Author Archives: Ashvin Gohil

02 Jul
0

ગુજરાત પ્રદેશ એન.એસ.યુ.આઈ.ના નવનિયુક્ત પ્રમુખ : 02-07-2022

ગુજરાત પ્રદેશ એન.એસ.યુ.આઈ.ના નવનિયુક્ત પ્રમુખશ્રી નરેન્દ્ર સોલંકીના પદગ્રહણ સમારોહમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત વિદ્યાર્થીઓ અને સમગ્ર રાજ્યના એન.એસ.યુ.આઈ.ના કાર્યકરો, પદાધિકારીઓને સંબોધન કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓને વ્યાજબી ફીમાં શિક્ષણ આપવામાં ભાજપ સરકાર નિષ્ફળ નીવડી ...

Read More
30 Jun
0

ભગવાન જગન્નાથજીની ૧૪૫ મી ઐતિહાસિક રથયાત્રા : 30-06-2022

નાગરિકોની સુખ, શાંતિ અને સમૃદ્ધિ મળે તેવી પ્રાર્થના સાથે આશીર્વાદ લીધા. ઢોલ-નગારા અને પરંપરાગત સાફા સાથેપદયાત્રા કરી કોંગ્રેસ દ્વારા ભગવાન જગન્નાથજીની પૂજા -અર્ચના કરવામાં આવી. ભગવાન જગન્નાથજીની ૧૪૫ મી ઐતિહાસિક રથયાત્રાનાં પૂર્વ દીને પરંપરાગત રીતે ૧૪૫ કિલોના પ્રસાદ લાડુ સાથે ...

Read More
27 Jun
0

યુવાનો સાથે વિશ્વાસઘાત સમાન ‘અગ્નિપથ’ યોજના વિરુદ્ધ કોંગ્રેસ પક્ષે : 27-06-2022

યુવાનો સાથે વિશ્વાસઘાત સમાન ‘અગ્નિપથ’ યોજના વિરુદ્ધ કોંગ્રેસ પક્ષે સમગ્ર ગુજરાતની ૧૦૦ થી વધુ વિધાનસભા બેઠકો પર વિરોધ પ્રદર્શન યોજાયા: ઠેર ઠેર કોંગ્રેસના કાર્યકરો-આગેવાનો-ધારાસભ્યોની થઇ અટકાયત. કેન્દ્ર અને રાજ્ય સરકારના કુલ ૬૨ લાખ સરકારી પદ ખાલી જે પૈકી ૨ લાખ ...

Read More
26 Jun
0

અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના પ્રવક્તા શ્રીમતિ અલકા લાંબાજી : 26-06-2022

‘અગ્નિપથ’ યોજનાની વાત, યુવાનો સાથે વિશ્વાસઘાત સમાન છે : શ્રીમતિ અલકા લાંબા કેન્દ્ર અને રાજ્ય સરકારના કુલ ૬૨ લાખ સરકારી પદ ખાલી જે પૈકી ૨ લાખ ૫૫ હજાર પદ ભારતીય સૈનામાં ખાલી છે તેને તાત્કાલિક ભરવા, અગ્નિપથ યોજના પરત લો, ...

Read More
25 Jun
0

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા બેંકોમાં વર્ગ-૩ માટે ભરતીના નિયમોનું સરેઆમ ઉલ્લંઘન : 25-06-2022

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયામાં ૬૬૦ કલાર્કની ભરતીમાં મોટા પાયે કૌભાંડ, ગુજરાતી ભાષાને પરીક્ષા ફરજીયાત પાસ કરવાના નિયમની અવગણના કરીને ૭૦ ટકા અન્ય રાજ્યના ઉમેદવારોની ભરતી કરી દીધી. એસ.બી.આઈ. ભરતીમાં  મોટા પાયે ગેરરીતિ અને કૌભાંડની તટસ્થ તપાસ કરવામાં આવે અને જવાબદાર ...

Read More
20 Jun
0

વડગામ સહિત બનાસકાંઠા વિસ્તારને પાણી આપવામાં નહીં આવે તો જળ આંદોલન કરાશે. : 20-06-2022

ભાજપ સરકાર બનાસકાંઠા વિસ્તારને‘નપાણીયો’ કરવાની જાણે નેમ લીધી હોય તેમ વર્તી રહી છે જળવિતરણ અને જળ વ્યવસ્થાપનમાં ભાજપ સરકાર સદંતર નિષ્ફળ વડગામ સહિત બનાસકાંઠા વિસ્તારને પાણી આપવામાં નહીં આવે તોજળ આંદોલન કરાશે. ઉતર ગુજરાતનાં બનાસકાંઠા વિસ્તારમાં જળસંકટથી મુશ્કેલીમાં મુકાયેલા લાખો નાગરિકોની ...

