણ જિલ્લા કોંગ્રેસ સમિતિના નેતૃત્વ કરનાર, સેવાદળના તાલીમબદ્ધ આગેવાનશ્રી માલજીભાઈ દેસાઈને પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા છે. પ્રખર ગાંધીવાદી શ્રી માલજીભાઈને પદ્મશ્રી સન્માન એ જાહેર જીવનમાં ગાંધી મૂલ્યોનું સન્માન ...
Read Moreરાજ્યમાં એક તરફ અનેક જિલ્લાઓમાં ખાતરની તંગી જોવા મળી રહી છે, તો સાથે સાથે ખાતરના ભાવોમાં પણ છેલ્લા ત્રણ મહિનામાં ૪૦ થી લઈ ૧૦૦ ટકા સુધીનો ભાવ વધારો જોવા મળી રહ્યો છે, એક તરફ વધતી જતી મોંઘવારી વચ્ચે ખાતરના ભાવો વધતા ખેડૂતોને ...
Read Moreઅખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના અધ્યક્ષા શ્રીમતિ સોનિયા ગાંધીએ પંજાબની વિધાનસભા ચૂંટણીને અનુસંધાને કોંગ્રેસ પક્ષના વરિષ્ઠ નેતા અને વિધાનસભા કોંગ્રેસ પક્ષના પૂર્વ નેતાશ્રી અર્જુનભાઈ મોઢવાડીયાને પંજાબના માળવા ક્ષેત્રની ૨૫ વિધાનસભા બેઠકના નિરિક્ષક તરીકે જવાબદારી સોંપવામાં આવી છે. અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિ ...
Read Moreરાજ્યના પૂર્વ ગૃહમંત્રી વજુભાઈ જાનીનું ૯૨ વર્ષની ઉંમરે નિધન અંગે શોકાંજલી પાઠવતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી જગદીશ ઠાકોર અને વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી સુખરામભાઈ રાઠવાએ જણાવ્યું હતું કે, સ્વ. વજુભાઈ જાની કોંગ્રેસ પક્ષના વરિષ્ઠ આગેવાન હતા અને મહુવા વિધાનસભા ક્ષેત્રમાં ...
Read More
https://www.youtube.com/watch?v=XdyV-PrbWsw
Read Moreરાજીવ ગાંધી ભવન ખાતે ગુજરાત પ્રદેશ અનુસૂચિત જાતિ વિભાગના નવનિયુક્ત અધ્યક્ષશ્રીના પદગ્રહણ સમારોહમાં ડૉ. બાબાસાહેબ આંબેડકરના તેલચિત્રને પુષ્પાંજલી – નમન બાદ મોટી સંખ્યામાં ઉપસ્થિત કાર્યકરોને સંબોધન કરતાં કોંગ્રેસ પક્ષના સંગઠન પ્રભારી અને રાજસ્થાનના પૂર્વ આરોગ્યમંત્રી ડૉ. રઘુ શર્માજીએ જણાવ્યું હતું ...
Read Moreગુજરાત રાહત સમિતિના મેનેજીંગ ટ્રસ્ટી અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખશ્રી અર્જુન મોઢવાડીયાએ ત્રણ ઈન્દિરા ગાંધી I.C.U. ઓન વ્હીલ્સ ત્રણ મોબાઈલ ક્લિનીકનું લોકાર્પણ કાર્યક્રમમાં જણાવ્યું હતું કે, કુદરતી અને માનવ સર્જિત આપત્તિઓને કારણે પીડિત ભાઈ-બહેનોને મદદ કરવાનાં ઉદ્દેશ્યથી ગુજરાત રાહત સમિતિની સાર્વજનિક ટ્રસ્ટ હેઠળ ...
Read More
https://www.youtube.com/watch?v=gmA6mYpKg1k
Read Moreદેશના રાષ્ટ્રિય પર્વ ૭૩માં ગણતંત્રદિન નિમિત્તે રાજીવ ગાંધી ભવન ખાતે ધ્વજવંદન કાર્યક્રમમાં ઉપસ્થિત મોટી સંખ્યામાં કાર્યકરો – આગેવાનોને શુભેચ્છા સાથે સંબોધન કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી જગદીશ ઠાકોરએ જણાવ્યું હતું કે, ભારત દેશમાં અંગ્રેજોના શાસનમાં ભારતીયોનું શોષણ થતુ હતુ. ...
Read More