Author Archives: Ashvin Gohil

10 Aug
0

શું ગાયમાતાના હિતમાં વાત કરવી ગુન્હો છે?: કોંગ્રેસ : 10-08-2022

ગાયમાતાની ચિંતા કરી પોતાનો જીવ જોખમમા મુકનાર કોંગ્રેસ પક્ષના જામનગર પ્રમુખશ્રી વિરેન્દ્રસિંહ જાડેજા (દિગુભા) પર ૩૦૭ સહિતની કલમો નાબુદ કરી કેસ પાછો ખેચવામાં આવે. પશુધનની સારવાર-નિરીક્ષણ માટે પુરતા સ્ટાફને અભાવે પશુધનની પરિસ્થિતિ સતત કથળી રહી છે. લમ્પી વાયરસના લીધે મોટી ...

Read More
6 (2)
09 Aug
0

ભારત જોડો… તિરંગા યાત્રા

https://www.youtube.com/watch?v=-0BtzIPQmsc

Read More
09 Aug
0

રાજ્યના૩૩ જીલ્લા ૮ મહાનગરોમાં “ભારત જોડો તિરંગા યાત્રા” : 09-08-2022

અંગ્રેજો સામે તે વખતે પણ કોંગ્રેસ પક્ષ લડતો હતો અને અંગ્રેજોનો સાથ આપનારાઓ સામે પણ આજે કોંગ્રેસ પક્ષ મજબુતાઈથી લડી રહ્યો છે: શ્રી જગદીશ ઠાકોર “ભારત જોડો તિરંગા યાત્રા” સાથે પ્રેમ, સદભાવના, સર્વધર્મ સમભાવના સદેશ સાથે કોંગ્રેસ પક્ષ મહાત્મા ગાંધીના સ્વપ્નનું ...

Read More
06 Aug
0

લમ્પી વાયરસના લીધે મોટી સંખ્યામાં ગાયમાતાના મોત : 06-08-2022

લમ્પી વાયરસના લીધે મોટી સંખ્યામાં ગાયમાતાના મોત થયા છતાં ભાજપ સરકાર માત્ર વાતો અને નિરીક્ષણમાં સમય પસાર કરી રહી છે ત્યારે ગાયમાતાને બચાવવા અને ભાજપ સરકારને જગાડવા જામનગર શહેર કોંગ્રેસના પ્રમુખ શ્રી વિરેદ્ન્રસિંહ જાડેજા (દિગુભા) એ આક્રોશ સાથે આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો ...

Read More
05 Aug
0

ભાજપ સરકારની ખોટી આર્થિક નિતિ વિરૂધ્ધ, વધતી જતી મોંઘવારી : 05-08-2022

ભાજપ સરકારની ખોટી આર્થિક નિતિ વિરૂધ્ધ, વધતી જતી મોંઘવારી, ચિંતાજનક બેરોજગારી અને મુર્ખતાપૂર્ણ લગાવવામાં આવેલ જી.એસ.ટી.ના લીધે નાના વેપાર ધંધા ખત્મ થયા છે. સંસદ થી સડક સુધી અને ગુજરાતમાં ૩૩ જીલ્લા અને આઠ મહાનગરમાં યોજાયેલ આક્રમક ધરણા – પ્રદર્શન, ગુજરાતમાં ...

Read More
4
04 Aug
0

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ખાતે મિશન-૨૦૨૨ અંતર્ગત અગત્યની મિટિંગ.

https://www.youtube.com/watch?v=HZbU7YHRX68

Read More
04 Aug
0

ગુજરાત વિધાનસભા ૨૦૨૨ની ચૂંટણીમાં ૧૨૫ બેઠકના વિજય સંકલ્પ : 04-08-2022

વિધાનસભા ૧૨૫ બેઠક જીતવાના સંકલ્પ સાથે એ.આઈ.સી.સી.ના વિશેષ નીરીક્ષક ટી.એસ. સિંહ દેવ અને મીલીન્દ દેવરાજીની ઉપસ્થિતીમાં એ.આઈ.સી.સી.ના લોકસભા પ્રભારી સાથે બેઠક યોજાઈ. જનતાના અવાજ સાથે જનતાના મુદ્દાઓને લઈ જનભાગીદારીથી વિધાનસભા માટેનો ચૂંટણી ઢંઢેરો તૈયાર કરવામાં આવશે. ગુજરાત વિધાનસભા ૨૦૨૨ની ચૂંટણીમાં ...

