Author Archives: Ashvin Gohil

31 Dec
0

જી.એસ.ટી.એ અણઘડ વહીવટી અને નિષ્ફળ અમલીકરણનું બેનમુન ઉદાહરણ : જગદીશ ઠાકોર : 31-12-2021

વ્યાપાર અને વેપારી વિરોધી ભાજપ સરકાર તાત્કાલીક અસરથી ટેક્ષટાઈલમાં કરેલો જી.એસ.ટી.નો વધારો પાંછો ખેંચે: જગદીશ ઠાકોર ભાજપ સરકાર દ્વારા કરવામાં આવતા ખોટા કેસો અને કનડગત સામે કોંગ્રેસપક્ષ વેપારીઓની ઢાલ બની ઉભી રહેશે: જગદીશ ઠાકોર જી.એસ.ટી.એ અણઘડ વહીવટી અને નિષ્ફળ અમલીકરણનું બેનમુન ઉદાહરણ: જગદીશ ...

Read More
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ પ્રેરિત “કાલ્પનિક વિધાનસભા” – રાજકોટ
28 Dec
0

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ પ્રેરિત “કાલ્પનિક વિધાનસભા” – રાજકોટ

રાજ્યની ભાજપ સરકારના આ અત્યંત ગંભીર અને ગુનાહિત છબરડા સામે વિરોધ વ્યક્ત કરવા હેમુ ગઢવી હોલ, રાજકોટ ખાતે “કાલ્પનિક વિધાનસભા” યોજી વિરોધ પ્રદર્શન કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. જેમાં ગુજરાત કોંગ્રેસના પ્રભારી ડૉ. રઘુ શર્માજી, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી જગદીશભાઈ ...

Read More
કોંગ્રેસ પક્ષ  સ્થાપના દિન નિમિત્તે  ધ્વજ વંદન કાર્યક્રમ.
28 Dec
0

કોંગ્રેસ પક્ષ સ્થાપના દિન નિમિત્તે ધ્વજ વંદન કાર્યક્રમ.

ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ૧૩૭ સ્થાપના દિવસે રાજકોટ ખાતે પ્રદેશ પ્રમુખ શ્રી જગદીશ ઠાકોરના હસ્તે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનો ધ્વજ ફરકાવામાં આવ્યો હતો. https://www.youtube.com/watch?v=vk-FIJzAanY https://www.youtube.com/watch?v=Uwr-qfSu03Q

Read More
28 Dec
0

અગાઉ કરોડોના એમ.ઓ.યુ. થયા પણ રોજગારી કેટલાને મળી ? : સિધ્ધાર્થ પટેલ : 28-12-2021

કોરોના-ઓમિક્રોનના સંકટ વચ્ચે વાઈબ્રન્ટ સમિટ કેટલું યોગ્ય? કોરોના – ઓમિક્રોનના કેસો વધતા તાકીદે વાઈબ્રન્ટ સમિટ રદ કરો : સિધ્ધાર્થ પટેલ અગાઉ કરોડોના એમ.ઓ.યુ. થયા પણ રોજગારી કેટલાને મળી? : સિધ્ધાર્થ પટેલ વિદેશથી આવનારા ડેલિગેશન એક અઠવાડિયા માટે ક્વોરેન્ટાઈન થાય તે શક્ય છે? : સિધ્ધાર્થ પટેલ પ્રેસનોટ ડાઉનલોડ ...

Read More
“જન ચેતના સંમેલન”, અભિવાદન સમારોહ
27 Dec
0

“જન ચેતના સંમેલન”, અભિવાદન સમારોહ

છેલ્લા વર્ષોમાં ભાજપ સાશનમાં વધતી જતી મંદી, મોંઘવારી, બેરોજગારી, અરાજકતા, ભય, ભૂખ, ભ્રષ્ટાચાર, રાજ્ય સરકારના જુદા-જુદા વિભાગોની સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પેપર ફૂટી જવાની ઘટનાઓનાં વિરોધમાં “જન ચેતના સંમેલન” તેમજ વિક્રમ સંવત ૨૦૭૮નાં શરુ થયેલા નવા વર્ષ નિમિત્તે “સ્નેહમિલન” તેમજ ગ્રામ પંચાયતની ...

