Author Archives: Ashvin Gohil

12 Jul
0

રાજ્યમાં અતિ વરસાદ અને ભાજપના અણઘડ વહિવટને પગલે : 12-07-2022

રાજ્યના અસરગ્રસ્ત નાગરિકોને રાહત – મદદકર્તા બનવા કોંગ્રેસ પક્ષ દ્વારા ૯૦૯૯૯૦૨૨૫૫ સાથેનો ૨૪ કલાક કાર્યરત સેન્ટ્રલ કન્ટ્રોલ રૂમની શરૂઆત કરવામાં આવશે. રાજ્યમાં અતિ વરસાદ અને ભાજપના અણઘડ વહિવટને પગલે રાજ્યમાં સર્વત્ર જળબંબાકારની સ્થિતી થઈ છે. ત્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ...

Read More
12 Jul
0

એક જ વરસાદમાં ભાજપના કહેવાતા વિકાસની પોલ ખોલી નાખી 12-07-2022

પ્રિમોન્સૂન કામગીરીના નામે શહેરી નાગરિકોના ટેક્ષના નાણાં પાણીમાં : ભાજપ શાસકો સદંતર નિષ્ફળ. એક જ વરસાદમાં ભાજપના કહેવાતા વિકાસની પોલ ખોલી નાખી ૨૭ વર્ષના રાજ્યમાં અને અમદાવાદ શહેરમાં ૧૫ વર્ષના શાસન બાદ પણ નગરજનોને નળ, ગટર, રાસ્તાની પ્રાથમિક સુવિધા આપવામાં સદંતર નિષ્ફળ ...

Read More
11 Jul
0

ભાજપા પ્રમુખ અંતે ગુજરાતની જનતાનો મિજાજ ઓળખી ગયા : 11-07-2022

ભાજપા શાસકો પાસે જનતાના પ્રશ્નનો જવાબ કે ઉકેલ ન હોય અને તેના પ્રશ્નો-પીડા સાંભળવાની હિંમત ન હોય તેવા ડરપોક શાસકોએ ત્વરિત સત્તાનો ત્યાગ કરવો જોઇએ.…મનહર પટેલ ભાજપા પ્રમુખ અંતે ગુજરાતની જનતાનો મિજાજ ઓળખી ગયા લાગે છે, એથીજ તેમનો નિણઁય ભયથી ભરેલો ...

Read More
11 Jul
0

આદિવાસીઓના હક્ક અને અધિકાર વિરોધી ભાજપ સરકાર પર આકરા પ્રહાર કરતા અર્જુનભાઈ મોઢવાડીયા : 11-07-2022

આદિવાસીઓના હક્ક અને અધિકાર આપતો ‘પેસા’ એક્ટને ગુજરાતમાં સંપૂર્ણ અને યોગ્ય રીતે અમલ કરવામાં આવે. છત્તીસગઢની કોંગ્રેસ સરકારે ગ્રામસભાને મજબૂત અને આદિવાસીને હક્ક અને અધિકાર આપતો પેસા એક્ટ લાગુ કર્યો. “સરળ વ્યાપાર” “ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ” ના નામે દેખીતી રીતે ...

Read More
09 Jul
0

નફરત અને ભાગલાવાદી રાજનીતિ કરતી ભાજપ સરકારના ચાલ, ચલન : 09-07-2022

નફરત અને ભાગલાવાદી રાજનીતિ કરતી ભાજપ સરકારના ચાલ, ચલન, ચરિત્ર અને ચેહરાને ખુલ્લો પાડતા અખિલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ કાર્યકારણીના સભ્ય અને સાંસદશ્રી દીપેન્દ્ર હુડ્ડાજીએ વિશેષ પત્રકાર પરિષદને સંબોધન કરતા જણાવ્યું હતું કે કોંગ્રેસ પાર્ટી ક્યારેય આતંકવાદ પર રાજનીતિના પક્ષમાં રહી નથી. પરંતુ આજે જે ...

Read More
07 Jul
0

કરોડો રૂપિયાની જાહેરાત અને સ્વપ્રસિધ્ધી માટે રાજ્યમાં એલ.ઈ.ડી. રથ અને કાર્યક્રમો પાછળ : 07-07-2022

કરોડો રૂપિયાની જાહેરાત અને સ્વપ્રસિધ્ધી માટે રાજ્યમાં એલ.ઈ.ડી. રથ અને કાર્યક્રમો પાછળ સરકારી તિજોરીના અબજો રૂપિયા વેડફાટ કરનાર ભાજપ સરકાર આ નાણાં કુપોષિત બાળકોને સ્વસ્થ કરવા વાપર્યા હોત તો ગુજરાત સાચા અર્થમાં સ્વસ્થ ગુજરાત બને તેવી આશા વ્યક્ત કરતા ગુજરાત ...

