Author Archives: Ashvin Gohil

13 Mar
0

ગુજરાતની યુનિવર્સિટીમાં કુલપતિશ્રીઓની નિમણુંક અંગે યુજીસી દ્વારા ધારાધોરણ : 13-03-2022

યુ.જી.સી.ના ધારાધોરણ મુજબ પગાર ધોરણ, વિશેષ લાભ અને સુવિધા લઈ રહ્યાં છે અને બીજીબાજુ યુ.જી.સી.ના ધારાધોરણ મુજબ શૈક્ષણિક લાયકાત ન ધરાવતા હોય તે કુલપતિશ્રીઓને શિક્ષણના હિતમાં તાત્કાલીક અસરથી દુર કરવાની માંગ : ડૉ. મનિષ દોશી અને ડૉ. નિદત બારોટ યુજીસીના ...

Read More
12 Mar
0

ગાંધી વિચારના પ્રચાર – પ્રસારના કાર્યમાં દરેક ભારતીયને ભાગ લેવાનો – સામેલ થવાનો અધિકાર. : 12-03-2022

પૂજ્ય મહાત્મા ગાંધીએ ઐતિહાસીક મીઠા સત્યાગ્રહ સવિનય કાનુન ભંગની ભુમી દાંડીથી અંગ્રેજોની હકુમત સામે રાષ્ટ્રવ્યાપી આંદોલન શરૂ કર્યું હતું. જેવી સ્થિતિ અંગ્રેજોના સમયમાં હતી એવી જ સ્થિતિ આજે દેશમાં છે ગાંધી વિચાર આધુનિક સમયની માંગ છે તે સમયે અંગ્રેજો સામે ...

Read More
10 Mar
0

પાંચ રાજ્યના વિધાનસભા ચૂંટણી પરિણામો અંગે પ્રતિક્રિયા : 10-03-2022

પાંચ રાજ્યના વિધાનસભા ચૂંટણી પરિણામો અંગે પ્રતિક્રિયા આપતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, પાંચ રાજ્યોમાં જાતિવાદ, ધાર્મિક ધ્રુવિકરણથી દુર રહીને જનતાને સ્પર્શતા મુળભૂત મુદ્દાઓ જેવા કે, બેરોજગારી, મોંઘવારી, ખાડે ગયેલુ અર્થતંત્ર, શિક્ષણ, આરોગ્ય, ...

Read More
09 Mar
0

ભાજપાની સૌથી મોટી હાર કોંગ્રેસ મુકત દેશ કરવા ગયા અને કોંગ્રેસ યુકત બની ગયા: મનહર પટેલ : 09-03-2022

રાજયની અધોગતિ અટકાવવા અને મલકને બરબાદ થવા રોકવાનો રામ બાણ ઇલાજ ભાજપાને ભગાડીએ અને સતામા પરિવર્તન લાવીએ. : મનહર પટેલ ભાજપાની સૌથી મોટી હાર કોંગ્રેસ મુકત દેશ કરવા ગયા અને કોંગ્રેસ યુકત બની ગયા: મનહર પટેલ “ બેસતો રાજા,આવતો મેહ, ...

Read More
09 Mar
0

ભાજપ સરકાર ગુજરાતના લાખો યુવાનોની કારકિર્દી અને જિંદગી સાથે રમત રમવાનું બંધ કરે. : 09-03-2022

સરકારી નોકરીમાં ભરતી પ્રક્રિયા પારદર્શક થાય અને પેપરલીંક જેવી ઘટનાઓ પર રોક લાગે તેવી માંગ સાથે ગુજરાતમાં યુવાનોને ન્યાય મળે તે માટે તા. 28મી માર્ચે ગાંધીનગરમાં યુવા સંમેલન યોજાશે. ભાજપ સરકાર ગુજરાતના લાખો યુવાનોની કારકિર્દી અને જિંદગી સાથે રમત રમવાનું ...

Read More
09 Mar
0

કોંગ્રેસ પક્ષના માન. ધારાસભ્ય શ્રીઓએ શ્રમ અને રોજગાર મંત્રીશ્રીને બેરોજગારો અંગે પૂછેલ પ્રશ્નો : 09-03-2022

કોંગ્રેસ પક્ષના માન. ધારાસભ્‍યશ્રીઓએ તા. ૦૯-૦૩-૨૦૨૨ના રોજ માન. શ્રમ અને રોજગાર મંત્રીશ્રીને બેરોજગારો અંગે પૂછેલ પ્રશ્નોની સંકલિત માહિતી રાજ્યમાં ૩,૪૬,૪૩૬ શિક્ષિત બેરોજગાર અને ૧૭,૮૧૬ અર્ધશિક્ષિત બેરોજગાર મળીને કુલ ૩,૬૪,૨૫૨ બેરોજગારો નોંધાયેલા છે. બે વર્ષમાં (સને ૨૦૨૦ અને ૨૦૨૧) માત્ર ૧૨૭૮ ...