Read More
સોમનાથ મહાદેવના શ્રદ્ધાભાવ પૂર્વક દર્શન
27 Dec
0

સોમનાથ મહાદેવના શ્રદ્ધાભાવ પૂર્વક દર્શન

આજે સોમનાથ ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રભારીશ્રી રઘુ શર્માજી, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી જગદીશ ઠાકોર, ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી સુખરામ રાઠવા, કાર્યકારી પ્રમુખશ્રી હાર્દિક પટેલે લાખો ભાવિક ભક્તોની આસ્થાના કેન્દ્ર એવા પ્રથમ જ્યોતિર્લિંગ ભગવાન શ્રી સોમનાથ મહાદેવના શ્રદ્ધાભાવ ...

Read More
27 Dec
0

આઝાદી સંગ્રામમાં જનઆંદોલનથી જન્મેલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ૧૩૭માં સ્થાપના દિન નિમિત્તે : 27-12-2021

ગુજરાત કોંગ્રેસપ્રદેશ પ્રભારી ડૉ. રઘુ શર્માજી, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી જગદીશ ઠાકોર, વિધાનસભા કોંગ્રેસપક્ષના નેતાશ્રી સુખરામભાઈ રાઠવા રાજકોટ ખાતે બે દિવસ દરમ્યાન સંગઠનના કાર્યક્રમોમાં જોડાશે. તા. ૨૮મી ડીસેમ્બરના રોજ કોંગ્રેસ પક્ષના સ્થાપના દિન નિમિત્તે રાજકોટ ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી જગદીશ ...

Read More
“Khas Mulakat” with Shri Raghu Sharma on TV9 Gujarati
25 Dec
0

“Khas Mulakat” with Shri Raghu Sharma on TV9 Gujarati

https://www.youtube.com/watch?v=21WOsoBjM-k

Read More
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ પ્રેરિત “કાલ્પનિક વિધાનસભા” – ગાંધીનગર
23 Dec
0

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ પ્રેરિત “કાલ્પનિક વિધાનસભા” – ગાંધીનગર

ભાજપ સરકાર શાસનમાં સ્પર્ધાત્મક પરીક્ષાનાં સતત પેપર લીકનાં બનાવોને ઉજાગર કરવા કોંગ્રેસ પક્ષ દ્વારા માણસા ખાતે “કાલ્પનિક વિધાનસભા”નું “આશ્વર્યજનક વિરોધ પ્રદર્શન” કાર્યક્રમ કરવામાં આવ્યું છે https://www.youtube.com/watch?v=ymOC-wAEinQ

Read More
23 Dec
0

ગુજરાતમાં તાજેતરમાં ૧૦ હજાર જેટલી ગ્રામ પંચાયતની ચૂંટણી : 23-12-2021

ગુજરાતમાં તાજેતરમાં ૧૦ હજાર જેટલી ગ્રામ પંચાયતની ચૂંટણીઓમાં વિજેતા સરપંચો – ઉમેદવારોને ખુબ ખુબ અભિનંદન આપતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખશ્રી હાર્દિક પટેલે જણાવ્યું હતું કે, ગ્રામ પંચાયતની ચૂંટણીમાં વિજેતા સરપંચ અને ઉમેદવારો પોતાની ક્ષમતા અનુસાર ગ્રામ પંચાયતના વિકાસમાં મહત્વનો ...

Read More
22 Dec
0

ગુજરાત સરકારના માહિતી વિભાગના વર્ગ-૧, ૨ અને ૩ના અધિકારીઓની ભરતી : 22-12-2021

ગુજરાત સરકારના માહિતી વિભાગના વર્ગ-૧, ૨ અને ૩ના અધિકારીઓની ભરતી સંપૂર્ણપણે ભ્રષ્‍ટાચારી તરીકા કાનુન વિરોધી પ્રક્રિયાથી કરી હોવાનો આક્ષેપ કરીને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખશ્રી અર્જુનભાઈ મોઢવાડીયાએ સદરહુ પરીક્ષાઓ રદ્દ કરીને ગુજરાત પબ્‍લિક સર્વિસ કમિશન મારફત પુનઃપરિક્ષા લઈને સદરહુ કમલમ્‌ ...

Read More
ગુજરાતના મુખ્યમંત્રીશ્રીને આવેદન પત્ર સુપ્રત કરતા કોંગ્રેસ આગેવાનો
21 Dec
0

ગુજરાતના મુખ્યમંત્રીશ્રીને આવેદન પત્ર સુપ્રત કરતા કોંગ્રેસ આગેવાનો

પેપરલીક કાંડ મુદ્દે કોંગ્રેસ પક્ષના વરિષ્ઠ આગેવાશ્રીઓ અને ધારાસભ્યશ્રીઓએ માન. મુખ્યમંત્રીશ્રીને આવેદન પત્ર આપ્યું. https://www.youtube.com/watch?v=mBMWRts2OdM

Read More