https://www.youtube.com/watch?v=XdyV-PrbWsw
Read MoreAuthor Archives:

રાજીવ ગાંધી ભવન ખાતે ગુજરાત પ્રદેશ અનુસૂચિત જાતિ વિભાગના નવનિયુક્ત અધ્યક્ષશ્રીના પદગ્રહણ સમારોહમાં ડૉ. બાબાસાહેબ આંબેડકરના તેલચિત્રને પુષ્પાંજલી – નમન બાદ મોટી સંખ્યામાં ઉપસ્થિત કાર્યકરોને સંબોધન કરતાં કોંગ્રેસ પક્ષના સંગઠન પ્રભારી અને રાજસ્થાનના પૂર્વ આરોગ્યમંત્રી ડૉ. રઘુ શર્માજીએ જણાવ્યું હતું ...
Read Moreગુજરાત રાહત સમિતિના મેનેજીંગ ટ્રસ્ટી અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખશ્રી અર્જુન મોઢવાડીયાએ ત્રણ ઈન્દિરા ગાંધી I.C.U. ઓન વ્હીલ્સ ત્રણ મોબાઈલ ક્લિનીકનું લોકાર્પણ કાર્યક્રમમાં જણાવ્યું હતું કે, કુદરતી અને માનવ સર્જિત આપત્તિઓને કારણે પીડિત ભાઈ-બહેનોને મદદ કરવાનાં ઉદ્દેશ્યથી ગુજરાત રાહત સમિતિની સાર્વજનિક ટ્રસ્ટ હેઠળ ...
Read More
https://www.youtube.com/watch?v=gmA6mYpKg1k
Read Moreદેશના રાષ્ટ્રિય પર્વ ૭૩માં ગણતંત્રદિન નિમિત્તે રાજીવ ગાંધી ભવન ખાતે ધ્વજવંદન કાર્યક્રમમાં ઉપસ્થિત મોટી સંખ્યામાં કાર્યકરો – આગેવાનોને શુભેચ્છા સાથે સંબોધન કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી જગદીશ ઠાકોરએ જણાવ્યું હતું કે, ભારત દેશમાં અંગ્રેજોના શાસનમાં ભારતીયોનું શોષણ થતુ હતુ. ...
Read Moreગુજરાતમાં બ્રિજ અકસ્માત / બાંધકામ તૂટવાની વારંવાર બનતી ઘટનાઓને પરિણામે ગુજરાતના લાખો નાગરિકોના જીવ જોખમમાં મુકાય છે. તેમ છતાં ભાજપ સરકારના માર્ગ મકાન વિભાગ અને ભાજપ શાસિત કોર્પોરેશનનું સમગ્ર ઘટનામાં ગુનાહિત મૌન ચિંતાજનક છે. અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા, મહેસાણા, સહિતના જિલ્લામાં બ્રિજ અકસ્માત / બાંધકામ ...
Read MoreLetter to CM – 24-01-2022 – 1 Letter to CM – 24-01-2022
Read More
https://www.youtube.com/watch?v=mzim8xhjsKo&t=1069s https://www.youtube.com/watch?v=TGVGtGRfGw0
Read Moreરાજ્યના અને દેશના યુવાનોને મહેનત કરવા છતાં અહીંયા એટલે કે ગુજરાત કે દેશમાં યોગ્ય તક/સ્થાન ન મળતું હોવાના કારણે લોકો જીવના જોખમે વિદેશમાં જાય છે તેવા પુર્વ નાયબ મુખ્યમંત્રીશ્રી નિતિન પટેલના નિવદેન અંગે આકરી પ્રતિક્રિયા આપતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ...
Read More‘ચલો દિલ્હી’, ‘જય હિંદ’ અને ‘તુમ મુઝે ખુન દો, મૈ તુમ્હે આઝાદી દૂંગા’. જેવા જુસ્સાપ્રેરક દેશભક્તિના નારા આપનારા સુભાષચંદ્ર બોઝ ૧૯૩૮-૩૯ દરમ્યાન ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અધ્યક્ષ હતા. મહાન નેતાજી સુભાષચંદ્ર બોઝને આજના તેમની જન્મ જયંતિ પ્રસંગે સવારે ૧૦-૩૦ કલાકે સુભાષચંદ્ર બોઝની પ્રતિમાને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ...
Read Moreઝેરી કેમીકલ કચરાથી માનવ જીંદગીનો ભોગ લેવાની સુરત સચીન જી.આઈ.ડી.સી.ની ગંભિર ઘટનામાં જીવ ગુમાવનારને ન્યાય મળે અને સંડોવાયેલા ઔદ્યોગિક એકમો – સત્તાવાળા સામે ગંભીર પગલા ભરવાની માંગ કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે, 6ઠ્ઠી જાન્યુઆરીના રોજ ...
Read More