Author Archives: Ashvin Gohil

14 Oct
0

ભાજપા સરકાર ખેડુતો આપવાનુ બંધ કર્યુ હવે ખેડુતોનુ છીનવવાનુ બંધ કરે….….મનહર પટેલ : 14-10-2021

ભાજપા સરકારની વહિવટી ફલશ્રુતિને લઈને ખેડુતની દરિદ્રતા અને પરિસ્થિતિ અતિ નાજુક છે, ખેડૂતોની ખેતીની સમસ્યાઓથી નથી પિડાતા તેના કરતા વધુ  આજની શાસક વ્યવસ્થા અને તેના ખેડુત વિરોધી માનસિકતાને કારણે પીડાય છે.. પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો Press Note

Read More
13 Oct
0

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી અને પ્રથમ પ્રધાનમંત્રી પંડિત જવાહરલાલ નહેરુ : 13-10-2021

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી અને પ્રથમ પ્રધાનમંત્રી પંડિત જવાહરલાલ નહેરુ વિશે શાળાના બાળકોને વિવાદાસ્પદ શિક્ષણ આપનાર શિક્ષક પર આકરા પગલા ભરવાની માંગ કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, શાળાના શિક્ષક જેનું કામ રાષ્ટ્ર નિર્માણ અને ...

Read More
13 Oct
0

કેન્દ્ર અને રાજ્યના સરકારી નાણાંથી ઊભી થતી મેડીકલ કોલેજોમાં તબીબી શિક્ષણ… : 13-10-2021

કેન્દ્ર અને રાજ્યના સરકારી નાણાંથી ઊભી થતી મેડીકલ કોલેજોમાં તબીબી શિક્ષણ સરકારી ફી ના ધોરણે આપવા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ માંગ કરતા જણાવ્યું હતું કે કેન્દ્રના ૬૦ ટકા અને રાજ્ય સરકારના ૪૦ ટકા નાણાંથી ઉભી ...

Read More
04 Oct
0

લખીમપુર ખાતે ગાડી ચડાવી દેવા સહિતની હિંસક અથડામણમાં આઠ ખેડૂતો મૃત્યુ : 04-10-2021

છેલ્લાં ઘણાં સમયથી કેન્દ્રની ભાજપ સરકારના ત્રણ કાળા કૃષિ કાયદાના વિરોધમાં દેશભરમાં ખેડૂતો આંદોલન ચલાવી રહ્યા છે. આ આંદોલનને ગેરબંધારણીય રીતે, ક્રૂર રીતે કાયદાનો દુરપયોગ કરીને કચડી નાખવાના નિલજર્જ પ્રયાસો ભાજપ સરકાર કરી રહી છે. તેમ છતાં દેશભરના ખેડૂતો મક્કમ રીતે આંદોલન ...

Read More
26 Sep
0

૨૦૧૮માં પંચાયત તલાટી – કલાર્કની ૨૯૩૭ જગ્યા માટે ૩૫ લાખ અરજીઓ રદ્દ કરતી રાજ્ય સરકાર : 26-09-2021

૨૦૧૮માં પંચાયત તલાટી – કલાર્કની ૨૯૩૭ જગ્યા માટે ૩૫ લાખ અરજીઓ રદ્દ કરતી રાજ્ય સરકાર તલાટી – કલાર્કની જગ્યાઓ માટે ગુજરાતના યુવાન – યુવતીઓ પાસેથી ૨૦ કરોડ રૂપિયા ફોર્મ ફી પેટે વસુલવામાં આવ્યા શિક્ષક વિનાની શાળા, ગ્રામસેવક વિનાનું ગામ, ડોકટર ...

Read More
24 Sep
0

ભાજપ સરકારે ગુજરાતના મૃતક પરિવારો, માનવ જાતની ક્રૂર મજાક કરી છે – શ્રી અમિત ચાવડા : 24-09-2021

પશુ અને મનુષ્ય માટે ૫૦,૦૦૦ વળતરના એક સમાન ધારા ધોરણ જાહેર કરી ભાજપ સરકારે ગુજરાતના મૃતક પરિવારો, માનવ જાતની ક્રૂર મજાક કરી છે – શ્રી અમિત ચાવડા વૈશ્વિક મહામારી કોરોનામાં મૃતકના પરિવાર જનોને ભાજપ સરકાર તાત્કાલિક ૪ લાખની સહાય ચુકવણીની ...

