Author Archives: Ashvin Gohil

27 Mar
0

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સોશિયલ મીડિયા નું નવું માળખું જાહેર : 27-03-2022

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સોશિયલ મીડિયા નું નવું માળખું જાહેર ગુજરાતના અલગ અલગ ઝોનમાંથી ૧૫૦ થી વધારે જેટલા કાર્યકર્તાઓને અપાયુ સ્થાન તમામ જિલ્લાઓ અને શહેરો ના પ્રમુખોની પણ થઇ નિમણુંક ૧૫ ઉપપ્રમુખ, ૩૦ મહામંત્રી, ૪૪ મંત્રી તથા ૬૦ એક્ઝીક્યૂટીવ કમિટી મેમ્બર ...

Read More
26 Mar
0

ગુજરાત રાજયના ખેતી નિયામકશ્રીની કચેરીના પરિપત્ર ક્રમાક : 26-03-2022

ખેતીવાડી ખાતાએ ખાનગી બીજ ઉત્પાદકોને પરિપત્ર કાઢી આડકતરો ઇસારો કર્યો કે “તમે જે હોય તે પડીકામા ભરો અને ખેડુતોને વેચો” અમે તમારામા આડા નહી આવીએ.- મનહર પટેલ રાજયમાં ખાનગી બીજ ઉત્પાદક કંપનીઓની સંશોધીત પાકની જાતો/હાઇબ્રીડ જાતોના સરકારમા રજીસ્ટ્રેશનની પ્રથા બંધ ...

Read More
25 Mar
0

આજરોજ “આદિવાસી સત્યાગ્રહ” ગાંધીનગર ખાતે હજારોની સંખ્યામાં અંબાજી થી ઉમરગામ : 25-03-2022

આજરોજ “આદિવાસી સત્યાગ્રહ” ગાંધીનગર ખાતે હજારોની સંખ્યામાં અંબાજી થી ઉમરગામ પૂર્વ પટ્ટીના આદિવાસી ભાઈઓ-બહેનો ગાંધીનગર ખાતે જળ, જંગલ, જમીન બચાવવાના નારા સાથે આંદોલનમાં જોડાયા અને આદિવાસી સમાજની અસ્મિતા બચાવવા, ઉજાગર કરવા માટે હાકલ કરવામાં આવી હતી. પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ...

Read More
24 Mar
0

સરદાર વલ્લભભાઈ પટેલે હંમેશા પછાત, વંચિત, છેવાડાના અને જરુરીઆતમંદ પરિવારની ચિંતા : 24-03-2022

સરદાર વલ્લભભાઈ પટેલે હંમેશા પછાત, વંચિત, છેવાડાના અને જરુરીઆતમંદ પરિવારની ચિંતા કરવામા એમનુ જીવન પસાર થયુ છે. અંગ્રેજ શાસનમા તેમના હક્ક અને અધિકાર જ્યારે છિનવાતા હતા ત્યારે તેમના માટે તે લડયા હતા, પરંતુ આજે ગુજરાતમા દુખ અને દુર્ભાગ્યની વાત એ ...

Read More
24 Mar
0

આવ ભાઇ હરખા, આપણે બન્ને સરખા…. : 24-03-2022

ગુજરાત હોય કે દિલ્હી શિક્ષણ સેવામા વાહ વાહી લુટતા ભાજપા–આપની શિક્ષણ કાર્ય પદ્ધતિ શિક્ષણની અધોગતિ વધારનારી – મનહર પટેલ આવ ભાઇ હરખા, આપણે બન્ને સરખા…. શિક્ષણ બાબતે ભાજપાએ ગુજરાતનુ સત્યાનાશ કયુઁ અને “આપ” ના શાસનમા કેજરીવાલ સરકારે ખુબ સારુ કાર્ય ...

Read More
24 Mar
0

“આદિવાસી સત્યાગ્રહ” આંદોલન અંગે પત્રકાર પરિષદ : 24-03-2022

“આદિવાસી સત્યાગ્રહ” આંદોલન અંગે પત્રકાર પરિષદને સંબોધન કરતા ગુજરાતના સંગઠન પ્રભારી અને રાજસ્થાનના પૂર્વ આરોગ્યમંત્રી ડૉ. રઘુ શર્માએ જણાવ્યું હતું કે, 27 વર્ષથી વધુ સમયથી આદિવાસી સમાજને ભાજપ સરકાર અન્યાય કરી રહી છે. જેના પરિણામે આદિવાસી સમાજ આજે આંદોલન કરવા ...

