રાજ્યના ૩૩ જિલ્લા અને આઠ મહાનગરપાલિકામાં કોંગ્રેસ પક્ષ દ્વારા જનસંપર્ક અભિયાનના ભાગરૂપે ભાજપ સરકારની નિષ્ફળતાને ઉજાગર કરવા ‘અન્ન અધિકાર’ અભિયાનમાં અમદાવાદ ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખશ્રી સિધ્ધાર્થભાઈ પટેલે ભાજપ સરકારની ગરીબ – સામાન્ય – મધ્યમવર્ગ વિરોધી માનસિકતા ઉપર ...
Read MoreAuthor Archives:
કોંગ્રેસ દ્વારા આપવામાં આવેલ જન ચેતના અભિયાનના ભાગરૂપે ‘‘સંવેદનહીન સરકાર – આરોગ્ય બચાવો’’ના સુત્ર સાથે ગાંધીનગર ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં કોરોના દરમ્યાન ૨ લાખ કરતા વધુ લોકોના મૃત્યુ થયા. જાન્યુઆરી ૨૦૨૦માં WHO દ્વારા કોરોના મહામારી અંગે ...
Read Moreકોંગ્રેસ પક્ષ દ્વારા ‘‘જન સંપર્ક અભિયાન’’ અંતર્ગત સમગ્ર ગુજરાતમાં ઓગસ્ટ મહિનામાં યોજાનાર કાર્યક્રમ અંગે રાજીવ ગાંધી ભવન ખાતે પત્રકાર પરિષદને સંબોધન કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમિત ચાવડા અને વિધાનસભા કોંગ્રેસપક્ષના નેતાશ્રી પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે, મંદી – મોંઘવારી – મહામારી ...
Read Moreકોરોના મહામારીમાં રાજ્ય સરકાર ટેસ્ટીંગ, ટ્રેકીંગ અને ટ્રીટમેન્ટ આપવામાં નિષ્ફળ નિવડી છે જેના લીધે ગુજરાતમાં સામાન્ય-મધ્યમ-ગરીબ વર્ગના અનેક પરિવારોએ પોતાના સ્વજન ગુમાવ્યા છે. ભાજપ શાસિત રાજકોટ મ્યુનિ. કોર્પોરેશનના અર્બન હેલ્થ સેન્ટર માટે ૬૭ તબિબોની કોન્ટ્રાક્ટ પરની ભરતી પ્રક્રિયાની હાસ્યાસ્પદ જાહેરાત ...
Read Moreભાજપા સરકાર ૨૦૧૪ થી કેન્દ્રમા સતા સંભાળી ત્યારથી તેમની એક ખ્વાઇશ ખેડુતોને સબસીડી બંધ થાય, રુપાણી સરકાર એ પગલે– મનહર પટેલ ખેતી વિષયક સહાય ચુકવવામા રાજ્ય સરકાર ખેડુતોને ગુમરાહ કરવાનુ બંધ કરે– મનહર પટેલ . ભાજપા સરકાર ખેડુતોને છેતરીને કશુ હાંસલ કરવા માગતી ...
Read Moreભાજપ સરકાર દ્વારા પેગાસીસ માલવેર (Pegasus Spyware) મારફતે કોંગ્રેસ નેતાશ્રી રાહુલ ગાંધી તેમજ દેશના અન્ય મહાનુભાવોની ગેરકાયદેસર, ગેરબંધારણીય રીતે સેલફોન હેકીંગ બાબતે નામદાર સુપ્રિમ કોર્ટના ન્યાયાધીશ મારફતે તપાસ કરાવવાની માંગણી સાથે રાજ્યપાલશ્રીને આવેદનપત્ર આપતા ગુજરાત કોંગ્રેસનું પ્રતિનિધિ મંડળ. ભાજપ સરકાર ...
Read Moreરાજ્યની ૩૦,૬૮૧ સરકારી પ્રાથમિક શાળામાં ગુણોત્સવના આંચકાજનક પરિણામો ગુજરાતની શિક્ષણ વ્યવસ્થા માટે ચિંતાજનક છે.રાજ્યના શિક્ષણ વિભાગની નિષ્ફળતા – નિતિ – નિયત દિશા વિહીનતા પર આકરા પ્રહાર કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા અને શિક્ષણવિદ ડૉ. મનિષ દોશી જણાવ્યું હતું કે, ...
Read Moreરાજય સરકાર ખેડુતોને મળવા પાત્ર સબસીડી અને સહાય ચુકવવામા રુપાળા નાટકો કરવાનુ બંધ કરે.. – મનહર પટેલ ડ્રીપ ઇરિગેશન, ખેતર ફરતી ફેન્સિંગ, સ્કાય યોજના (ખેડુત ખેતરમા હવે વિજળી પેદા કરશે) , ખેતી ઓજારો કે પશુ પાલન જેવા વ્યવસાય જેવી અનેક ...
Read Moreપેગાસીસ માલવેર દ્વારા દેશના ૩૦૦ જેટલા મોબાઈલ ફોન હેક કરીને ભારતના વિરોધપક્ષના નેતાઓ, સરકારના ચોક્કસ મંત્રીઓ, ટોચના પત્રકારો, કર્મશીલો, સુપ્રિમ કોર્ટના જજ અને વકીલો, ચુંટણી પંચની જાસુસીની ઘટનાએ દેશ અને દુનિયાને હચમચાવી દીધો છે. ઈઝરાઈલની NSO કંપનીનું પેગાસીસ સોફટવેર માત્ર ...
Read Moreમંદી – મોંઘવારી – મહામારીમાં હોમાઈ રહેલ સામાન્ય – મધ્યમવર્ગની જનતા ને મોંઘવારીના મારમાંથી મુક્તિ મળે – રાહત મળે તેવી માંગ સાથે અમદાવાદ ખાતે યોજાયેલ જનચેતના અભિયાન સભાને સંબોધન કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, મંદી ...
Read Moreભાજપ સરકારની વહીવટી નિષ્ફળતા અને વેક્સિનના અભાવે રાજ્ય સરકાર વારંવાર જાહેરનામાની જાહેરાતો કરી રહી છે. વેક્સિન લેવા માટે ગુજરાતના નાગરિકો તૈયાર છે, ભાજપ સરકાર જાહેરાત કરવાને બદલે વેક્સિન ઉપલબ્ધ કરાવે. રસીકરણ કાર્યક્રમ રાષ્ટ્રિય કાર્યક્રમ છે. ભાજપ સરકાર તેને રાજકીય કાર્યક્રમ તરીકે ...
Read Moreભારત સરકારના સૂચના અને પ્રસારણ વિભાગના પૂર્વ કેન્દ્રીય મંત્રી, અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના પ્રવક્તા, સાંસદશ્રી મનિષ તિવારીએ આજરોજ અમદાવાદ રાજીવ ગાંધી ભવન ખાતે પત્રકાર પરિષદને સંબોધન કરતા જણાવ્યું હતું કે, પાછળના કેટલાક મહીનાઓમાં જે પરિસ્થિતિમાંથી દેશ પસાર થઈ રહ્યો છે અને જે હાલ ...
Read More