ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ રાજીવ ગાંધી ભવન ખાતે વડગામના ધારાસભ્યશ્રી જીગ્નેશભાઈ મેવાણીએ પત્રકાર પરિષદને સંબોધન કરતા જણાવ્યું હતું કે, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે સ્વતંત્રતાના આંદોલનનું નેતૃત્વ કર્યું અને દેશને આઝાદી અપાવી. તમામ જ્ઞાતિ, ધર્મ અને સમુદાયના લોકોનું સર્વાંગી સંપૂર્ણ એક સરખો ...
Read MoreAuthor Archives:
મોરબીના હળવદમાં મીઠાના કારખાનામાં થયેલ દુર્ઘટનામાં ૧૨ શ્રમિકોના મોત અંગે કોંગ્રેસપક્ષના રાષ્ટ્રીય નેતા શ્રી રાહુલ ગાંધીએ દુ:ખ વ્યક્ત કરી, મૃતકોના પરિવારને સાંત્વના પાઠવી હતી. અતિ દર્દનાક દુર્ઘટનામાં ઘાયલ થયા છે તે સત્વરે સાજા થાય તેવી શુભકામના પાઠવી હતી. મોરબીના હળવદમાં ૧૨ ...
Read Moreઓવૈસીની પાર્ટીના અમદાવાદનાં એક કાર્યકર્તા દાનિશ કુરેશીએ શિવલિંગ વિશે અઘટિત ફેસબુક પોસ્ટ કરીને હિન્દુ ભાઈઓની ધાર્મિક લાગણી દુભાવી છે તે ઘટનાને શાંતિ સદ્દભાવનામાં આસ્થા રાખતા નાગરિકો વખોડે છે તમામ ધર્મોની આસ્થાનું આદર અને સન્માન કરવું આપણી જવાબદારી છે. આવી પોસ્ટ ...
Read Moreસૌથી વધુ કૌશલ્ય આધારિત રોજગાર ક્ષમતા વાળા દેશના ટોપ-૫ રાજ્યોમાં ગુજરાતનો સમાવેશ નથી : ભાજપ સરકારના દિશાવિહીન વહીવટનો સતત ભોગ ગુજરાતનો યુવાન બની રહ્યો છે. સ્કીલ ડેવલપમેન્ટના મોટા મોટા દાવાનો પરપોટો ફૂટી ગયો : સ્કીલ ડેવલપમેન્ટમાં ગુજરાત સતત પાછળ : ...
Read Moreકોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય નેતાશ્રી રાહુલ ગાંધી અને વરિષ્ઠ નેતાઓની ઉપસ્થિતીમાં સમગ્ર રાજ્યના વિવિધ ઝોનમાં જન સંમેલન કોંગ્રેસ પક્ષ દ્વારા આયોજન કરવામાં આવી રહ્યાં છે. ગુજરાત કોંગ્રેસ દ્વારા આગામી જૂન મહિનામાં ચાર વિભાગીય જનસંમેલનને સફળ બનાવવા, દરેક વિભાગમાં તૈયારી – આયોજન ...
Read Moreગુરૂ ની ગરિમા ને તાર- તાર કરનાર ABVP નાં નેતાઓ સામે શિક્ષણ વિભાગ ખુદ ફરિયાદી બને – NSUI : 13-05-2022
અમદાવાદમાં ABVPના વિદ્યાર્થી નેતાઓની વારંવાર દાદાગીરીના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. સાલ કોલેજમાં બનેલા કિસ્સાએ ગુરુ અને શિષ્ય વચ્ચેના સંબંધો પર લાંછન લગાડ્યું છે. કોલેજમાં વિદ્યાર્થિનીની હાજરી મુદ્દે રજૂઆત કરવા ગયેલા ABVPના કાર્યકરોએ મહિલા આચાર્યા સાથે બોલાચાલી કરી હતી. તેમને વિદ્યાર્થિનીના પગે ...
Read Moreરાજયનાં25 જિલ્લામાં ગતવર્ષે 50 ટકા ગ્રાન્ટ વણવપરાયેલી રહી : પોલીસી પેરાલીસીસનો ભોગ ગ્રામ્ય વિસ્તારના હજારો પરિવાર બની રહેલ છે. સૌનો સાથ સૌનો વિકાસ ના મોટા મોટા દાવા કરનાર ભાજપ સરકારમાં પંચાયતી ગ્રાન્ટનો સદ ઉપયોગ થતો નથી પરિણામે પંચાયતી રાજ વ્યવસ્થા કથળી ગઈ છે. ...
Read Moreश्री राहुल गांधी ने आदिवासी सत्याग्राह रैली को संबोधित करते हुए कहा कि रघु शर्मा जी, जगदीश ठाकोर जी, सुखराम राठवा जी, मधुसूदन मिस्त्री जी, भरत सोलंकी जी, अर्जुन मोढवाडिया जी, सिद्धार्थ पटेल जी, शक्ति सिंह गोहिल जी, अमित चावड़ा ...
Read Moreકોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય નેતાશ્રી રાહુલ ગાંધી સાથે ધારાસભ્યોશ્રીઓની બેઠક પૂર્ણ થયા બાદ વિધાનસભા કોંગ્રેસ પક્ષના દંડક ડૉ. સી.જે. ચાવડાએ બેઠક અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, દાહોદ ખાતે આદિવાસી સત્યાગ્રહ રેલીને સંબોધન કર્યા બાદ કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય નેતાશ્રી રાહુલ ગાંધીએ ...
Read Moreકોંગ્રેસની સરકાર બનશે તો બે-ત્રણ લોકોનું નહીં જનતાનો અવાજ સરકાર સાંભળશે. કોંગ્રેસ પક્ષ અંબાજીથી ઉમરગામ સુધી 10 લાખ આદિવાસી પરિવાર સાથે જનસંપર્ક કરશે. દાહોદ ખાતે આદિવાસી સત્યાગ્રહ રેલીમાં જંગી જનમેદની ઉમટી. આદિવાસીઓને જળ, જંગલ અને જમીનના અધિકાર મળશે : દાહોદ ...
Read Moreપક્ષના રાષ્ટ્રીય નેતાશ્રી રાહુલ ગાંધી તા. ૧૦મી મે ના રોજ સવારે ૧૦ કલાકે સંબોધન કરશે. કોંગ્રેસ પક્ષ અંબાજી થી ઉમરગામ સુધીની તમામ આદિવાસી વિસ્તારોમાં ૧૦,૦૦૦ થી વધુ ચોપાલ કરીને આદિવાસી સમાજનો અવાજ બુલંદ કરશે. ‘આદિવાસી સત્યાગ્રહ’ રેલીને દાહોદ ખાતે નવજીવન આર્ટસ ...
Read Moreઆદિવાસી સત્યાગ્રહ રેલીને દાહોદ ખાતે નવજીવન આર્ટસ એન્ડ કોમર્સ કોલેજના ઐતિહાસીક મેદાન પર કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય નેતાશ્રી રાહુલ ગાંધી તા. ૧૦મી મે ના રોજ સવારે ૧૦ કલાકે સંબોધન કરશે. ‘આદિવાસી સત્યાગ્રહ’ રેલીને દાહોદ ખાતે નવજીવન આર્ટસ એન્ડ કોમર્સ કોલેજના ઐતિહાસીક મેદાન ...
Read More