આજરોજ ગુજરાત યુથ કોંગ્રેસ પ્રમુખ શ્રી વિશ્વનાથસિંહ વાઘેલા ની આગેવાની માં યુથ કોંગ્રેસ દ્વારા બિનસચિવાલય હેડ ક્લાર્ક ની પરીક્ષા મા બનેલ પેપરલીક ની ઘટના મુદ્દે ગૌણ સેવા પસંદગી મંડળ ની ઓફીસ ખાતે ગૌણ સેવા પસંદગી મંડળ ને લીગલ નોટિસ પાઠવવા ...
Read MoreAuthor Archives:
૨૭ વર્ષથી સમગ્ર આદિવાસી સમાજનાં ઓળખ અને અસ્તિત્વને ખતમ કરવા ભાજપ સરકાર સતત કામ કરી રહી છે. આદિવાસી સમાજના હક્ક અને અધિકાર અને અસ્તિત્વ બચાવવા માટેની લડાઈ કોંગ્રેસ પક્ષ લડી રહ્યો છે. આદિવાસી સમાજને નુકસાન કરતી ભાજપ સરકારની વિવિધ યોજના, ...
Read Moreસરકારી નોકરીમાં ભરતી પ્રક્રિયા પારદર્શક થાય અને પેપરલીક જેવી ઘટનાઓ પર રોક લાગે તેવી માંગ સાથે ગુજરાતમાં યુવાનોને ન્યાય મળે તે માટે ગાંધીનગર યુવા સ્વાભિમાન સંમેલનમાં કોંગ્રેસની બની આક્રમક ભાજપ સરકાર ગુજરાતના લાખો યુવાનોની કારકિર્દી અને જિંદગી સાથે રમત રમવાનું ...
Read Moreઆજરોજ નવ નિયુક્ત જીલ્લા પ્રમુખોના આવકાર કાર્યક્રમ દરમ્યાન ગુજરાત કોંગ્રેસ પ્રભારી શ્રી ડો. રઘુ શર્માજી, ગુજરાત કોંગ્રેસ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ ઠાકોર, અખિલ ભારતીય કોંગ્રેસ સેવાદળના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી લાલજીભાઈ દેસાઈ, કોંગ્રેસ પક્ષના મુખ્ય પ્રવક્તા ડૉ. મનિષ દોશી, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ...
Read Moreગુજરાત પ્રદેશ કોંગ્રેસ સોશિયલ મીડિયા નું નવું માળખું જાહેર ગુજરાતના અલગ અલગ ઝોનમાંથી ૧૫૦ થી વધારે જેટલા કાર્યકર્તાઓને અપાયુ સ્થાન તમામ જિલ્લાઓ અને શહેરો ના પ્રમુખોની પણ થઇ નિમણુંક ૧૫ ઉપપ્રમુખ, ૩૦ મહામંત્રી, ૪૪ મંત્રી તથા ૬૦ એક્ઝીક્યૂટીવ કમિટી મેમ્બર ...
Read Moreખેતીવાડી ખાતાએ ખાનગી બીજ ઉત્પાદકોને પરિપત્ર કાઢી આડકતરો ઇસારો કર્યો કે “તમે જે હોય તે પડીકામા ભરો અને ખેડુતોને વેચો” અમે તમારામા આડા નહી આવીએ.- મનહર પટેલ રાજયમાં ખાનગી બીજ ઉત્પાદક કંપનીઓની સંશોધીત પાકની જાતો/હાઇબ્રીડ જાતોના સરકારમા રજીસ્ટ્રેશનની પ્રથા બંધ ...
Read Moreઆજરોજ “આદિવાસી સત્યાગ્રહ” ગાંધીનગર ખાતે હજારોની સંખ્યામાં અંબાજી થી ઉમરગામ પૂર્વ પટ્ટીના આદિવાસી ભાઈઓ-બહેનો ગાંધીનગર ખાતે જળ, જંગલ, જમીન બચાવવાના નારા સાથે આંદોલનમાં જોડાયા અને આદિવાસી સમાજની અસ્મિતા બચાવવા, ઉજાગર કરવા માટે હાકલ કરવામાં આવી હતી. પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ...
Read Moreસરદાર વલ્લભભાઈ પટેલે હંમેશા પછાત, વંચિત, છેવાડાના અને જરુરીઆતમંદ પરિવારની ચિંતા કરવામા એમનુ જીવન પસાર થયુ છે. અંગ્રેજ શાસનમા તેમના હક્ક અને અધિકાર જ્યારે છિનવાતા હતા ત્યારે તેમના માટે તે લડયા હતા, પરંતુ આજે ગુજરાતમા દુખ અને દુર્ભાગ્યની વાત એ ...
Read Moreગુજરાત હોય કે દિલ્હી શિક્ષણ સેવામા વાહ વાહી લુટતા ભાજપા–આપની શિક્ષણ કાર્ય પદ્ધતિ શિક્ષણની અધોગતિ વધારનારી – મનહર પટેલ આવ ભાઇ હરખા, આપણે બન્ને સરખા…. શિક્ષણ બાબતે ભાજપાએ ગુજરાતનુ સત્યાનાશ કયુઁ અને “આપ” ના શાસનમા કેજરીવાલ સરકારે ખુબ સારુ કાર્ય ...
Read More“આદિવાસી સત્યાગ્રહ” આંદોલન અંગે પત્રકાર પરિષદને સંબોધન કરતા ગુજરાતના સંગઠન પ્રભારી અને રાજસ્થાનના પૂર્વ આરોગ્યમંત્રી ડૉ. રઘુ શર્માએ જણાવ્યું હતું કે, 27 વર્ષથી વધુ સમયથી આદિવાસી સમાજને ભાજપ સરકાર અન્યાય કરી રહી છે. જેના પરિણામે આદિવાસી સમાજ આજે આંદોલન કરવા ...
Read Moreજનતાના મતથી જીત બાદ રાહત આપવી તે “રાજધર્મ”, જનતાના મતથી જીત બાદ મોંઘવારી આપવી તે “રાજઘોખા”, “વિશ્વાસઘાત” આઠ વર્ષના સમયગાળામાં કેન્દ્રની ભાજપ સરકારે પેટ્રોલ – ડીઝલમાં સતત એક્સાઈઝ ડ્યુટીમાં વધારો ઝીંકીને 26 લાખ કરોડ જેટલી જંગી રકમ દેશની જનતા પાસેથી ...
Read Moreઆજે પણ નર્મદાની ૭૦૦૦ કિમી કેનાલ નેટવર્ક બાકી, ખેડૂતોને ખેતર સુધી પાણી ના પહોંચવા માટે ભાજપ જવાબદાર: અમીત ચાવડા પાડોશી રાજયો પાસેથી નર્મદા યોજનાના ૭૨૨૫.૧૦ કરોડ લેવાના બાકી , ભાજપ શાસિત એમ.પી. સરકારની આડોડાઈ, છેલ્લા બે વર્ષમાં એકપણ રૂપિયો ના ...
Read More