Author Archives: Ashvin Gohil

20 Nov
0

હાર્યું અભિમાન – જીત્યું સ્વાભિમાન : 20-11-2021

લાખો ખેડૂતોના સંઘર્ષ, ખેડૂત સંગઠનોની તાકાત અને કોંગ્રેસ પક્ષના સત્યાગ્રહના સહિયારા પ્રયત્નોના પરિણામ સ્વરૂપે કિસાન વિરોધી ત્રણ કાળા કૃષિ કાયદા હટાવવા મજબુર થઈ કેન્દ્રની મોદી સરકાર – નિર્દયી સરકારને આખરે ઝુકવું પડ્યું છે. આ જીત લાખો ખેડૂતોની છે, ખેડૂતોની લડતની ...

Read More
19 Nov
0

ખેડૂત, ખેતી વિરોધી ભાજપાની સરમુખત્યારશાહી અને અહંકારની હાર થઈ : ડૉ. રઘુ શર્મા : 19-11-2021

ત્રણ કાળા કૃષિ કાયદા ઘડીને દેશના ૬૨ કરોડ અન્નદાતાઓને મુઠ્ઠીભર મૂડીપતિઓના હાથમાં ગિરવે મૂકીને દેશમાં હરિત ક્રાંતિને ખતમ કરવાનું ઘૃણાસ્પદ ષડયંત્ર કેન્દ્રની મોદી સરકારે રચ્યું હતું: ડૉ. રઘુ શર્મા ખેડૂત, ખેતી વિરોધી ભાજપાની સરમુખત્યારશાહી અને અહંકારની હાર થઈ અને ખેડૂતો અને હિંદુસ્તાનની ...

Read More
18 Nov
0

કોરોનાકાળ – લોકડાઉનમાં સરકારી અનાજ – ઘઉં, ચોખા, ખાંડ સગેવગે કરવાના રાજ્ય વ્યાપી કૌભાંડ : 18-11-2021

લોકડાઉન – કોરોનાકાળમાં સરકારી અનાજ સગેવગે કરવાના રાજ્યવ્યાપી કૌભાંડમાં ફક્ત સુરત શહેરમાંથી ૬૨,૦૦૦ જેટલી ફેક યુઝર આઈડી મારફત વ્યાજબી ભાવના ૧૦૦ કરોડ રૂપિયાનું અનાજ ચાઉં થઈ ગયું. ગરીબોના હક્કના અનાજને છીનવીને અનાજ માફિયા – કાળાબજારીયા – સંગ્રહખોરો પર ભાજપ સરકાર ...

Read More
17 Nov
0

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના આદરણીય પ્રમુખ શ્રી અમિત ચાવડાએ પ્રેસ મિડિયા સાથે… : 17-11-2021

ભારત દેશમાં અને ગુજરાતમાં ગાંધી વિચારધારા પર ગોડસેની વિચારધારા પ્રસ્થાપિત કરનારાઓનો ઉદ્દેશ્ય કોંગ્રેસ કાર્યકર્તાઓ અને જનતા કદી સફળ નહિ થવા દે – અમિત ચાવડા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના આદરણીય પ્રમુખ શ્રી અમિત ચાવડાએ પ્રેસ મિડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું ...

Read More
15 Nov
0

‘‘જન જાગરણ અભિયાન’’ ના ભાગરૂપે બનાસકાંઠાના પાલનપુરના ચડાતર ખાતે સભ્ય નોંધણી ઝુંબેશ બાદ દિયોદર ખાતે જન સભા : 15-11-2021

મોંઘવારીના મારથી પરેશાન જનતાની વ્યથા અને સરકારની નિષ્ફળતાને ‘‘જન જાગરણ અભિયાન’’ થકી કોંગ્રેસ પક્ષ ઉજાગર કરી રહી છે : ડૉ. રઘુ શર્મા ‘‘અચ્છે દિન, બહોત હુઈ મહેંગાઈ કી માર’’ જેવા રૂપાળા સુત્રો દ્વારા ભ્રામકતા ઉભી કરીને સત્તા મેળવનાર ભાજપ સરકારે દેશની જનતા સાથે મોટી છેતરપીંડી કરી : ડૉ. રઘુ ...

Read More
14 Nov
0

કોંગ્રેસ પક્ષ દ્વારા ‘‘જન જાગરણ અભિયાન’’ નો પ્રારંભ : 14-11-2021

ભારતના પ્રથમ વડાપ્રધાન ભારત રત્ન પંડિત જવાહરલાલ નહેરુની જન્મ જયંતીએ બાલવાટીકા ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમિત ચાવડા તથા આગેવાનશ્રીઓ અને કાર્યકર્તાઓ દ્વારા પુષ્પાંજલી કરવામાં આવી. ભારતના વિકાસનો પાયો નાખવાનું કોઈએ કામ કર્યું હોય તો તે પંડિત જવાહરલાલ નહેરુ ...

