Author Archives: Ashvin Gohil

01 Apr
0

ગુજરાતના ખેડૂતો પર 90,000 કરોડ રૂપિયાનું જંગી દેવું : 01-04-2022

એક તરફ વીજળી ની મોંકાણ, બીજી તરફ ખાતરમાં ભાવ વધારાથી ખેડૂતો – ખેતી – ગામડા થઈ રહ્યાં છે બરબાદ : ગુજરાતના ખેડૂતો પર 90,000 કરોડ રૂપિયાનું જંગી દેવું. ડી.એ.પી. માં ૧૫૦ રૂપિયા. એન.પી.કે મા ૨૮૫ રૂપિયાનો તોતિંગ ભાવ વધારો. સરકારના ના.. ...

Read More
31 Mar
0

ભાજપ સરકાર લોકતંત્રની હત્યા કરવાનું કામ કરી રહી છે : 31-03-2022

ભાજપ સરકાર લોકતંત્રની હત્યા કરવાનું કામ કરી રહી છે ગાંધી-સરદારના ગુજરાતમાં મહિલાઓ સાથેના આ પ્રકારના અસભ્ય વર્તન, લોકતંત્રને ખતમ કરવાના પ્રયત્નને સાંખી લેવામાં નહીં આવે. બેફામ વધતી મોંઘવારી, મળતીયા સંગ્રહખોરો, કાળા બજારીયાઓની અસહ્ય લૂંટને રોકવામાં ભાજપ સરકાર સદંતર નિષ્ફળ વિપક્ષના ...

Read More
31 Mar
0

આજરોજ ગુજરાત યુથ કોંગ્રેસ પ્રમુખ શ્રી વિશ્વનાથસિંહ વાઘેલાની આગેવાની… : 31-03-2022

આજરોજ ગુજરાત યુથ કોંગ્રેસ પ્રમુખ શ્રી વિશ્વનાથસિંહ વાઘેલા ની આગેવાની માં યુથ કોંગ્રેસ દ્વારા બિનસચિવાલય હેડ ક્લાર્ક ની પરીક્ષા મા બનેલ પેપરલીક ની ઘટના મુદ્દે ગૌણ સેવા પસંદગી મંડળ ની ઓફીસ ખાતે ગૌણ સેવા પસંદગી મંડળ ને લીગલ નોટિસ પાઠવવા ...

Read More
29 Mar
0

૨૭ વર્ષથી સમગ્ર આદિવાસી સમાજનાં ઓળખ અને અસ્તિત્વને ખતમ કરવા ભાજપ સરકાર : 29-03-2022

૨૭ વર્ષથી સમગ્ર આદિવાસી સમાજનાં ઓળખ અને અસ્તિત્વને ખતમ કરવા ભાજપ સરકાર સતત કામ કરી રહી છે. આદિવાસી સમાજના હક્ક અને અધિકાર અને અસ્તિત્વ બચાવવા માટેની લડાઈ કોંગ્રેસ પક્ષ લડી રહ્યો છે. આદિવાસી સમાજને નુકસાન કરતી ભાજપ સરકારની વિવિધ યોજના, ...

Read More
28 Mar
0

સરકારી નોકરીમાં ભરતી પ્રક્રિયા પારદર્શક થાય અને સતત પેપરલીક જેવી ઘટનાઓ : 28-03-2022

સરકારી નોકરીમાં ભરતી પ્રક્રિયા પારદર્શક થાય અને પેપરલીક જેવી ઘટનાઓ પર રોક લાગે તેવી માંગ સાથે ગુજરાતમાં યુવાનોને ન્યાય મળે તે માટે ગાંધીનગર યુવા સ્વાભિમાન સંમેલનમાં કોંગ્રેસની બની આક્રમક ભાજપ સરકાર ગુજરાતના લાખો યુવાનોની કારકિર્દી અને જિંદગી સાથે રમત રમવાનું ...

Read More
27 Mar
0

આજરોજ નવ નિયુક્ત જીલ્લા પ્રમુખોના આવકાર કાર્યક્રમ : 27-03-2022

આજરોજ નવ નિયુક્ત જીલ્લા પ્રમુખોના આવકાર કાર્યક્રમ દરમ્યાન ગુજરાત કોંગ્રેસ પ્રભારી શ્રી   ડો. રઘુ શર્માજી, ગુજરાત કોંગ્રેસ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ ઠાકોર, અખિલ ભારતીય કોંગ્રેસ સેવાદળના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી લાલજીભાઈ દેસાઈ, કોંગ્રેસ પક્ષના મુખ્ય પ્રવક્તા ડૉ. મનિષ દોશી, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ...

