Author Archives: Ashvin Gohil

09 May
0

આદિવાસી સત્યાગ્રહ રેલીને દાહોદ : 09-05-2022

પક્ષના રાષ્ટ્રીય નેતાશ્રી રાહુલ ગાંધી તા. ૧૦મી મે ના રોજ સવારે ૧૦ કલાકે સંબોધન કરશે. કોંગ્રેસ પક્ષ અંબાજી થી ઉમરગામ સુધીની તમામ આદિવાસી વિસ્તારોમાં ૧૦,૦૦૦ થી વધુ ચોપાલ કરીને આદિવાસી સમાજનો અવાજ બુલંદ કરશે. ‘આદિવાસી સત્યાગ્રહ’ રેલીને દાહોદ ખાતે નવજીવન આર્ટસ ...

Read More
08 May
0

આદિવાસી સત્યાગ્રહ રેલીને દાહોદ : 08-05-2022

આદિવાસી સત્યાગ્રહ રેલીને દાહોદ ખાતે નવજીવન આર્ટસ એન્ડ કોમર્સ કોલેજના ઐતિહાસીક મેદાન પર કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય નેતાશ્રી રાહુલ ગાંધી તા. ૧૦મી મે ના રોજ સવારે ૧૦ કલાકે સંબોધન કરશે. ‘આદિવાસી સત્યાગ્રહ’ રેલીને દાહોદ ખાતે નવજીવન આર્ટસ એન્ડ કોમર્સ કોલેજના ઐતિહાસીક મેદાન ...

Read More
08 May
0

ગેસ સીલીન્ડરમાં 50 રૂપિયાનો ફરી એક વખત વધારો : 08-05-2022

ગેસ સીલીન્ડરમાં 50 રૂપિયાનો ફરી એક વખત વધારો ઝીકીને ગરીબ – સામાન્ય – મધ્યમવર્ગને જીવન જીવવુ મુશ્કેલ બનાવી દેનાર ભાજપ સરકાર પર આકરા પ્રહાર કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, કેન્દ્રની ભાજપ સરકારે ગેસ ...

Read More
07 May
0

“ફડણવીસ સરકારે લંડન સ્થિત ડો બાબા સાહેબનુ ઘર ૪૦ કરોડમા બ્રિટીશ સરકાર : 07-05-2022

ફડણવીસ સરકારે લંડન સ્થિત ડો બાબા સાહેબનુ ઘર ૪૦ કરોડમા બ્રિટીશ સરકાર પાસેથી ખરીદીને તેમને સાચી સ્મરણાંજલી આપી છે, તે બદલ તેમને સલામ કરુ છુ.. મનહર પટેલ ગુજરાત સરકાર પણ ફડણવીસ સરકારના કાર્યને આગળ વધારે, રાષ્ટ્રપિતા પુ મહાત્મા ગાંધીજીનુ અને સરદાર વલ્લભભાઇ ...

Read More
05 May
0

“શાળા મર્જ” કરવાના ભાજપા મોડલની જેમજ “પોસ્ટ ઓફીસ મર્જ” : 05-05-2022

ગુજરાતમાં250 થી વધુ પોસ્ટ ઓફિસ/સબપોસ્ટ ઓફિસ મર્જના નામે બંધ કરવાથી સામાન્ય નાગરિકો પોસ્ટલ સેવાથી વંચિત થયો પોસ્ટલ કર્મચારીઓ માટેની નવી પેન્શન યોજના રદ કરી તાત્કાલિક જૂની પેન્શન યોજના પુનઃ સ્થાપિત કરવામાં આવે ગુજરાતમાં પોસ્ટલ સુવિધા સુદ્રઢ થાય અને નાગરિકોને સારી સુવિધા મળે તે માટે ભાજપ સરકાર પોસ્ટલ ડીપાર્ટમેન્ટનું ખાનગીકરણ બંધ કરે “શાળા મર્જ” કરવાના ભાજપા મોડલની જેમજ “પોસ્ટ ઓફીસ મર્જ” કરી જનતાની હાલાકી અંગે કેન્દ્ર સરકારનો જવાબ માંગતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા ડૉ. મનિષ દોશી પ્રેસનોટ ...

Read More
03 May
0

આદિવાસી સત્યાગ્રહ’ દાહોદ ખાતે કોંગ્રેસ પક્ષ દ્વારા જંગી રેલી અંગે પત્રકાર પરિષદ : 03-05-2022

આદિવાસી સત્યાગ્રહ’ દાહોદ ખાતે કોંગ્રેસ પક્ષ દ્વારા જંગી રેલી અંગે પત્રકાર પરિષદને સંબોધન કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય નેતાશ્રી રાહુલ ગાંધી તા. ૧૦મી મે દાહોદ ખાતે સવારે ૧૦-૦૦ કલાકે વિશાળ સંખ્યામાં ...

