ચિંતન શિબિરમાં હાજરી આપતા પહેલા દ્વારકાધીશના દર્શન કર્યા અને શીશ ઝુકાવી જનતાના કલ્યાણ માટે પ્રાર્થના કરી હતી ત્યારબાદ દેવભૂમિ દ્વારકા ખાતે આયોજીત ત્રીદિવસીય ચિંતન શિબિરમાં અખિલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ શ્રી રાહુલ ગાંધીએ પ્રેરક ઉદબોધન કરતા જણાવ્યું હતું કે, ગુજરાત ...
Read MoreAuthor Archives:
દ્વારકા ખાતે આયોજીત ત્રીદિવસીય ચિંતન શિબિરનાં પ્રથમ દિવસે ગુજરાત પ્રદેશ સંગઠન પ્રભારી ડૉ. રઘુ શર્મા, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી જગદીશ ઠાકોર સહિત કોંગ્રેસ પક્ષનું શિર્ષત્વ નેતૃત્વએ ભગવાન દ્વારકાધીશની પૂજા – અર્ચના કરી આશીર્વાદ લીધા. ગુજરાતના તાલુકા – જીલ્લામાંથી ૫૦૦થી વધુ ડેલીગેટ ...
Read Moreધોરણ10 અને 12ની પ્રીલિમિનરી પરીક્ષાનું પેપર યુટ્યૂબ પર લીક, સંપૂર્ણ પેપર સોલ્વ કર્યાનો વીડિયો અપલોડ થયો, વધુ એક પેપર ફૂટ્યું, શિક્ષણ વિભાગ ભ્રષ્ટાચારનું એપી સેન્ટર. નવનીત પ્રકાશને ઘાટલોડીયા પોલીસમાં લેખીત ફરિયાદ કરી હોય તો ૨૪ કલાક છતાં કેમ પગલા ભરાયા નહિ? શિક્ષણ મંત્રીશ્રી જવાબ આપે. રાજ્યમાં ...
Read Moreવલસાડ જીલ્લાની પ્રાથમિક શાળા કુસુમ વિદ્યાલયમાં સ્થાનિક સરકારી કચેરીના આદેશથી બાળકો માટે વકૃત્વ સ્પર્ધાના નામે ભાજપ સરકાર રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના હત્યારા ‘નાથુરામ ગોડસે – હિરો’ તરીકે ચિતરવાના પ્રયાસની નિમ્નકક્ષાની માનસિકતાને વખોડતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે, વલસાડમાં નાના ...
Read More‘સુરક્ષિત ગુજરાત – સલામત ગુજરાત’ની મોટી મોટી વાતો કરતી ભાજપ સરકારના શાસનમાં ગુજરાતની બહેન – દિકરીઓ સલામત ‘સુરક્ષીત ગુજરાત – સલામત ગુજરાત’ ની ભાજપ સરકાર માત્ર વાતો કરે છે. ખૂન – હત્યા – લૂંટ અને બહેન – દિકરીઓ ઉપર બળાત્કાર દુષ્કર્મના ...
Read Moreગુજરાત પ્રદેશ કૉંગ્રેસ સમિતિના ઓ.બી.સી., એસ.સી., એસ.ટી., લઘુમતિ વિભાગ દ્વારા પંજાબના મુખ્યમંત્રી પદે ચરણજીત ચિન્નને ઉમેદવાર ઘોષિત કરવા બદલ કોંગ્રેસ પક્ષ અને શ્રી રાહુલ ગાંધીજીનો આભાર વ્યક્ત કરવા આયોજિત સંમેલનમાં કોંગ્રેસ પક્ષના સંગઠન ગુજરાત પ્રભારી ડૉ. રઘુ શર્મા અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ...
Read Moreકોંગ્રેસ પક્ષ દ્વારા ફેબ્રુઆરી અને માર્ચ મહિનામાં યોજાનાર ‘‘મહા જન સંપર્ક અભિયાન’’ કાર્યક્રમ અંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી જગદીશ ઠાકોર અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વપ્રમુખશ્રી અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, મહા જન સંપર્ક અભિયાનમાં ૨૫૦ તાલુકા, ૧૦૯૮ જીલ્લા પંચાયત બેઠક, ૫૨૨૦ તાલુકા પંચાયત ...
Read Moreગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ૧૩ જાન્યુઆરીએ યોજાનાર બિન સચિવાલય કારકૂન અને સચિવાલય ઓફિસ આસિસ્ટન્ટની ભરતી માટેની પરીક્ષા એકાએક જ રદ થતા સરકારની અણઆવડતથી જે વારંવાર યુવાનોના ભવિષ્ય સાથે ચેડા કરવામા આવે છે તેના વિરોધમા ગુજરાત યુવક કોંગ્રેસ દ્વારા અમદાવાદ ...
Read Moreકોરોના મહામારીમાં ગેરવહિવટ, ગુન્હાહિત બેદરકારી – લાપરવાહીને કારણે લાખો નાગરીકોએ જીવ ગુમાવ્યા છે. સદંતર નિષ્ફળ કામગીરીનો ઠાંકપીછોડો કરવા ખોટુ અને ગેરમાર્ગે દોરનારુ વડાપ્રદાનશ્રીનું નિવેદનને વખોડતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે, લોકશાહીના મંદિરમાં વડાપ્રધાનશ્રી જે ખોટુ અને ગેરમાર્ગે દોરનારુ નિવેદન ...
Read Moreવન રક્ષક વર્ગ-૩ ની ભરતી પ્રક્રિયા બાબત સરકાર દ્વારા કરવામાં આવેલા ઠરાવ અંગે ભાજપ સરકાર પર આકરા પ્રહાર કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, વન રક્ષક વર્ગ-૩ ની ભરતી માટે ગૌણ સેવા પસંદગી ...
Read Moreદેશ સામે આવી કલ્પના મુકીને પોતાના પક્ષ કે સરકારની સરેઆમ નિષ્ફળતા અને અક્ષમ્ય ઘટનાઓને ઢાંકવા માટે તેમજ જનતાની આંખમા ધુળ નાખવા માટે લોકતંત્રનુ પવિત્ર મંદિર સંસદ ભવનનો સહાર લેવો તે દુખદ …. આ’તો ખુલ્લી ચચાઁનો વિષય છે….કોણ શુ કરી ગયા અને કોણ શુ કરી ...
Read Moreગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખશ્રી સિધ્ધાર્થ પટેલે પત્રકાર પરિષદને સંબોધન કરી ખેતરના નકશામાં સુધારો કરવાની મુદ્દત લંબાવવા સંબંધના મહેસુલ મંત્રીશ્રીની જાહેરાત અન્વયે આ વિષયે નીચે મુજબના મુદ્દાઓ જણાવેલ હતા. પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો Press Note HR PRESS ...
Read More