Author Archives: Ashvin Gohil

26 Jul
0

કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષા આદરણીય શ્રીમતિ સોનિયા ગાંધીજી પર ખોટા ઈડીના સમન્સના વિરોધ : 26-07-2022

કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષા આદરણીય શ્રીમતિ સોનિયા ગાંધીજી પર ખોટા ઈડીના સમન્સના વિરોધમાં અમદાવાદ રાજીવ ગાંધી ભવન ખાતે આયોજીત ધરણાંમાં મોટી સંખ્યામાં કાર્યકરો – આગેવાનો જોડાયા હતા. પેપર ફૂટે, મોંઘવારી સતત વધે, રૂપિયાનું સતત ધોવાણ થાય, વેપાર ધંધા પડી ભાંગે, ...

Read More
25 Jul
0

૨૦૧૯ બિનસચિવાલય પરીક્ષામાં વિદ્યાર્થીઓને અન્યાય : 25-07-2022

૨૦૧૯ બિનસચિવાલય પરીક્ષામાં વિદ્યાર્થીઓને અન્યાય થયો છે, કોંગ્રેસ પક્ષ દ્વારા જે તે સમયે આંદોલન થયુ ત્યારે પણ કોંગ્રેસ પક્ષ, યુવક કોંગ્રેસ, એન.એસ.યુ.આઈ.ના સ્પષ્ટ જણાવ્યું હતું કે, આગેવાનોએ ભાજપ પક્ષ આ પેપરફોડમાં સીધોસીધી જોડાયેલ છે. તેની સાબિતિ કરતો ભાવનગર ભાજપના જિલ્લાના ...

Read More
25 Jul
0

રાજ્યમાં ભારે વરસાદને કારણે અનેક જીલ્લાઓ – વિસ્તારો જળબંબાકાર : 25-07-2022

રાજ્યમાં ભારે વરસાદને કારણે અનેક જીલ્લાઓ – વિસ્તારો જળબંબાકાર થયા છે અનેક ગામો- વિસ્તારો ભારે પ્રભાવિત થયા છે, હજારો પરિવારો બેઘર થયા છે, અનેક ઘરો-ઘરવખરી ધોવાઈ ગયા છે, રાજ્ય સરકાર ૧૫મી જૂને – ચોમાસાની શરૂઆત ગણીને આગોતરૂ આયોજન કરવામાં વધુ એક ...

Read More
24 Jul
0

હ્યુમન કેપિટલ, ઇન્વેસ્ટમેન્ટ , નોલેજ વર્કસ ઇનોવેશન, પર્ફોર્મન્સમાં અતિ કંગાળ દેખાવ : 24-07-2022

હ્યુમન કેપિટલ, ઇન્વેસ્ટમેન્ટ , નોલેજ વર્કસ ઇનોવેશન, પર્ફોર્મન્સમાં અતિ કંગાળ દેખાવ, જાહેરાતોમાં વ્યસ્ત ભાજપા શાસકો શોધ – સંશોધનમાં રાજ્યના નાગરિકોને યુવાનોને તક આપવામાં નિષ્ફળ નીવડી હોવાના આકરા પ્રહાર કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડૉ.મનીષ દોશીએ જણાવ્યું હતું કે નીતિ આયોગ ...

Read More
22 Jul
0

શ્રી જગદીશભાઈ ઠાકોરનું નિવેદનને તોડી મરડીને રજુ કરવામાં આવ્યું છે. : 22-07-2022

દેશના સંશાધનો, તિજોરી ઉપર ગરીબ સામાન્ય નાગરિકોનો હક્ક છે, શોષિત વંચિતોનો હક્ક છે, લુટારા – મળતીયાઓનો નહી તેવા સ્પષ્ટ પ્રત્યાઘાત સાથે રાજીવ ગાંધી ભવન ખાતે ખાસ પત્રકાર પરિષદને સંબોધન કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખશ્રી અર્જુનભાઈ મોઢવાડીયાએ જણાવ્યું હતું કે, ...