Read More
29 Apr
0

સમગ્ર દેશમાં કુપોષણના લીધે ઠિંગણાપણું, નબળાઈ, અને ઓછા વજનની ટકાવારી : 29-04-2022

સમગ્ર દેશમાં કુપોષણના લીધે ઠિંગણાપણું, નબળાઈ, અને ઓછા વજનની ટકાવારીમાં ગુજરાત મોખરે હોવાનું તાજેતરના નેશનલ ફેમીલી હેલ્થ સર્વે-૫ માં આવેલા ચોકાવનારા આંકડા ગુજરાત માટે ચિંતાજનક છે ત્યારે ગરીબ – શ્રમિક – સામાન્ય વર્ગના લાખો બાળકોને હક્કના પોષણક્ષમ ભોજનથી વંચિત રાખવા બીજી બાજુ તેમના મળતીયાઓને સતત તંદુરસ્ત કરવાની ...

Read More
27 Apr
0

સુરત શહેરની પૂનરાવર્તીત વિકાસ યોજના-૨૦૩૫માં કોઈપણ કાયદા કે અધિકાર વિના : 27-04-2022

ભાજપના મુખ્યમંત્રીશ્રી વિજય રૂપાણીએ કાયદાનું ઉલંઘન કરીને શહેરી સુવિધાઓમાં ૧૧૨ રીઝર્વેશન હટાવીને ૯૦ લાખ ૮૦ હજાર ચો.મી. બિલ્ડરોને પધરાવીને રૂ. ૩૦ હજાર કરોડનો લાભ કરાવી આપ્યો. રૂ. ૨૭ હજાર કરોડના ભ્રષ્ટાચારનાં નાણામાંથી કેટલા કોના કિસ્સામાં ગયા, કેટલા ‘કમલમ્’ માં જમા ...

Read More
27 Apr
0

“બહુત હુઈ મહંગાઈ કી માર”, “અચ્છેદિન” ના રૂપાળા સૂત્રો : 27-04-2022

આઠ વર્ષના સમયગાળામાં કેન્દ્રની ભાજપ સરકારે પેટ્રોલ – ડીઝલમાં સતત એક્સાઈઝ ડ્યુટીમાં વધારો ઝીંકીને 27 લાખ કરોડ જેટલી જંગી રકમ દેશની જનતા પાસેથીવસુલી પેટ્રોલમાં રૂ.42 અને ડીઝલમાં રૂ.18.24 પ્રતિ લિટર એક્સાઇઝનો અસહ્ય ભાવ વધારો ભાજપ સરકાર પાછો ખેંચે તો દેશની જનતાને ૭૫ ...

Read More
26 Apr
0

મહેસાણા જિલ્લાના અલોડા ગામે સીમ તળાવનો બારોબાર : 26-04-2022

મહેસાણા જિલ્લાના અલોડા ગામે સીમ તળાવનો બારોબાર દસ્તાવેજ કરીને ભાજપાના નેતાઓએ ચાલીસ કરોડ રૂપિયાનું આચરેલા જમીન કૌભાંડ અંગે સંડોવાયેલા તમામ સામે તપાસ કરી તાત્કાલીક ફોજદારી ગુન્હો દાખલ કરવાની માંગ સાથે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ પત્રકાર પરિષદમાં ...

Read More
25 Apr
0

પ્રજા વિરોધી નીતિ અને સરમુખત્યાર ભાજપ સરકારની અવિચારી નીતિઓ : 25-04-2022

પ્રજા વિરોધી નીતિ અને સરમુખત્યાર ભાજપ સરકારની અવિચારી નીતિઓ, વીજળી,  મોઘવારી, સરકારી નોકરીઓમાં વારંવાર ગેરરીતી, પેપર લીક કાંડ સહિત અનેકવિધ સમસ્યાઓથી પ્રજા ત્રસ્ત બનેલી છે. ત્યારે કોંગ્રેસ પક્ષ દ્વારા જિલ્લા – તાલુકા કક્ષાએ, “લોકશાહી બચાવો – સંવિધાન બચાવો” ની માંગ સાથે મૌન ધરણા-વિરોધ પ્રદર્શનના આયોજન કર્યું ...

Read More
25 Apr
0

ફેક્ટરી ઈન્સ્પેક્શનના નામે માત્ર હપ્તારાજને પગલે આઠ વર્ષમાં ૧૮૬૪ શ્રમિકોના મોત થયા. : 25-04-2022

ફેક્ટરી ઈન્સ્પેક્શનના નામે માત્ર હપ્તારાજને પગલે આઠ વર્ષમાં ૧૮૬૪ શ્રમિકોના મોત થયા. માનવ જીંદગીને જોખમમાં મુકતા ઔદ્યોગિક – કેમિકલના એકમો પર પગલા ભરવાને બદલે દરેક દુર્ઘટના બાદ ભાજપ સરકાર કેમ ભીનુ સંકેલે છે? :ડૉ. મનિષ દોશી. ઔદ્યોગિક એકમોમાં વારંવાર ગમખ્વાર દુર્ઘટના ...

Read More