Read More
13 Nov
0

રાજ્ય અને કેન્દ્ર સરકારની અવગણનાને કારણે અત્યારે ગુજરાતનો દરિયા કિનારો ડ્રગ્સ માફીયા…: 13-11-2021

રાજ્યઅને કેન્દ્ર સરકારની અવગણનાને કારણે અત્યારે ગુજરાતનો દરિયા કિનારો ડ્રગ્સ માફીયા, ત્રાસવાદીઓ અને દાણચોરો માટે સ્વર્ગ સમાન બની ગયો છે – શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા ગુજરાતનાદરિયા કિનારેથી છેલ્લા ૫૫ દિવસમાં રૂપિયા ૨૫ હજાર કરોડનું ૫૫૦૦ કીલો ડ્રગ્સ પકડાયુ છે અને તેના કરતા ૫૦ ગણુ ડ્રગ્સ પકડાયા વગર ગુજરાત મારફતે સમગ્ર દેશમાં સપ્લાય થયાની શક્યતા છે – શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા તાલીમબદ્ધકાયમી કર્મચારીઓની જગ્યાએ માત્ર કોન્ટ્રાક્ટ બદ્ધ બિન તાલીમ કર્મચારીઓના કારણે ગુજરાતના દરિયા કિનારાની સુરક્ષા ભગવાન ભરોશે – શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો Press Note

Read More
13 Nov
0

કોંગ્રેસ પક્ષ ‘‘જન જાગરણ અભિયાન’’ : 13-11-2021

કોંગ્રેસ પક્ષ‘‘જન જાગરણ અભિયાન’’ થકી પ્રજાના જાગૃતિની સાથે સાથે સરકારનાં નિષ્ફળ શાસનને ઉજાગર કરશે : શ્રી અમિત ચાવડા ‘‘અચ્છે દિન, બહોત હુઈ મહેંગાઈ કી માર’’ જેવા રૂપાળા સુત્રો દ્વારા ભ્રામકતા ઉભી કરીને સત્તા મેળવનાર ભાજપ સરકારે દેશની જનતા સાથે છેતરપીંડી કરી: શ્રી અમિત ચાવડા મોંઘવારી, બેરોજગારી, ભ્રષ્ટાચાર અને અણઘડ ...

Read More
10 Nov
0

રાજ્યની વિવિધ સરકારી યુનિવર્સિટીઓમાં મોટા પાયે ગેરરીતિ, નાણાંકીય ગડબડી, અનિયમિતતા : 10-11-2021

કુલપતિશ્રીની નિમણુંકો રાજ્ય સરકાર કરે છે, તો પછી નાણાંકીય ગેરરીતિ, અનિયમિતતા, સગાવાદ, લાગવગશાહી, કૌભાંડની વણઝાર અંગે ભાજપ સરકાર જવાબદારી કેમ સ્વિકારતી નથી? : ડૉ. મનિષ દોશી યુ.જી.સી.ના ધારાધોરણ મુજબ પગાર ધોરણ લઈ રહ્યાં છે તો પછી યુ.જી.સી.ના ધારાધોરણ મુજબ કુલપતિશ્રીની નિમણુંક કેમ કરાતી નથી? : ડૉ. મનિષ દોશી રાજ્યની ...

Read More
10 Nov
0

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમિત ચાવડાએ પત્રકાર પરિષદ : 10-11-2021

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમિત ચાવડાએ પત્રકાર પરિષદને સંબોધન કરતાં જણાવ્યું હતું કે, ગાંધી – સરદારની ભૂમિ ગુજરાત સુખ, શાંતિ, સલામતી અને ભાઈચારા માટે આખા વિશ્વમાં ઓળખાય છે. ભારતીય જનતા પાર્ટીના લાંબા શાસન પછી આજે ગુજરાતમાં શિક્ષણ મોંઘુ થયુ, શિક્ષણનું વ્યાપારીકરણ થયું, લાખોની સંખ્યામાં ...

Read More
02 Nov
0

આત્મનિર્ભરની જાહેરાતો વચ્ચે ગુજરાતની ભાજપ સરકારનો ચાઇના પ્રેમ ઉડીને આંખે વળગે તેવો છે. : 02-11-2021

આત્મનિર્ભરની જાહેરાતો વચ્ચે ગુજરાતની ભાજપ સરકારનો ચાઇના પ્રેમ ઉડીને આંખે વળગે તેવો છે. ‘‘આત્મનિર્ભર’’ અને‘‘વોકલ ફોર લોકલ’’ની માત્ર જાહેરાતો પણ હકીકતમાં ભાજપ સરકાર ક્યારે સ્થાનિક ઉત્પાદકો પાસેથી ચીજ વસ્તુ ખરીદશે? સ્માર્ટસીટી અંતર્ગત ગુજરાતમાં અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા, દાહોદ, ગાંધીનગરમાં ચાઈનીઝ કંપનીઓના સોફ્ટવેર, ઇલેક્ટ્રિક ઓટોમેટેડ પોલ, સહિતની અનેક મશીનરીઓની ...

Read More
31 Oct
0

સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતી અને ઈન્દિરા ગાંધીજીની પુણ્યતિથિ નિમિત્તે યોજવામાં આવેલ વ્યાખ્યાન : 31-10-2021

તા. ૩૧ ઓક્ટોબર, ૨૦૨૧ના રોજ મહાન નેતા અને લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલની ૧૪૬ મી જન્મ જયંતી અને મહાન નેતા અને લોખંડી મહિલા ઈન્દિરા ગાંધીજીની ૩૭મી પુણ્યતિથિ નિમિત્તે ઠાકોરભાઈ દેસાઈ હોલ, લૉ ગાર્ડન ખાતે યોજવામાં આવેલ વ્યાખ્યાનમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રભારી, રાજસ્થાન ...

Read More