Read More
15 Sep
0

ભાજપાના નેતાઓ સત્તા માટે એકબીજાના ટાટીયા ખેંચવામાં વ્યસ્ત : 15-09-2021

ગુજરાતની જનતા અતિવૃષ્ટિનો સામનો કરી રહી છે, બીજીબાજુ ભાજપાના નેતાઓ સત્તા માટે એકબીજાના ટાટીયા ખેંચવામાં વ્યસ્ત સેવાની મોટી મોટી વાતો કરતી ભાજપની સત્તા લાલચુ અને તેની સત્તા લોલુપતા વધુ એક વખત ખુલી પડી સૌરાષ્ટ્રના જામનગર, જુનાગઢ, રાજકોટ, ગીર સોમનાથ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, મોરબી અને દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી, ડાંગમાં ...

Read More
09 Sep
0

કોરોના મહામારીમાં સરકારની સત્તાવાર યાદી મુજબ ૧૩,૦૦૦ જેટલા બાળકો નિરાધાર થયા : 09-09-2021

કોરોના મહામારીમાં સરકારની સત્તાવાર યાદી મુજબ ૧૩,૦૦૦ જેટલા બાળકો નિરાધાર થયા સત્તાવાર યાદી મુજબ કુલ ૧૩૦૦૦ જેટલા બાળકો નિરાધાર થયા છે. બીજી બાજુ રાજ્ય સરકારે કોરોના કાળમાં થયેલ મૃત્યુનો આંક કુલ ૧૦,૦૮૨ જાહેર કર્યો નિરાધાર બાળકોની સંખ્યા ૧૩,૦૦૦ એનો અર્થ, ...

Read More
09 Sep
0

દેશ અને ગુજરાતના ખેડૂતો સાથે ભાજપ સરકાર રમત રમી રહી છે. : 09-09-2021

દેશ અને ગુજરાતના ખેડૂતો સાથે ભાજપ સરકાર રમત રમી રહીછે. ટેકાના ભાવની મોટાપાયે જાહેરાતો, જુઠની જાહેરાત હકીકતમાં એમએસપી ખતમ કરવાનું ષડયંત્ર કેન્દ્ર સરકાર દ્વારા વિવિધ ખેતપેદાશોના લઘુત્તમ ટેકાના ભાવ જાહેર કરવાની મોટી મોટી જાહેરાતોની પોલ ખોલતા વિધાનસભા વિરોધપક્ષના નેતા શ્રી ...

Read More
08 Sep
0

શિક્ષણ વ્યવસ્થામાં અંધાધૂધી – અરાજકતા : 08-09-2021

શિક્ષણ વ્યવસ્થામાં અંધાધૂધી – અરાજકતા ઉભા કરતા પરિપત્રો – નિર્ણયો સામે સમગ્ર શિક્ષણ સમુદાયમાં વ્યાપક રોષ બાદ પરિપત્રો પરત ખેંચવાની ફરજ પડે છે ત્યારે, ભાજપ સરકારના અણઘડ, અવિચારી નિર્ણયો અને ભ્રષ્ટાચારી – દિશાવિહીન શિક્ષણ વિભાગ પર આકરા પ્રહાર કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ...

Read More
04 Sep
0

૭૫ ટકા કોરોના દર્દીઓને એમ્બ્યુલન્સ સેવા ઉપલબ્ધ કરાવવામાં રાજ્ય સરકાર સદંતર નિષ્ફળ ગઈ. : 04-09-2021

૭૫ ટકા કોરોના દર્દીઓને એમ્બ્યુલન્સ સેવા ઉપલબ્ધ કરાવવામાં રાજ્ય સરકાર સદંતર નિષ્ફળ ગઈ. ૭.૫૦ લાખ કોરોના દર્દીઓને કોરોના કાળમાં એમ્બ્લુયન્સ ઉપલબ્ધ ન થવાથી ખાનગી વાહનો, ખુદના વાહનો અને ખાનગી એમ્બ્લુયન્સમાં વધુ નાણાં ચુકવવા પડ્યા તમામને સારવાર અને હોસ્પિટલ વ્યવસ્થા આપવાના સરકારના ...

Read More
02 Sep
0

“બધું વેચો” – આ મોદીજીનું નવું સૂત્ર : 02-09-2021

“બધું વેચો” – આ મોદીજીનું નવું સૂત્ર છે. તેઓ ૭૦ વર્ષની દેશની તમામ સંપત્તિ વેચી દેશે. શું દેશની મિલકતને ફેંકી દેવાના ભાવે વેચવું એ શું રાજદ્રોહ નથી?  દેશની લાખો કરોડોની તિજોરી અને મહેનતની કમાણીને દુકાન પર “ક્લિયરન્સ સેલ” તરીકે વેચવાનો ...

Read More