ગુજરાત કોંગ્રેસનું “પ્રતિભા શોધ અભિયાન” તા. ૨૩-૨૪ એપ્રિલ, રાજ્યના પાંચ વિભાગીય ક્ષેત્રમાં ઈન્ટરવ્યુ ગોઠવાશે. ૨૫૦૦થી વધુ યુવાઓએ કોંગ્રેસ પક્ષના માધ્યમથી વક્તા – પ્રવક્તા – મીડીયા પેનાલીસ્ટમાં ઈચ્છા વ્યક્ત કરી. “પ્રતિભા શોધ અભિયાન” અન્વયે #SpeakUpGujarat ના હેશટેગ થી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી જગદીશ ...
Read MoreAuthor Archives:
વડગામ ધારાસભ્ય શ્રી જીજ્ઞેશ મેવાણી ની આસામ પોલીસ દ્વારા પાલનપુર સર્કીટહાઉસ ખાતેથી ધરપકડ : 21-04-2022
વડગામ ધારાસભ્ય શ્રી જીજ્ઞેશ મેવાણી ની આસામ પોલીસ દ્વારા પાલનપુર સર્કીટહાઉસ ખાતેથી ધરપકડ સરકારી તંત્ર ના દુરુપયોગ દ્વારા લોકતંત્ર ની હત્યા. મોડી રાતે હવાઈ માર્ગે ધારાસભ્ય શ્રી જીજ્ઞેશ મેવાણી ને આસામ લઈ જવાયા. ગુજરાત કોંગ્રેસ અધ્યક્ષ શ્રી જગદીશ ઠાકોર સહિત ...
Read Moreદાહોદ ખાતે સરકારી તિજોરીના પ્રજાના પરસેવાના ટેક્ષના કરોડો રૂપિયાના ખર્ચે ઊત્સવો તાયફા કરનાર ભાજપા આદિવાસી સમાજના લાખો પરિવારને શિક્ષણ, આરોગ્ય, ઓળખ, રોજગાર સહિત જીવન જીવવાના અધિકારથી વંચિત રાખી રહી હોવાના આક્ષેપ કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું ...
Read Moreઅમદાવાદના શહેર – જીલ્લા શિક્ષણાધિકારીની સૂચનાથી મોરેશિયસ વડાપ્રધાનનું સ્વાગત કરવા પરીક્ષા છોડી 10000 વિદ્યાર્થીઓને ધોમધખતા તાપમાં સ્વાગત માટે ફરજિયાત બપોરે 2 વાગ્યાથી વડાપ્રધાન સાંજે 5 વાગ્યે આવે ત્યાં સુધી પ્રેક્ષક તરીકે એરપોર્ટથી ઇન્દ્રાબ્રિજ વચ્ચે ઉભા રાખવા ફરજ પડાઈ તે અંગે ભાજપ સરકાર – શિક્ષણ ...
Read Moreગુજરાત આમ આદમી પાર્ટીના મહીલા આગેવાનો, આપ કિસાન સંગઠનના મુખ્ય હોદ્દેદારો સહિત ૫૦૦ થી વધુ આગેવાનો અને કાર્યકર્તાઓ આવતી કાલે તા.૧૭.૦૪.૨૦૨૨ રોજ “આપ” નો છેડો ફાડ્યો અને કોંગ્રેસની વિચારધારાને સ્વીકારી કોંગ્રેસમા સામેલ થશે. – મનહર પટેલ. પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો Press Note
Read Moreસરકારી ડિગ્રી-ડિપ્લોના ઈજનેરી કોલેજોમાં અધ્યાપકોની ૫૫ ટકા જગ્યાઓ લાંબા સમયથી ખાલી છે. ટેકનીકલ શિક્ષણની અવદશા માટે ભાજપ સરકાર સીધી જવાબદાર હોવાનો આક્ષેપ કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં સરકારી ઈજનેરી કોલેજોમાં વર્ગ-૧ની ૨૩૪ જગ્યાઓ ભરાયેલ ...
Read Moreજનતાની ધાર્મિક લાગણીઓ સાથે રમવામા માહીર ભાજપા જનતાની ભાવના અને લાગણીઓને સમજવાનો પ્રયાસ ક્યારે કરશે? – મનહર પટેલ કોઇપણ ગુનો એ ગુનો છે, શરતચુકથી થયેલ ગુનાને પણ કોટઁ કયારેય માફ કરતી નથી કારણ કે ભાવના અને લાગણીઓને ન્યાયની દેવી પાસે કોઇ સ્થાન ...
Read Moreસાબરમતી ગાંધી આશ્રમથી પ્રસ્થાન કરેલી “આઝાદી ગૌરવ યાત્રા” ગુજરાતના પાંચ જીલ્લાઓમાં 10 દિવસ પ્રવાસ કરીને શામળાજી રતનપુર સીમા પાસે રાજસ્થાનના યશસ્વી મુખ્યમંત્રી અને લોકનાયક શ્રી અશોક ગેહલોતજીએ વરિષ્ઠ મંત્રીશ્રીઓ સાથે આઝાદી ગૌરવ યાત્રાનું ભવ્ય સ્વાગત કર્યું હતું. આઝાદી ગૌરવ યાત્રાને રાજસ્થાનમાં સ્વાગત ...
Read Moreગુજરાતમાં ચૂંટણી આવે અને શાંતિ સદભાવનાના વાતાવરણને ડહોળવાની બનતી ઘટનાઓમાં ભાજપ રાજકીય લાભ ખાટવાની નીતિ પર આકરા પ્રહાર કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે ગુજરાતમાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવી શાંતિ-સદભાવનાનું વાતાવરણ ટકી રહે તેવી ...
Read Moreજીપીએસસીના પૂર્વ ચેરમેન ડો. દિનેશ દાસા તા. 31મી જાન્યુઆરીના રોજ રિટાયર થયા હતા. ભારતના બંધારણની કલમ 316 મુજબ જાહેર સેવા આયોગના ચેરમેનનું પદ ક્યારેય રિક્ત રહી શકતું નથી. તેમ છતાં વર્તમાન સરકારે 75થી વધુ દિવસ થયા તેમ છતાં અધ્યક્ષ તથા ...
Read Moreગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણીને અનુલક્ષીને કોંગ્રેસ પક્ષ દ્વારા ચૂંટણીલક્ષી તૈયારીઓ હાથ ધરીને સજ્જતા ધારણ કરવામાં આવી રહી છે. ચૂંટણીઓને અનુલક્ષીને કોંગ્રેસ દ્વારા આગેવાનો, કાર્યકરોને તાલીમથી સજ્જ કરવાનો પણ કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો છે તે અંતર્ગત પાટણ જિલ્લા કોંગ્રેસ સમિતિની તાલીમ ...
Read Moreજાતિ આધારીત વસ્તી ગણતરી ભાજપ સરકાર કેમ જાહેર નથી કરતી ? સરકારી કંપનીઓ-સંસ્થાઓનું ખાનગીકરણ કરી ભાજપ – આર.એસ.એસ. અનામત પ્રથાને ખતમ કરવાનું કાવતરુ દેશમાં ઓ.બી.સી. સહિતના વર્ગો માટે વસ્તી પ્રમાણે ભાજપ સરકાર બજેટની ફાળવણી કરે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ઓ.બી.સી. ડીપાર્ટમેન્ટ ...
Read More