Read More
17 Jun
0

મોદી સરકાર – કેન્દ્ર સરકારના કિન્નાખોરી ભર્યા પગલા સામે રાજ્યના ૩૩ જિલ્લા અને આઠ મહાનગરોમાં ધરણા : 17-06-2022

મોદી સરકાર – કેન્દ્ર સરકારના કિન્નાખોરી ભર્યા પગલા સામે રાજ્યના ૩૩ જિલ્લા અને આઠ મહાનગરોમાં ધરણા – પ્રદર્શન યોજાયા. કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રિય નેતાશ્રી રાહુલ ગાંધી પર ખોટા ઈડીના સમન્સના વિરોધમાં રાજ્યના ૩૩ જિલ્લા અને આઠ મહાનગરો ખાતે ધરણા પ્રદર્શન યોજાયા ...

Read More
16 Jun
0

ગાંધીનગર ખાતે કોંગ્રેસ પક્ષના ઉગ્ર દેખાવો, પ્રદર્શન યોજાયા. : 16-06-2022

Click Here to Download Press Note Adobe Scan 16 Jun 2022 Press Note

Read More
16 Jun
0

“કારકિર્દીના ઊંબરે” ધોરણ ૧૨ પછી શું? કારકિર્દી માર્ગદર્શન પુસ્તકનું વિમોચન : 16-06-2022

“કારકિર્દીના ઊંબરે” ધોરણ ૧૨ પછી શું? કારકિર્દી માર્ગદર્શન પુસ્તકનું રાજીવ ગાંધી ભવન ખાતે વિમોચન કરતાં કોંગ્રેસ પક્ષના પ્રમુખશ્રી જગદીશ ઠાકોર અને વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી સુખરામ રાઠવા, સહિતના વરિષ્ઠ મહાનુભાવો શ્રી અર્જુન મોઢવાડીયા, શ્રી સિધ્ધાર્થ પટેલ, શ્રી દિપક બાબરીયા. કોંગ્રેસ પક્ષ દ્વારા ...

Read More
15 Jun
0

કોંગ્રેસના મુખ્ય કાર્યાલય ઉપર કેન્દ્ર સરકારના ઈશારે પોલીસ દમન : 15-06-2022

કોંગ્રેસ પક્ષ વર્તમાન સરકારના અમાનુષિય બદલો લેવાની ભાવનાવાળા પગલાના વિરોધમાં તા. ૧૬-૬-૨૦૨૨ રાજ્યપાલશ્રીને આવેદનપત્ર બપોરે ૨-૦૦ કલાકે તેમજ તા. ૧૭-૬-૨૦૨૨ ના રોજ જિલ્લા કક્ષાએ ધરણાં પ્રદર્શન કરાશે. કોંગ્રેસના મુખ્ય કાર્યાલય ઉપર કેન્દ્ર સરકારના ઈશારે પોલીસ દમન સામે આક્રોશ વ્યક્ત કરતા ...

Read More
13 Jun
0

રાહુલ ગાંધીજી પર ખોટા ઈડીના સમન્સના વિરોધમાં અમદાવાદ ખાતે આયોજીત વિરોધ પ્રદર્શન : 13-06-2022

ગુજરાતમાં ભાજપને માત્ર ૭૦ બેઠક મળશે તેવા આંતરિક સર્વેથી ગભરાયેલ, બઘવાઈ ગયેલ ભાજપ કોંગ્રેસ પક્ષના નેતાઓ ઉપર પોલીસ બળનો ઉપયોગ કરી રહી છે કોંગ્રેસનો કાર્યકર એ લોકશાહીનો સિપાહી છે અને સંવિધાનનો રખેવાળ છે. કોંગ્રેસ પક્ષના આગેવાન – નેતા વિરૂદ્ધ સરકારી એજન્સીઓનો ...

Read More
12 Jun
0

સત્ય માટે લડતા હતા સત્ય માટે લડતા રહીશું : શ્રી જગદીશ ઠાકોર : 12-06-2022

સત્ય માટે લડતા હતા સત્ય માટે લડતા રહીશું : શ્રી જગદીશ ઠાકોર સત્તા મેળવવા માટે “બદલાવની વાત” કરતી મોદી સરકાર, સત્તા મેળવ્યા બાદ “બદલાની રાજનીતિ” કરી રહી છે : શ્રી પવન ખેરા અમદાવાદ, મેમનગર ઈડી ઓફિસની સામે સોમવારે સવારે ૧૦-૦૦ ...

Read More