Read More
03 Aug
0

ગાયમાતાના ચિકિત્સા-સારવાર આપવામાં ભાજપ સરકાર સદંતર નિષ્ફળ : 03-08-2022

૭૩૪૭૭ પશુધન પર માત્ર એક પશુચિકિત્સા અધિકારી, ૧૦૫૭૪૯ પશુધન પર માત્ર એક પશુધન નિરીક્ષક, ૩૪૫૭૧૮ પશુધન પર માત્ર એક ડ્રેસર, ૨૫૯૨૮૮ પશુધન પર માત્ર એક એટેંડન્ટ, ૩૪૧૩૪૨ પશુધન પર માત્ર એક પટાવાળામાં કઈ રીતે બચશે ગાયમાતા ? ભાજપ સરકારની ગુન્હાહિત બેદરકારી, લમ્પી વાયરસ મહામારીમાં ...

Read More
03 Aug
0

મોંઘવારી-બેરોજગારીની ભેટ આપનાર ભાજપ સરકાર સામે કોંગ્રેસ પક્ષ કરશે ધરણા પ્રદર્શન. : 03-08-2022

જીવન જરૂરીયાત ચીજવસ્તુઓના બેફામ ભાવ વધારાના વિરોધમાં તા. ૫મી ઓગસ્ટે જીલ્લા – શહેર મથકોએ કોંગ્રેસ દ્વારા ધરણાના કાર્યક્રમો કરવામાં આવશે. જીવન જરૂરીયાત ચીજવસ્તુઓ જેવી કે ઘઉંનો લોટ, મધ, ગોળ,પેકિંગમાં મળતું અનાજ, વગેરે પર GST ના કારણે તેના ભાવમાં વધારો થવાથી પ્રજાજનો પર વધી રહેલ મોંઘવારીનો ...

Read More
3
02 Aug
0

દારૂબંધીમાં સદંતર નિષ્ફળ ભાજપ સરકાર વિરૂધ્ધ ધરણા પ્રદર્શન…

ગુજરાતની ભાજપ સરકારની ભાગીદારીથી ખુલ્લેઆમ ધમધમતા નશાના વેપારથી આપણું યુવાધન બરબાદ થઈ રહ્યું છે. જેના વિરોધમાં આજ રોજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા ધરણાં કરવામાં આવ્યા https://www.youtube.com/watch?v=i2wNeGpM7bo

Read More
02 Aug
0

ડ્રગ્સ અને દારૂના બેરોકટોક ચાલી રહેલા વ્યાપારમાં ભાજપ અને તેના મળતિયાઓ ભાગીદારી : 02-08-2022

ગુજરાતના દરિયાકાંઠા અને પોર્ટ ડ્રગ્સ-દારૂને દેશમાં ગુસાડવા માટેનું પ્રવેશદ્વાર બન્યું: ગૃહમંત્રી રાજીનામું આપે. ગાંધી-સરદારની ભૂમિને કલંકિત કરતી લઠ્ઠાકાંડની ઘટના અંગે ગૃહમંત્રીના રાજીનામાની માંગ સાથે અમદાવાદ ખાતે યોજાયેલ ધરણા પ્રદર્શનમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત કાર્યકરો, પદાધિકારીઓ, આગેવાનોને આક્રમકતાથી સંબોધન કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ...

Read More
01 Aug
0

દારૂબંધીમાં સદંતર નિષ્ફળ ભાજપ સરકાર વિરૂધ્ધ કોંગ્રેસ કરશે ધરણા પ્રદર્શન : 01-08-2022

બેશરમ ભાજપ સરકાર શરાબકાંડ – લઠ્ઠાકાંડને કેમીકલકાંડ બતાવીને તેના કારનામા – કરતુતો ઉપર પડદો નાંખવાનો પ્રયાસ કરી રહી છે. ગુજરાતમાં બનેલ કેમીકલકાંડ – બોટાદના લઠ્ઠાકાંડે ભાજપ સરકાર – ગૃહ વિભાગની દારૂ બંધીની પોલ ખોલી નાખી છે. બેશરમ ભાજપ સરકાર શરાબકાંડ ...

Read More