Read More
23 Mar
0

જનતાના મતથી જીત બાદ રાહત આપવી તે “રાજધર્મ”, : 23-03-2022

જનતાના મતથી જીત બાદ રાહત આપવી તે “રાજધર્મ”, જનતાના મતથી જીત બાદ મોંઘવારી આપવી તે “રાજઘોખા”, “વિશ્વાસઘાત” આઠ વર્ષના સમયગાળામાં કેન્દ્રની ભાજપ સરકારે પેટ્રોલ – ડીઝલમાં સતત એક્સાઈઝ ડ્યુટીમાં વધારો ઝીંકીને 26 લાખ કરોડ જેટલી જંગી રકમ દેશની જનતા પાસેથી ...

Read More
23 Mar
0

આજે પણ નર્મદાની ૭૦૦૦ કિમી કેનાલ નેટવર્ક બાકી : 23-03-2022

આજે પણ નર્મદાની ૭૦૦૦ કિમી કેનાલ નેટવર્ક બાકી, ખેડૂતોને ખેતર સુધી પાણી ના પહોંચવા માટે ભાજપ જવાબદાર: અમીત ચાવડા પાડોશી રાજયો પાસેથી નર્મદા યોજનાના ૭૨૨૫.૧૦ કરોડ લેવાના બાકી , ભાજપ શાસિત એમ.પી. સરકારની આડોડાઈ, છેલ્લા બે વર્ષમાં એકપણ રૂપિયો ના ...

Read More
21 Mar
0

“પર્યાવરણ બચાવો, વૃક્ષ બચાવો”ની માત્ર જાહેરાતો : 21-03-2022

“પર્યાવરણ બચાવો, વૃક્ષ બચાવો”ની માત્ર જાહેરાતો અને વાતો કરતી ભાજપ સરકારમાં વિકાસનાં નામે માત્ર બે વર્ષમાં અમદાવાદ – ગાંધીનગરમાં જ 17422 વૃક્ષોનું નિકંદન કાઢી નખાયું. “પર્યાવરણ બચાવો, વૃક્ષ બચાવો”ની માત્ર જાહેરાતો અને વાતો કરતી ભાજપ સરકારમાં વિકાસનાં નામે હજારો વૃક્ષોનું ...

Read More
16 Mar
0

બી.ટી.પી.ના ગુજરાત એકમના પૂર્વ અધ્યક્ષ શ્રી રાજ વસાવા : 16-03-2022

આજરોજ રાજીવ ગાંધી ભવન ખાતે, ભારતીય ટ્રાયબલ પાર્ટીના રાષ્ટ્રીય નેતા અને બી.ટી.પી.ના ગુજરાત એકમના પૂર્વ અધ્યક્ષ શ્રી રાજ વસાવા કોંગ્રેસ પક્ષમાં આજ વિધીવત રીતે એ.આઈ.સી.સી.ના ગુજરાત કોંગ્રેસના સંગઠન પ્રભારી ડૉ. રઘુ શર્મા, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી જગદીશ ઠાકોર, ગુજરાત ...

Read More
16 Mar
0

પ્રજાના ટેક્ષના – સરકારી તિજોરીના કરોડો રૂપિયાના ખર્ચે ઉભી થયેલ : 16-03-2022

પ્રજાના ટેક્ષના – સરકારી તિજોરીના કરોડો રૂપિયાના ખર્ચે ઉભી થયેલ ફોરેન્સીક સાયન્સ યુનિવર્સિટી (NFSU), આઈ.આઈ.ટી. રામ (IITRAM),  પી.ડી.ઈ.યુ. (PDEU) માં મોટા પાયે અનિયમીતતા, ગેરવહિવટ, મનસ્વી નિમણુંકો કરનાર સત્તાધીશો સામે પ્રધાનમંત્રીશ્રી, મુખ્યમંત્રીશ્રી સહિતના પદાધિકારીઓને વિસ્તૃત રજુઆત કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ...

Read More
14 Mar
0

ધારાસભ્ય ડૉ. અનિલ જોષીયારા ના નિધન અંગે ઘેરા શોકની લાગણી : 14-03-2022

અરવલ્લી જિલ્લાના કોંગ્રેસ પક્ષના સિનિયર ધારાસભ્ય ડૉ. અનિલ જોષીયારા ના નિધન અંગે ઘેરા શોકની લાગણી વ્યક્ત કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી જગદીશ ઠાકોર અને વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી સુખરામ રાઠવાએ જણાવ્યું હતું કે, છેલ્લી પાંચ ટર્મથી ભિલોડા વિધાનસભા બેઠક ...

Read More