Read More
07 Jul
0

ભાજપ સરકારની બક્ષીપંચ વિરોધી નીતિ અનામત નાબૂદ કરવાની નીતિ સામે રાજ્ય વ્યાપી કાર્યક્રમો : 07-07-2022

આવતી કાલે ૩૩ જીલ્લા મથકે બક્ષીપંચ સમાજના હક્ક – અધિકાર માટે કોંગ્રેસ પક્ષના બક્ષીપંચ વિભાગ દ્વારા આવેદનપત્ર અપાશે. તા. ૮મી જુલાઈના રોજ બપોરે ૦૨-૦૦ કલાકે બક્ષીપંચ સમાજના સામાજીક આગેવાનો, ધારાસભ્યો સહિત આગેવાનોની ઉપસ્થિતીમાં ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે અગત્યની બેઠક ૧૨મી ...

Read More
06 Jul
0

ભાજપ સરકારની બક્ષીપંચ વિરોધી નીતિ – અનામત નાબૂદ કરવાની નીતિ ખુલ્લી પડી. : 06-07-2022

ભાજપ સરકારે નામદાર અદાલતમાં ઓ.બી.સી. અનામત બેઠકો માટે પક્ષ ન રજુ કરતા બક્ષીપંચ સમાજના પંચાયતોમાં હક્ક છીનવાશે. ભાજપ સરકારની બક્ષીપંચ વિરોધી નીતિ – અનામત નાબૂદ કરવાની નીતિ ખુલ્લી પડી. ભાજપ સરકારની બક્ષીપંચ વિરોધી નીતિ અનામત નાબૂદ કરવાની નીતિ પર આકરા ...

Read More
06 Jul
0

“બહુત હુઈ મહંગાઈ કી માર”, “અચ્છેદિન” ના રૂપાળા સૂત્રોથી સત્તા મેળવનાર ભાજપ સરકાર : 06-07-2022

ગેસ સીલીન્ડરમાં 50 રૂપિયાનો ફરી એક વખત વધારો ઝીકીને ગરીબ – સામાન્ય – મધ્યમવર્ગને જીવન જીવવુ મુશ્કેલ, ઘરેલુ ગેસ સીલીન્ડર રૂપિયા એક હજારને પાર આ છે અચ્છેદિન… આઠ વર્ષના સમયગાળામાં કેન્દ્રની ભાજપ સરકારે પેટ્રોલ – ડીઝલમાં સતત એક્સાઈઝ ડ્યુટીમાં વધારો ...

Read More
3
02 Jul
0

ગુજરાત પ્રદેશ NSUI ના નવનિયુક્ત પ્રમુખ નરેન્દ્ર સોલંકીનો પદગ્રહણ સમારોહ

રાજીવ ગાંધી ભવન ખાતે ગુજરાત પ્રદેશ NSUIના નવનિયુક્ત પ્રમુખ નરેન્દ્ર સોલંકીનો પદગ્રહણ સમારોહ યોજાયો. આ સાથે જ ગુજરાતમાં સરકારની રહેમ નજર હેઠળ ધમધમી રહેલા ડ્રગ્સના કારોબાર સામે NSUI દ્વારા NO DRUGS અભિયાનને લોન્ચ કરવામાં આવ્યું. https://www.youtube.com/watch?v=uN3bsA7Tu54

Read More
02 Jul
0

ભાજપા સરકાર પાણી વિતરણ અને વેતરણમા નિષ્ફળ : 02-07-2022

ભાજપા સરકાર પાણી વિતરણ અને વેતરણમા નિષ્ફળ જવાથી જનતા પીવા માટે અને ખેડુત સિંચાઇના પાણી માટે વલખા મારે છે…મનહર પટેલ ૨૭ વર્ષે ભાજપા સરકારે તમામ બાબતે જનતાને આથિઁક રીતે ચુસી હવે જનતાને પાણી ન આપવામા પાણી દેખાડયુ. – મનહર પટેલ ...

Read More
02 Jul
0

પત્રકારો સાથે વાતચીત કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી જગદીશ ઠાકોર : 02-07-2022

રાજીવ ગાંધી ભવન ખાતે આજરોજ પત્રકારો સાથે વાતચીત કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે, ભાજપની નીતિના લીધે દેશના તમામ વર્ગના નાગરિકો હેરાન પરેશાન છે. બેરોજગારી, મોંઘવારી અને સતત રૂપિયાનું અવમુલ્યના લીધે સૌથી પડકાર જનક સમયમાંથી ...

Read More