Read More
07 Mar
0

ગુજરાતની યુનિવર્સિટીમાં કુલપતિશ્રીઓની નિમણુંક અંગે યુજીસી દ્વારા ધારાધોરણ : 07-03-2022

યુ.જી.સી.ના ધારાધોરણ મુજબ પગાર ધોરણ, વિશેષ લાભ અને સુવિધા લઈ રહ્યાં છે અને બીજીબાજુ યુ.જી.સી.ના ધારાધોરણ મુજબ શૈક્ષણિક લાયકાત ન ધરાવતા હોય તે કુલપતિશ્રીઓને શિક્ષણના હિતમાં તાત્કાલીક અસરથી દુર કરવાની માંગ : ડૉ. મનિષ દોશી અને ડૉ. નિદત બારોટ યુજીસીના ...

Read More
05 Mar
0

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી જગદીશભાઈ ઠાકોર દ્વારા સેવાલક્ષી અને સમાજલક્ષી અભિગમ : 05-03-2022

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી જગદીશભાઈ ઠાકોર દ્વારા સેવાલક્ષી અને સમાજલક્ષી અભિગમ દાખવીને તેઓની શુભેચ્છા મુલાકાતે આવતા સાથીઓ પુષ્પગુચ્છની બદલે વિદ્યાર્થીઓને અભ્યાસ અર્થે પ્રોત્સાહિત થાય તેવા નોટબુક, પુસ્તક, સ્ટેશનરી તેમજ અન્ય વસ્તુ શુભકામના સ્વરૂપે આપે તેવો પ્રમુખશ્રી જગદીશભાઈ ઠાકોરે વિનમ્ર ...

Read More
03 Mar
0

MP_PRESSNOTE on 03-03-2022

Read More
03 Mar
0

‘આ બજેટ માત્ર શબ્દોની માયાજાળ છે’ – જગદીશ ઠાકોર : 03-03-2022

ભાજપ સરકારના વિદાય સમારંભ સમયે જાહેર કરેલ બજેટ માત્રને માત્ર આંકડાની માયાજાળ, જુની જાહેરાતોના નામો બદલવા અને અમલીકરણના નામે કોઈ હિસાબ નહિ તેવી પ્રતિક્રિયા આપતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે, ‘આ બજેટ માત્ર શબ્દોની માયાજાળ ...

Read More
02 Mar
0

એન.એસ.યુ.આઈ. દ્વારા ૧૦૦ થી વધુ કાર્યકર્તાઓ પ્લે કાર્ડ સાથે વિદ્યાર્થીઓને પરત લાવવા માંગણી : 02-03-2022

યુક્રેનમાં ચાલી રહેલા યુદ્ધની પરિસ્થિતિને ધ્યાને રાખતા જે ભારતમાંથી અભ્યાસ કરવા સંદર્ભ યુક્રેન ગયેલા વિદ્યાર્થીઓ જેઓ યુદ્ધની પરિસ્થિતિને લીધે યુક્રેન દેશમાં ફસાયેલ છે. તેઓને ભારત પરત લાવવા મામલે એન.એસ.યુ.આઈ. દ્વારા ગુજરાત યુનિવર્સિટી ચાર રસ્તા ખાતે ૧૦૦ થી વધુ કાર્યકર્તાઓ પ્લે ...

Read More
27 Feb
0

દેવભૂમિ દ્વારકા ખાતે કોંગ્રેસ પક્ષની રાજ્ય સ્તરીય ત્રીદિવસીય ચિંતન શિબિરમાં અંતિમ દિવસે : 27-02-2022

દેવભૂમિ દ્વારકા ખાતે કોંગ્રેસ પક્ષની રાજ્ય સ્તરીય ત્રીદિવસીય ચિંતન શિબિરમાં અંતિમ દિવસે ઉપસ્થિત ૫૦૦ થી વધુ ડેલીગેટ સમક્ષ પ્રવર્તમાન સમસ્યાઓ, જનતા લક્ષી મુદ્દાઓ અને કોંગ્રેસ પક્ષના અભિગમ અંગે સંબોધન કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે, ...

Read More