કોરોના મહામારીમાં ગેરવહિવટ, ગુન્હાહિત બેદરકારી – લાપરવાહીને કારણે લાખો નાગરીકોએ જીવ ગુમાવ્યા છે. સદંતર નિષ્ફળ કામગીરીનો ઠાંકપીછોડો કરવા ખોટુ અને ગેરમાર્ગે દોરનારુ વડાપ્રદાનશ્રીનું નિવેદનને વખોડતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે, લોકશાહીના મંદિરમાં વડાપ્રધાનશ્રી જે ખોટુ અને ગેરમાર્ગે દોરનારુ નિવેદન ...
Read MoreAuthor Archives:
વન રક્ષક વર્ગ-૩ ની ભરતી પ્રક્રિયા બાબત સરકાર દ્વારા કરવામાં આવેલા ઠરાવ અંગે ભાજપ સરકાર પર આકરા પ્રહાર કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, વન રક્ષક વર્ગ-૩ ની ભરતી માટે ગૌણ સેવા પસંદગી ...
Read Moreદેશ સામે આવી કલ્પના મુકીને પોતાના પક્ષ કે સરકારની સરેઆમ નિષ્ફળતા અને અક્ષમ્ય ઘટનાઓને ઢાંકવા માટે તેમજ જનતાની આંખમા ધુળ નાખવા માટે લોકતંત્રનુ પવિત્ર મંદિર સંસદ ભવનનો સહાર લેવો તે દુખદ …. આ’તો ખુલ્લી ચચાઁનો વિષય છે….કોણ શુ કરી ગયા અને કોણ શુ કરી ...
Read Moreગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખશ્રી સિધ્ધાર્થ પટેલે પત્રકાર પરિષદને સંબોધન કરી ખેતરના નકશામાં સુધારો કરવાની મુદ્દત લંબાવવા સંબંધના મહેસુલ મંત્રીશ્રીની જાહેરાત અન્વયે આ વિષયે નીચે મુજબના મુદ્દાઓ જણાવેલ હતા. પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો Press Note HR PRESS ...
Read Moreગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા‘‘સભ્યપદ નોંધણી અભિયાન’’ સમગ્ર ગુજરાતમાં ઓનલાઈન ડીઝીટલ તથા ઓફલાઈન ફીઝીકલ સદસ્યતા નોંધવામાં આવશે. અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિ દ્વારા સભ્ય નોંધણી ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ સભ્ય નોંધણીને આધારે સંગઠનની ચૂંટણી યોજાશે. આ મેમ્બરશીપ ડ્રાઈવનો લક્ષ્ય ...
Read Moreકોરોના મહામારી દરમિયાન ભાજપ સરકારના ગુનાહિત બેદરકારી અને અણઘડ વહીવટનાં કારણે ત્રણ લાખ કરતા વધુ નાગરિકોએ જીવ ગુમાવવો પડ્યો છે. કોરોના મૃતકોના સાચા આંકડા છુપાવવાની અને સહાય માટે ઠાગાઠૈયા કરતી ભાજપ સરકારનો અસલી ચેહરો ખુલ્લો પડી ગયો છે ત્યારે કોરોનામાં ...
Read Moreકેન્દ્રીય બજેટ ઉપર પ્રતિક્રિયા આપતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી જગદીશ ઠાકોર અને વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી સુખરામ રાઠવાએ જણાવ્યું હતું કે, ગરીબનું ખિસ્સુ ખાલી, નોકરીયાતનું ખિસ્સુ ખાલી, મધ્યમવર્ગનું ખિસ્સું ખાલી, ખેડૂતોનું ખિસ્સું ખાલી, યુવાનોની આશા તૂટી સહિત આર્થિક ડામાડોળ પરિસ્થિતિ કેન્દ્ર સરકારના બજેટની ઉપલબ્ધી ...
Read Moreધંધુકા તાલુકાના ચચાણા ગામમાં કિશન ભરવાડ નામના યુવાનની હત્યા અતિ દુઃખદ ઘટના છે. કોંગ્રેસ પક્ષના ધારાસભ્યો, પક્ષના વરિષ્ઠ આગેવાનો આજરોજ સવારે ૧૧-૦૦ કલાકે પીડીતના પરિવારોને રૂબરૂ મળીને સાંત્વના પાઠવી હતી. પરીવારજનોને સાંત્વના પાઠવ્યા બાદ પત્રકારો સાથે વાતચીત કરતા કોંગ્રેસ પક્ષના સેવાદળના ...
Read More
https://www.youtube.com/watch?v=oxK16BGSAoQ&t=55s
Read Moreસત્ય, અહિંસા, સર્વધર્મ સમભાવ સહિતના સિધ્ધાંતથી ભારત દેશની આઝાદી માટે નેતૃત્વ આપનાર પૂજ્ય મહાત્મા ગાંધીના નિર્વાણ દિન નિમિત્તે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા રાજીવ ગાંધી ભવન પટાંગણમાં ‘‘પ્રાર્થના સભા’’માં કોંગ્રેસ પક્ષના સંગઠન પ્રભારી અને રાજસ્થાનના પૂર્વ આરોગ્ય મંત્રી ડૉ. રઘુ શર્માજી, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ...
Read Moreતાજેતરમાં ધંધુકા તાલુકાના ચચાણા ગામ ખાતે બનેલ ઘટનામાં ભોગ બનનાર સ્વ. કિશન ભરવાડના પરિવારજનોને સાંત્વના આપવા કોંગ્રેસ પક્ષના ધારાસભ્યો શ્રી લાખાભાઈ ભરવાડ, શ્રી રઘુભાઈ દેસાઈ, શ્રી રાજેશ ગોહિલ, શ્રી રૂત્વીક મકવાણા, સેવાદળના રાષ્ટ્રીય અધ્યક્ષશ્રી લાલજીભાઈ દેસાઈ, માલધારી સમાજના અગ્રણીશ્રી મેહુલભાઈ લવતુકા, બળદેવભાઈ લુણી, વલ્લુભાઈ બોડીયા, ભરતભાઈ બુધેલીયા અને ...
Read Moreગુજરાતમાં વિધવા બહેનોને ૧૯૭૯ થી વિધવા સહાય આપવાની સામાજીક સુરક્ષા યોજનામાં છેલ્લા એક વર્ષમાં ત્રણ મહિના કે પાંચ મહિના સુધી વિલંબના કારણે અનેક વિધવા બહેનો – તેના પરિવારોને જીવન નિર્વાહમાં મુશ્કેલી પડી રહી છે. ત્યારે ઉત્સવો – તાયફાઓ અને જાહેરાતોમાં કરોડો રૂપિયા ...
Read More