Read More
27 Mar
0

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સોશિયલ મીડિયા નું નવું માળખું જાહેર : 27-03-2022

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સોશિયલ મીડિયા નું નવું માળખું જાહેર ગુજરાતના અલગ અલગ ઝોનમાંથી ૧૫૦ થી વધારે જેટલા કાર્યકર્તાઓને અપાયુ સ્થાન તમામ જિલ્લાઓ અને શહેરો ના પ્રમુખોની પણ થઇ નિમણુંક ૧૫ ઉપપ્રમુખ, ૩૦ મહામંત્રી, ૪૪ મંત્રી તથા ૬૦ એક્ઝીક્યૂટીવ કમિટી મેમ્બર ...

Read More
26 Mar
0

ગુજરાત રાજયના ખેતી નિયામકશ્રીની કચેરીના પરિપત્ર ક્રમાક : 26-03-2022

ખેતીવાડી ખાતાએ ખાનગી બીજ ઉત્પાદકોને પરિપત્ર કાઢી આડકતરો ઇસારો કર્યો કે “તમે જે હોય તે પડીકામા ભરો અને ખેડુતોને વેચો” અમે તમારામા આડા નહી આવીએ.- મનહર પટેલ રાજયમાં ખાનગી બીજ ઉત્પાદક કંપનીઓની સંશોધીત પાકની જાતો/હાઇબ્રીડ જાતોના સરકારમા રજીસ્ટ્રેશનની પ્રથા બંધ ...

Read More
25 Mar
0

આજરોજ “આદિવાસી સત્યાગ્રહ” ગાંધીનગર ખાતે હજારોની સંખ્યામાં અંબાજી થી ઉમરગામ : 25-03-2022

આજરોજ “આદિવાસી સત્યાગ્રહ” ગાંધીનગર ખાતે હજારોની સંખ્યામાં અંબાજી થી ઉમરગામ પૂર્વ પટ્ટીના આદિવાસી ભાઈઓ-બહેનો ગાંધીનગર ખાતે જળ, જંગલ, જમીન બચાવવાના નારા સાથે આંદોલનમાં જોડાયા અને આદિવાસી સમાજની અસ્મિતા બચાવવા, ઉજાગર કરવા માટે હાકલ કરવામાં આવી હતી. પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ...

Read More
24 Mar
0

સરદાર વલ્લભભાઈ પટેલે હંમેશા પછાત, વંચિત, છેવાડાના અને જરુરીઆતમંદ પરિવારની ચિંતા : 24-03-2022

સરદાર વલ્લભભાઈ પટેલે હંમેશા પછાત, વંચિત, છેવાડાના અને જરુરીઆતમંદ પરિવારની ચિંતા કરવામા એમનુ જીવન પસાર થયુ છે. અંગ્રેજ શાસનમા તેમના હક્ક અને અધિકાર જ્યારે છિનવાતા હતા ત્યારે તેમના માટે તે લડયા હતા, પરંતુ આજે ગુજરાતમા દુખ અને દુર્ભાગ્યની વાત એ ...

Read More
24 Mar
0

આવ ભાઇ હરખા, આપણે બન્ને સરખા…. : 24-03-2022

ગુજરાત હોય કે દિલ્હી શિક્ષણ સેવામા વાહ વાહી લુટતા ભાજપા–આપની શિક્ષણ કાર્ય પદ્ધતિ શિક્ષણની અધોગતિ વધારનારી – મનહર પટેલ આવ ભાઇ હરખા, આપણે બન્ને સરખા…. શિક્ષણ બાબતે ભાજપાએ ગુજરાતનુ સત્યાનાશ કયુઁ અને “આપ” ના શાસનમા કેજરીવાલ સરકારે ખુબ સારુ કાર્ય ...

Read More
24 Mar
0

“આદિવાસી સત્યાગ્રહ” આંદોલન અંગે પત્રકાર પરિષદ : 24-03-2022

“આદિવાસી સત્યાગ્રહ” આંદોલન અંગે પત્રકાર પરિષદને સંબોધન કરતા ગુજરાતના સંગઠન પ્રભારી અને રાજસ્થાનના પૂર્વ આરોગ્યમંત્રી ડૉ. રઘુ શર્માએ જણાવ્યું હતું કે, 27 વર્ષથી વધુ સમયથી આદિવાસી સમાજને ભાજપ સરકાર અન્યાય કરી રહી છે. જેના પરિણામે આદિવાસી સમાજ આજે આંદોલન કરવા ...

Read More