Read More
1 (2)
21 Jul
0

શ્રીમતી સોનિયા ગાંધીજી પર કરવામાં આવેલ ખોટા કેસના વિરોધમાં ઘરણા પ્રદર્શન

તાનાશાહી ભાજપ સરકાર દ્વારા રાજકીય કિન્નાખોરી રાખીને લોકહિત માટે અવાજ ઉઠાવતા કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષા આદરણીય શ્રીમતિ સોનિયા ગાંધીજી પર કરવામાં આવેલ ખોટા ઈડીના સમન્સના વિરોધમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા અમદાવાદ સરદારબાગ ખાતે આયોજીત ધરણા – પ્રદર્શન. https://www.youtube.com/watch?v=WFQvXM-c-iE

Read More
21 Jul
0

કોંગ્રેસનો કાર્યકર એ લોકશાહીનો સિપાહી છે અને સંવિધાનનો રખેવાળ છે : 21-07-2022

કોંગ્રેસ પક્ષના આગેવાન – નેતા વિરૂદ્ધ સરકારી એજન્સીઓનો દુરુપયોગ કરતી ભાજપ સરકારના હથકંડાઓથી કોંગ્રેસ પક્ષ ના ડરશે, ના ઝુકશે, ના દબાશે, કોંગ્રેસપક્ષ ફક્ત સત્યના રસ્તે ચાલી ભાજપના તમામ પ્રયાસોને વિફળ કરશે કોંગ્રેસનો કાર્યકર એ લોકશાહીનો સિપાહી છે અને સંવિધાનનો રખેવાળ ...

Read More
20 Jul
0

ભારતનો કોલસો કાળો અને વિદેશનો કોલસો રુપાળો ? – મનહર પટેલ : 20-07-2022

ભાજપાના આત્મનિર્ભરના મસીહા સરકારનો ભવ્યાતિ ભવ્ય નિણઁય, દેશી નહી વિદેશી કોલસાથી વિજળી ઉત્પન્ન કરો. મનહર પટેલ મોદી સરકારનો રાજય સરકારોને હુકમ ભઇબંધનો કોલસો ખરીદો – મનહર પટેલ દુનિયાની એક માત્ર સૌથી મોટી કોલસાની ભારત સરકારની કંપની “COAL INDIA LIMITED” ૧૯૭૫ સ્થાપવામા આવી, જે ૮ ...

Read More
19 Jul
0

રાજ્યમાં અતિવૃષ્ટીના કારણે અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતી : 19-07-2022

રાજ્યમાં અતિવૃષ્ટીના કારણે અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતી અને તેના લીધે અનેક પરિવારો બેઘર થયા, લાખો રૂપિયાની ઘરવખરીનો નાશ થયો, રહેઠાણને ભારે નુકસાન, નાના ધંધા રોજગારને મોટુ નુકસાન સહિતના પ્રશ્નોને લઈને પુરગ્રસ્ત વિસ્તારના અસરગ્રસ્તોની મુલાકાત માટે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ...

Read More
18 Jul
0

દૂધ, દહી, પનીર, કઠોળ, ઘઉંનો લોટ સહિત અનેક રોજબરોજની જરૂરીયાત પર જીએસટી : 18-07-2022

દૂધ, દહી, પનીર, કઠોળ, ઘઉંનો લોટ સહિત અનેક રોજબરોજની જરૂરીયાત પર જીએસટી લાગુ કરવામાં આવતાં દરેક જીવન – જરૂરી વસ્તુઓના ભાવો આસમાને આંબી ગયા છે. દરેક વસ્તુઓના ભાવોમાં તોતીંગ વધારો કરી દેતાં ગરીબ – સામાન્ય – મધ્યમવર્ગ સૌથી વધુ મુશ્કેલીમાં મૂકાયો છે. “જાયે ...

Read More
16 Jul
0

એ.આઈ.સી.સી.ગુજરાતના પ્રભારી આદરણીયશ્રી ડૉ. રઘુ શર્મા : 16-07-2022

એ.આઈ.સી.સી.ગુજરાતના પ્રભારી  આદરણીયશ્રી ડૉ. રઘુ શર્મા અને પ્રદેશ પ્રમુખ આદરણીય શ્રી જગદીશ ઠાકોર તથા વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા માનનીયશ્રી સુખરામ રાઠવાની ઉપસ્થિતિમાં આજરોજ એક અગત્યની બેઠક રાજીવ ગાંધી ભવન ખાતે યોજાઈ હતી. પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો MD PRESSNOTE_16-07-2022-1

Read More
16 Jul
0

ભાજપાના પ્રવક્તાઓ જુઠ્ઠાણાને જાણીબુજીને ઊભા કરીને સત્ય હોય તેમ રજુ કરી રહ્યા છે. : 16-07-2022

ભાજપાના પ્રવક્તાઓ જુઠ્ઠાણાને જાણીબુજીને ઊભા કરીને સત્ય હોય તેમ રજુ કરી રહ્યા છે. તેવી પ્રતિક્રિયા આપતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે, રાજ્યમાં ૨૭ વર્ષ અને કેન્દ્રમાં આઠ વર્ષના શાસનમાં જનતાને ન્યાય આપવામાં સદંતર નિષ્ફળ નિવડેલ ભાજપા ગુજરાતની વિધાનસભાની ...

Read More