Author Archives: Ashvin Gohil

23 Apr
0

સોશીયલ મીડીયાના માધ્યમથી ભ્રમ, જુઠ્ઠાણું ફેલાવતી ભ્રષ્ટ ભાજપ શાસનની પોલ ખોલવા : 23-04-2022

સોશીયલ મીડીયાના માધ્યમથી ભ્રમ, જુઠ્ઠાણું ફેલાવતી ભ્રષ્ટ ભાજપ શાસનની પોલ ખોલવા માટે આહ્વાહન કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના સંગઠન પ્રભારી અને રાજસ્થાનના પૂર્વ આરોગ્યમંત્રી ડૉ. રઘુ શર્માજીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં ભાજપ સરકાર સોશીયલ મીડીયાના માધ્યમથી પોતાનો ભ્રષ્ટાચાર, અણઘડ આયોજન સહિતની ...

Read More
21 Apr
0

કેન્દ્ર તથા રાજ્યની ભાજપ સરકારની પ્રજા વિરોધી નીતિ : 21-04-2022

કેન્દ્ર તથા રાજ્યની ભાજપ સરકારની પ્રજા વિરોધી નીતિ અને સરમુખત્યારશાહી વલણને લીધે રાજ્યની  પ્રજા ત્રસ્ત બનેલી છે. પ્રજા  વીજળી,  મોઘવારી, સરકારી નોકરીઓમાં વારંવાર ગેરરીતી, પેપર લીક કાંડ  સહિત અનેકવિધ સમસ્યાઓથી ઘેરાયેલાં છે જયારે બીજી બાજુ, સરકારના પ્રજા વિરોધી નિર્ણયો સામે વિરોધ વ્યક્ત કરવાની પ્રજાની ...

Read More
21 Apr
0

ગુજરાત કોંગ્રેસનું “પ્રતિભા શોધ અભિયાન” તા. ૨૩-૨૪ એપ્રિલ, રાજ્યના પાંચ વિભાગીય ક્ષેત્રમાં ઈન્ટરવ્યુ ગોઠવાશે. : 21-04-2022

ગુજરાત કોંગ્રેસનું “પ્રતિભા શોધ અભિયાન” તા. ૨૩-૨૪ એપ્રિલ, રાજ્યના પાંચ વિભાગીય ક્ષેત્રમાં ઈન્ટરવ્યુ ગોઠવાશે. ૨૫૦૦થી વધુ યુવાઓએ કોંગ્રેસ પક્ષના માધ્યમથી વક્તા – પ્રવક્તા – મીડીયા પેનાલીસ્ટમાં ઈચ્છા વ્યક્ત કરી. “પ્રતિભા શોધ અભિયાન” અન્વયે #SpeakUpGujarat ના હેશટેગ થી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી જગદીશ ...

Read More
21 Apr
0

વડગામ ધારાસભ્ય શ્રી જીજ્ઞેશ મેવાણી ની આસામ પોલીસ દ્વારા પાલનપુર સર્કીટહાઉસ ખાતેથી ધરપકડ : 21-04-2022

વડગામ ધારાસભ્ય શ્રી જીજ્ઞેશ મેવાણી ની આસામ પોલીસ દ્વારા પાલનપુર સર્કીટહાઉસ ખાતેથી ધરપકડ સરકારી તંત્ર ના દુરુપયોગ દ્વારા લોકતંત્ર ની હત્યા. મોડી રાતે હવાઈ માર્ગે ધારાસભ્ય શ્રી જીજ્ઞેશ મેવાણી ને આસામ લઈ જવાયા. ગુજરાત કોંગ્રેસ અધ્યક્ષ શ્રી જગદીશ ઠાકોર સહિત ...

Read More
20 Apr
0

દાહોદ ખાતે સરકારી તિજોરીના પ્રજાના પરસેવાના ટેક્ષના કરોડો રૂપિયાના ખર્ચે ઊત્સવો તાયફા : 20-04-2022

દાહોદ ખાતે સરકારી તિજોરીના પ્રજાના પરસેવાના ટેક્ષના કરોડો રૂપિયાના ખર્ચે ઊત્સવો તાયફા કરનાર ભાજપા આદિવાસી સમાજના લાખો પરિવારને શિક્ષણ, આરોગ્ય, ઓળખ, રોજગાર સહિત જીવન જીવવાના અધિકારથી વંચિત રાખી રહી હોવાના આક્ષેપ કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું ...

Read More
19 Apr
0

અમદાવાદના શહેર – જીલ્લા શિક્ષણાધિકારીની સૂચનાથી મોરેશિયસ વડાપ્રધાનનું સ્વાગત કરવા : 19-04-2022

અમદાવાદના શહેર – જીલ્લા શિક્ષણાધિકારીની સૂચનાથી મોરેશિયસ વડાપ્રધાનનું સ્વાગત કરવા પરીક્ષા છોડી 10000 વિદ્યાર્થીઓને ધોમધખતા તાપમાં સ્વાગત માટે ફરજિયાત બપોરે 2 વાગ્યાથી વડાપ્રધાન સાંજે 5 વાગ્યે આવે ત્યાં સુધી પ્રેક્ષક તરીકે એરપોર્ટથી ઇન્દ્રાબ્રિજ વચ્ચે ઉભા રાખવા ફરજ પડાઈ તે અંગે ભાજપ સરકાર – શિક્ષણ ...

