“વિસ્તરતી ક્ષિતિજ” ધોરણ ૧૦ પછી શું? કારકિર્દી માર્ગદર્શન ઈ-બુકનું રાજીવ ગાંધી ભવન ખાતે વિમોચન કરતાં કોંગ્રેસ પક્ષના પ્રમુખશ્રી અમીત ચાવડા, વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી પરેશ ધાનાણી, પૂર્વ પ્રદેશ અધ્યક્ષશ્રી અર્જુનભાઇ મોઢવાડિયા. કોંગ્રેસ પક્ષ દ્વારા પ્રકાશીત“વિસ્તરતી ક્ષિતિજ” ધોરણ ૧૦ પછી શું ? કારકિર્દી માર્ગદર્શન ગુજરાતના વિદ્યાર્થી – વાલીઓ માટે પથદર્શક બનશે. ...
Read MoreAuthor Archives:
બાંગ્લાદેશ મુક્તિ સંગ્રામ સુવર્ણ જયંતિની કોંગ્રેસ શાનદાર ઉજવણી કરશે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા રચાયેલી રાજ્યકક્ષાની કમિટીમાં કો-ઓર્ડીનેટર તરીકે મહામંત્રી ડૉ. હિમાંશુ પટેલની નિમણૂકઃ દરેક જિલ્લાઓમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન ભારતનાં પાડોશી દેશ બાંગ્લાદેશની આઝાદી માટે સને ૧૯૭૧માં લડાયેલાં યુદ્ધની સુવર્ણ જયંતિની ...
Read Moreમંદી, મોંઘવારી, મહામારીમાં નાગરિકો પાસેથી કોરોનાની સારવાર માટે જીવન બચાવવા માટે જરૂરી ઈન્જેક્સન, ઓક્સિજન, વેન્ટીલેટર સહિત પર વસૂલાતા ઉંચા જી.એસ.ટી. દરથી દેશના અને રાજ્યના નાગરિકોની હાલત અતિ વિકટ બની રહી છે ત્યારે વેક્સિન, રેમડેસીવીર અને ઓક્સીજન કંસન્ટ્રેટર્સ સહિતની માનવજીંદગી માટેની જરૂરીયાત પરના જી.એસ.ટી.માં માફી – રાહતની ...
Read Moreઆજરોજ સમગ્ર ગુજરાત અને દેશભરમાં કોંગ્રેસ પક્ષ દ્વારા પેટ્રોલ- ડીઝલના ભાવ વધારા સામે પ્રતિકાર ધરણા કરવામાં આવ્યા. આંતરરાષ્ટ્રીય બજારોમાં ક્રુડના ભાવ ઓછા હોવા છતાં ભારતમાં પેટ્રોલ- ડીઝલ મોંઘા મળી રહ્યા છે, વર્ષ ૨૦૧૪ પહેલા પેટ્રોલ- ડીઝલના ભાવો સામે કાગારોળ મચાવનારી ભાજપ ...
Read Moreજીડીપી(GDP) વધારવામાં અને આર્થીક મોરચે સદંતરનિષ્ફળ નીવડેલ કેન્દ્ર અને રાજયન ભાજપ સરકાર ગેસ – ડીઝલ – પેટ્રોલ (GDP) પરની સુનિયોજિત લુંટ બંધ કરીને રાજ્ય અને દેશની જનતાને રાહત આપે. કેન્દ્રની ભાજપસરકારે સાત વર્ષમાં પેટ્રોલ પર ૨૫૮ ટકા અને ડીઝલ પર ૮૨૦ ટકાનો એકસાઇઝ વધારો ઝીંકી નાગરીકોના ખિસ્સામાંથી ...
Read Moreસરકારની નાકામી, ઈચ્છાશક્તિનો અભાવ અને કથળી ગયેલી આરોગ્ય સેવાને કારણે કોરોના મહામારીમાં મોટી સંખ્યામાં નાગરિકોએ જીવ ગુમાવ્યા છતાં સરકાર જે રીતે મૃત્યુના આંકડા છુપાવે તે શરમજનક છે. લોકશાહીના ચોથા સ્થંભ પત્રકારત્વના ઉચ્ચ સિધ્ધાંતો સાથે દિવ્ય ભાસ્કરે જે રીતે કોરોનાના મૃત્યુ આંકની હકિકતો ખુલ્લી પાડી ...
Read MoreMD PRESSNOTE on 2-06-2021 (1)
Read Moreરુપાણી સરકારમા ખેતીવાડી તંત્ર બેફામ, બીયારણ માફીયાઓ દર વર્ષે કરોડો રુપિયાનુ નકલી બિયારણ ખેડુતોને પધરાવે છે. – મનહર પટેલ બીટી કપાસનુ વાવેતર ૨૦૦૫ થી વધ્યુ ત્યારથી અલગ અલગ નામે અને લોભામણા શબ્દો મુકી સરકારની સાંઠ ગાંઠથી અનેક કંપનીઓ નકલી બિયારણનો ધંધો ...
Read Moreગુજરાત સરકારRT-PCR ટેસ્ટ, સીટી સ્કેનના ભાવમાં ઘટાડો કરે – શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા ખાનગી હોસ્પિટલોમાં કોરોનાની પ્રત્યેક દર્દીને મફત સારવાર મળવી જોઈએ – શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા RT PCR ટેસ્ટનો ભાવ રાજસ્થાનમાં રૂ.350 અને ગુજરાતમાં રૂ.900, સીટી સ્કેનનો ભાવ રાજસ્થાનમાં રૂ.૧૭૦૦, ગુજરાતમાં રૂ.૩૦૦૦ ખાનગી દવાખાનાઓમાં કોરોનાની સારવારના રાજસ્થાનમાં ...
Read Moreગુજરાતના પૂર્વ નાણાં, શિક્ષણ અને કાયદા મંત્રી અને કોંગ્રેસ પક્ષના વરિષ્ઠ નેતા શ્રી અરવિંદભાઈ સંઘવીના નિધન અંગે શોકની લાગણી વ્યક્ત કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમિત ચાવડા અને વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે, સ્વ. અરવિંદભાઈ ...
Read Moreમંદી, મોંઘવારી, મહામારીમાં નાગરિકો પાસેથી કોરોનાની સારવાર માટે જીવન બચાવવા માટે જરૂરી ઈન્જેક્સન, ઓક્સિજન, વેન્ટીલેટર સહિત પર વસૂલાતા ઉંચા જી.એસ.ટી. દરથી દેશના અને રાજ્યના નાગરિકોની હાલત અતિ વિકટ બની રહી છે ત્યારે વેક્સિન, રેમડેસીવીર અને ઓક્સીજન કંસન્ટ્રેટર્સ સહિતની માનવજીંદગી માટેની ...
Read Moreમંદી-મોંઘવારી-મહામારીમાં સપડાયેલા ગુજરાતમાં મ્યુકરમાઈક્રોસીસના સામાન્ય – મધ્યમવર્ગ દર્દીઓને મફત સારવારની માંગ કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં મ્યુકરમાઈક્રોસીસના સૌથી વધુ દર્દીઓ સરકારી આંકડા મુજબ ૨૨૮૧ અને હકીકતમાં ૧૦,૦૦૦ જેટલા દર્દીઓ બ્લેક ફંગસમાં ...
Read More