https://www.youtube.com/watch?v=3pBfxrBNwnw
Read MoreAuthor Archives:
ગુજરાત વિધાસભાની ચૂંટણીના પડધમ વાગી રહ્યા છે ત્યારે ગુજરાત પ્રદેશ યુવા કોંગ્રેસ દ્વારા અંબાજીથી લઈને ઉમરગામ સુધીની’યુવા પરિવર્તન’ યાત્રાની શરૂઆતઃ મોટી સંખ્યામાં યુવાનો જોડાયા. અંબાજીથી ઉમરગામ સુધીની યુવા પરિવર્તન યાત્રાની શરૂઆત પ્રસંગે યુવા જનમેદનીને સંબોધન કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ...
Read More
https://www.youtube.com/watch?v=43vmNrZWDLU
Read Moreરાજીવ ગાંધી ભવન ખાતે આયોજિત પત્રકાર પરિષદને સંબોધન કરતા પૂર્વ સાંસદ અને રાષ્ટ્રીય પ્રવક્તા શ્રી સંદીપ દીક્ષીતજીએ જણાવ્યું હતું કે, જાહેરાતોમાં દિલ્હીનું સુંદર ચિત્રો દર્શાવતી ભાજપની બી-ટીમ ‘આપ’ પાર્ટીનું દિલ્હીનું વાસ્તવિક ચિત્ર ઘણુ કદરૂપુ છે. શિક્ષણ અને આરોગ્યના આપ મોડલમાં ...
Read More
https://www.youtube.com/watch?v=KIOoFq6g05Q
Read Moreરાજીવ ગાંધી ભવન ખાતે આયોજિત વિશેષ પત્રકાર પરિષદને સંબોધન કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના સંગઠન પ્રભારી અને રાજસ્થાનનાં પૂર્વ આરોગ્યમંત્રી રઘુ શર્માજીએ જણાવ્યું હતું કે ગુજરાતમાં વિવિધ વિભાગોનાં લાખો સરકારી કર્મચારીઓને અન્યાયકર્તા નવી પેંશન યોજનને નાબૂદ કરી રાજસ્થાન, છત્તીસગઢમાં જૂની ...
Read More
https://www.youtube.com/watch?v=NDaPQuA5vdY
Read Moreગુજરાત પ્રદેશ સંગઠનની રચના માટે રાષ્ટ્રીય અધ્યક્ષા આદરણીય શ્રીમતિ સોનિયા ગાંધીજીને સત્તા આપતો સર્વાનુમત્તે ઠરાવ થયો. મોંઘવારી,બેરોજગારી સહિતની નાગરિકોને પરેશાન કરતી મુશ્કેલીઓ તેમજ આદરણીય રાહુલ ગાંધીજી દ્વારા આપવામાં આવેલા જનલક્ષી ‘આઠ વચનો’ ની વિગતો આપતું ‘નાગરિક અધિકાર પત્રક’ નું તાલુકા દીઠ – બુથ દીઠ ...
Read Moreચિત્તા આપણી ધરતી પર આવે તેનો આપણને સૌને આનંદ છે. પરંતુ એ પ્રસંગે પ્રધાનમંત્રીશ્રીએ કહ્યું કે, દેશના ૭૦ વર્ષમાં કોઈએ પ્રયત્ન ના કર્યો અને ૭૨ વર્ષ પછી ભારતની ધરતી પર પહેલીવાર ચિત્તા આવી રહ્યાં છે, તે સદંતર જુઠ્ઠાણું : શક્તિસિંહ ...
Read More
રાજ્યના લાખો કર્મચારીઓની જુની પેંશન યોજનાની માંગ અને હક્ક – અધિકાર માટે લડતા નિવૃત્ત સૈનિકોની માંગ અંગે પત્રકાર પરિષદને સંબોધન કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી જગદીશ ઠાકોર, ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ શ્રી હિંમતસિંહ પટેલ https://www.youtube.com/watch?v=AeanskaX6zI
Read Moreભાજપાની માનસિકતા બહુ સ્પષ્ટ છે, જે તેમને અનુકુળ ન હોય, મદદ કરતા ન હોય, નડતરરૂપ હોય તેમને બનાવટી કેસો ઉભા કરી પાડી દેવાની નીતિના લીધે સહકારી માળખુ અને ખાસ કરીને દુધ સાગર ડેરીને મોટુ નુકસાન કર્યું : શ્રી અર્જુન મોઢવાડીયા. ...
Read Moreદેશની સુરક્ષા કરનાર જવાનોએ આંદોલન કરવુ પડે તે અત્યંત દુઃખદ. રાજ્યના કર્મચારીઓની નિવૃત્તી પછી સંપૂર્ણપણે સન્માન સાથે જીવન જીવી શકે, લાખો કર્મચારીઓને સામાજીક સુરક્ષા મળે તે માટે કોંગ્રેસ પક્ષ જનતાના આશીર્વાદથી ગુજરાતમાં વિધાનસભા ૨૦૨૨માં સત્તા પર આવતાની સાથે જ જુની ...
Read More