Read More
16 Apr
0

ગુજરાત આમ આદમી પાર્ટીના મહીલા આગેવાનો, આપ કિસાન સંગઠનના મુખ્ય હોદ્દેદારો : 16-04-2022

ગુજરાત આમ આદમી પાર્ટીના મહીલા આગેવાનો, આપ કિસાન સંગઠનના મુખ્ય હોદ્દેદારો સહિત ૫૦૦ થી વધુ આગેવાનો અને કાર્યકર્તાઓ આવતી કાલે તા.૧૭.૦૪.૨૦૨૨ રોજ “આપ” નો છેડો ફાડ્યો અને કોંગ્રેસની વિચારધારાને સ્વીકારી કોંગ્રેસમા સામેલ થશે. – મનહર પટેલ. પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો Press Note

Read More
16 Apr
0

સરકારી ડિગ્રી-ડિપ્લોના ઈજનેરી કોલેજોમાં અધ્યાપકોની ૫૫ ટકા જગ્યાઓ લાંબા સમયથી ખાલી : 16-04-2022

સરકારી ડિગ્રી-ડિપ્લોના ઈજનેરી કોલેજોમાં અધ્યાપકોની ૫૫ ટકા જગ્યાઓ લાંબા સમયથી ખાલી છે. ટેકનીકલ શિક્ષણની અવદશા માટે ભાજપ સરકાર સીધી જવાબદાર હોવાનો આક્ષેપ કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં સરકારી ઈજનેરી કોલેજોમાં વર્ગ-૧ની ૨૩૪ જગ્યાઓ ભરાયેલ ...

Read More
15 Apr
0

જનતાની ધાર્મિક લાગણીઓ સાથે રમવામા માહીર ભાજપા જનતાની ભાવના અને લાગણીઓ : 15-04-2022

જનતાની ધાર્મિક લાગણીઓ સાથે રમવામા માહીર ભાજપા જનતાની ભાવના અને લાગણીઓને સમજવાનો પ્રયાસ ક્યારે કરશે? – મનહર પટેલ કોઇપણ ગુનો એ ગુનો છે, શરતચુકથી થયેલ ગુનાને પણ કોટઁ કયારેય માફ કરતી નથી કારણ કે ભાવના અને લાગણીઓને ન્યાયની દેવી પાસે કોઇ સ્થાન ...

Read More
15 Apr
0

સાબરમતી ગાંધી આશ્રમથી પ્રસ્થાન કરેલી “આઝાદી ગૌરવ યાત્રા” : 15-04-2022

સાબરમતી ગાંધી આશ્રમથી પ્રસ્થાન કરેલી “આઝાદી ગૌરવ યાત્રા” ગુજરાતના પાંચ જીલ્લાઓમાં 10 દિવસ પ્રવાસ કરીને શામળાજી રતનપુર સીમા પાસે રાજસ્થાનના યશસ્વી મુખ્યમંત્રી અને લોકનાયક શ્રી અશોક ગેહલોતજીએ વરિષ્ઠ મંત્રીશ્રીઓ સાથે આઝાદી ગૌરવ યાત્રાનું ભવ્ય સ્વાગત કર્યું હતું. આઝાદી ગૌરવ યાત્રાને રાજસ્થાનમાં સ્વાગત ...

Read More
13 Apr
0

ગુજરાતમાં ચૂંટણી આવે અને શાંતિ સદભાવનાના વાતાવરણને ડહોળવાની બનતી : 13-04-2022

ગુજરાતમાં ચૂંટણી આવે અને શાંતિ સદભાવનાના વાતાવરણને ડહોળવાની બનતી ઘટનાઓમાં ભાજપ રાજકીય લાભ ખાટવાની નીતિ પર આકરા પ્રહાર કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે ગુજરાતમાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવી શાંતિ-સદભાવનાનું વાતાવરણ ટકી રહે તેવી ...

Read More
13 Apr
0

સરકારે 75થી વધુ દિવસ થયા તેમ છતાં જી.પી.એસ.સી.ના અધ્યક્ષ તથા કમિશનના સભ્યોની નિમણુંક કરેલ નથી : 13-04-2022

જીપીએસસીના પૂર્વ ચેરમેન ડો. દિનેશ દાસા તા. 31મી જાન્યુઆરીના રોજ રિટાયર થયા હતા. ભારતના બંધારણની કલમ 316 મુજબ જાહેર સેવા આયોગના ચેરમેનનું પદ ક્યારેય રિક્ત રહી શકતું નથી. તેમ છતાં વર્તમાન સરકારે 75થી વધુ દિવસ થયા તેમ છતાં અધ્યક્ષ તથા ...

Read More