ધો-૯ ગુજરાતીના પાઠ્ય પુસ્તકમાં ઝવેરચંદ મેઘાણીની જન્મ તારીખ, જન્મ વર્ષ બન્ને ખોટા દર્શાવનાર રાજ્ય સરકારની ગંભીર બેદરકારી મુખ્યમંત્રીશ્રી અને નાયબ મુખ્યમંત્રીશ્રીના કોંગ્રેસ પક્ષ પર આક્ષેપ કરવાને બદલે ભ્રષ્ટ્રાચારમાં ગળાડૂબ પાઠ્ય પુસ્તક મંડળ અને શિક્ષણ વિભાગની ગુન્હાહિત બેદરકારી અંગે સખત પગલાં ભરે. ...
Read MoreAuthor Archives:
મેડીકલ – ડેન્ટલ – પેરામેડીકલ અને ઈજનેરી – ફાર્મસી સહિતના વ્યવસાયિક અભ્યાસક્રમોના અભ્યાસ કરતા સામાન્ય – મધ્યમવર્ગના પાંચ લાખ વિદ્યાર્થી – વિદ્યાર્થીનીઓના હિત અને શિક્ષણના અધિકાર માટે મંદી – મોંઘવારી અને મહામારી ના કપરાકાળમાં ફી વધારો સ્થગિત કરીને એક સત્રની ...
Read MoreCM Letter 23-8-2021
Read Moreસમગ્ર દેશમાં રોડ એક્સીડન્ટના કુલ બનાવોમાં ૧૫.૫ ટકા હીટ એન્ડ રન ની ઘટનામાં ૨૮,૦૦૦ નાગરિકોએ જીવ ગુમાવ્યો. ગુજરાતમાં હીટ એન્ડ રનના ૨૮૯૩ ઘટનામાં ૧૫૨૯ માનવ જીંદગી ભરખાઈ. ગુજરાતમાં હીટ એન્ડ રનના વધતા જતા બનાવો અંગે રાજ્ય સરકાર રોડ એક્સીડન્ટ રોકવા ...
Read Moreકલાકારો માટે રાજકીય કલા-કારીગીરી વિના રંગભૂમિના દ્વાર ખોલી આપોઃ કોંગ્રેસ સત્તા માટે નાટક મંડળી બની ગયેલી ભાજપ સરકાર ગુજરાતનું ગૌરવ વધારતાં કલાકારોની કલા– કસબ જીવંત રાખવા સંવેદના દાખવેઃ ડૉ. હિમાંશુ પટેલ ગુજરાત રાજ્યમાં છેલ્લા દોઢ વર્ષથી કોરોના મહામારીનાં કારણે મનોરંજન જગત ...
Read Moreકોગ્રેસ પક્ષ દ્વારા રાજ્યવ્યાપી કોવિડ -૧૯ ‘‘ન્યાય યાત્રા’’ અભિયાન શરૂ. ૧૬ ઓગષ્ટથી આગામી બે મહિના ‘‘ન્યાય યાત્રા’’ સમગ્ર ગુજરાતના ૧૮ હજાર ગામડાઓ સુધી જશે . કોવિડમાં થયેલ વેદનાઓ ન્યાય યાત્રાના માધ્યમથી ઉજાગર કરાશે. કોંગ્રેસ પક્ષ દ્વારા રાજ્ય વ્યાપી કોવિડ-૧૯ ‘‘ન્યાય ...
Read Moreઆઝાદીના ૭૫ વર્ષની ઊજવણીના ભાગરૂપે અમદાવાદ ખાતે યોજાયેલ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાનેથી સંબોધન કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, આઝાદીના ૭૫માં વર્ષની ઉજવણીના કાર્યક્રમો સમગ્ર રાષ્ટ્રમાં કોંગ્રેસ પક્ષ કરવા જઈ રહી છે. ૨૦૦ વર્ષની અંગ્રેજોની જોહુકમી ...
Read More‘‘પ્રદૂષણ ઘટાડવાના હેતુથી સરકાર સ્ક્રેપ વિહિકલ પોલીસી લાવી છે. પ્રથમ દ્રષ્ટિએ ખુબ જ સરસ લાગે તેવી આ વાત છે. પરંતુ સૌથી વધારે પ્રદૂષણ તો ખાડા ટેકરાવાળા રસ્તા અને ધુળીયા રસ્તાઓ ના લીધે થાય છે.’’ ત્યારે જળ-વાયુ પ્રદૂષણ ઘટાડવામાં નીતિ – નિયત વિનાની ભ્રષ્ટ ...
Read Moreકોંગ્રેસ પક્ષ દ્વારા જનસંપર્ક અભિયાનના ભાગરૂપે ભાજપ સરકારની નિષ્ફળતાને ઉજાગર કરવા ‘બેરોજગાર હટાવો’ અભિયાન અંતર્ગત રોજગાર અમારો નારો, રોજગાર અમારો અધિકાર છે નારા સાથે અમદાવાદ ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, ગુજરાતના શિક્ષીત યુવાનો ભાજપ સરકારની ખોટી નીતિઓ અને ...
Read Moreકોંગ્રેસ પક્ષ દ્વારા જનસંપર્ક અભિયાનના ભાગરૂપે ભાજપ સરકારની નિષ્ફળતાને ઉજાગર કરવા ‘ખેડૂત-ખેતી બચાવો’ અભિયાનમાં જુનાગઢ ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, ખેડૂત આર્થિક રીતે પાયમાલ થયા છે. આત્મહત્યા કરવા માટે મજબુર બન્યા છે. જ્યારે જ્યારે ...
Read Moreપોતાની જાતે “સંવેદનશીલ સરકાર” કહી ખેડૂતોને ખતમ કરી સરકારી ખર્ચે “કિસાન સન્માન દિવસ” ઊજવતી ભાજપા સરકારને કેટલાક સવાલ….. ગુજરાતમાં 1 કરોડ પચીસ લાખ સર્વે નમ્બરમાં ખોટી જમીન માપણી કરી જમીનોના નકશાઓ બદલી નાખ્યા, એકની જમીન બીજાના નામે કરી દીધી ભૂલ ...
Read Moreકોંગ્રેસ પક્ષ દ્વારા જનસંપર્ક અભિયાનના ભાગરૂપે ભાજપ સરકારની નિષ્ફળતાને ઉજાગર કરવા ‘મહિલા સુરક્ષા’ અભિયાનમાં રાજકોટ ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં આજનો સમય જે ખુબ જ તકલીફવાળો ચાલી રહ્યો છે મંદી, મોંઘવારી, મહામારી, બેરોજગારી, ...
Read More