Author Archives: Ashvin Gohil

07 Apr
0

રાજ્ય માં શિક્ષણની ગુણવત્તા સુધારવા, માળખાકીય સવલતો વધારવા કે પૂરતા શિક્ષકો નીમવા : 07-04-2022

‘‘જે લોકોને રાજ્‍યનું શિક્ષણ સારું ના લાગતું હોય તે બીજા દેશ કે રાજ્‍યમાં જાય” શિક્ષણ મંત્રીશ્રી જીતુભાઈ વાઘાણીનું આ નિવેદન અહંકારથી ભરેલું અને લાખો વાલીઓ, બાળકો અને યુવાનોના અપમાન સમાન, ભાજપ મંત્રીશ્રીનું રાજીનામું લે અને માફી માંગે.- અર્જુન મોઢવાડીયા રાજ્‍યની પ્રાથમિક શાળાઓમાં ૧૯,૦૦૦ ...

Read More
06 Apr
0

આઝાદીના ૭૫મી વર્ષની ઉજવણી નિમિત્તે કોંગ્રેસ પક્ષની “આઝાદી ગૌરવ યાત્રા” : 06-04-2022

અંગ્રેજ સલ્તનતને ઉખાડી ફેંકવા કોંગ્રેસ પક્ષના નેતૃત્વમાં સમગ્ર ભારતે “હિંદ છોડો” અને “પૂર્ણસ્વરાજ” ની ચળવળે ભારત દેશને આઝાદી અપાવી. : ડૉ. રઘુ શર્મા આઝાદીના ૭૫મી વર્ષની ઉજવણી નિમિત્તે કોંગ્રેસ પક્ષની “આઝાદી ગૌરવ યાત્રા”ને સાબરમતી ગાંધી આશ્રમથી પ્રસ્થાન કરાવતા ડૉ. રઘુ ...

Read More
05 Apr
0

ભારતની સ્વતંત્રતાની ૭૫ મી વર્ષગાંઠ નિમિત્તે યોજાનાર “આઝાદી ગૌરવ યાત્રા” : 05-04-2022

ભારતની સ્વતંત્રતાની ૭૫ મી વર્ષગાંઠ નિમિત્તે યોજાનાર “આઝાદી ગૌરવ યાત્રા” અંગે રાજીવ ગાંધી ભવન ખાતે યોજાયેલ પત્રકાર પરિષદમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે, આપણે જે સ્વતંત્રતા માણી રહ્યાં છીએ તે આપણને અપાવવા માટે અસંખ્ય ભારતીયોએ પોતાના જાનની ...

Read More
04 Apr
0

સરકારની વાહવાહી અને ચાટુકારીતા માટે ખેસ પહેર્યા વગરના કાર્યકર્તા : 04-04-2022

સરકારની વાહવાહી અને ચાટુકારીતા માટે ખેસ પહેર્યા વગરના કાર્યકર્તા જેમ વર્તતા અધિકારીઓ – કર્મચારીઓ અંગે ભાજપ સરકાર પર આકરા પ્રહાર કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, સુરત વોર્ડ નંબર-19 અને 22 માં રાજ્યના ...

Read More
02 Apr
0

ફુડ એન્ડ ડ્રગ્સના અધિકારીઓને ડીસાના ધારાસભ્ય શ્રી શશીકાંત પડ્યાએ : 02-04-2022

ફુડ એન્ડ ડ્રગ્સના અધિકારીઓને ડીસાના ધારાસભ્ય શ્રી શશીકાંત પડ્યાએ ધમકાવીને ડીસામા અખાદ્ય ચણાના વેપારીની પેઢી પર રેડ પાડતા અટકાવ્યા અને ભગાડી મુક્યા.– મનહર પટેલ સરકારી અધિકારીઓને ફરજના સ્થળથી ભગાડી મુકવાના ગુનામા તેમજ સતા અને પદનો ગેરઉપયોગ કરવા બદલ મા.ધારાસભ્યશ્રીને ધારાસભ્ય પદેથી ...

Read More
01 Apr
0

કોંગ્રેસ દ્વારા મોંઘવારી સામેના આંદોલન સમયે પોલીસ તંત્ર દ્વારા : 01-04-2022

કોંગ્રેસ દ્વારા મોંઘવારી સામેના આંદોલન સમયે પોલીસ તંત્ર દ્વારા રાજીવ ગાંધી ભવનમાં ઘૂસી જઈને કરેલા ગેરબંધારણીય – ગેરકાયદેસર પગલા સામે રાજ્યના તમામ કોંગ્રેસ કાર્યકરો – આગેવાનો ભારોભાર આક્રોસ વ્યક્ત કર્યો હતો. ત્યારે, આજરોજ રાજીવ ગાંધી ભવન ખાતે મોટી સંખ્યામાં યુવાનો ...

Read More
01 Apr
0

ગુજરાતના ખેડૂતો પર 90,000 કરોડ રૂપિયાનું જંગી દેવું : 01-04-2022

એક તરફ વીજળી ની મોંકાણ, બીજી તરફ ખાતરમાં ભાવ વધારાથી ખેડૂતો – ખેતી – ગામડા થઈ રહ્યાં છે બરબાદ : ગુજરાતના ખેડૂતો પર 90,000 કરોડ રૂપિયાનું જંગી દેવું. ડી.એ.પી. માં ૧૫૦ રૂપિયા. એન.પી.કે મા ૨૮૫ રૂપિયાનો તોતિંગ ભાવ વધારો. સરકારના ના.. ...

Read More
31 Mar
0

ભાજપ સરકાર લોકતંત્રની હત્યા કરવાનું કામ કરી રહી છે : 31-03-2022

ભાજપ સરકાર લોકતંત્રની હત્યા કરવાનું કામ કરી રહી છે ગાંધી-સરદારના ગુજરાતમાં મહિલાઓ સાથેના આ પ્રકારના અસભ્ય વર્તન, લોકતંત્રને ખતમ કરવાના પ્રયત્નને સાંખી લેવામાં નહીં આવે. બેફામ વધતી મોંઘવારી, મળતીયા સંગ્રહખોરો, કાળા બજારીયાઓની અસહ્ય લૂંટને રોકવામાં ભાજપ સરકાર સદંતર નિષ્ફળ વિપક્ષના ...

Read More
31 Mar
0

આજરોજ ગુજરાત યુથ કોંગ્રેસ પ્રમુખ શ્રી વિશ્વનાથસિંહ વાઘેલાની આગેવાની… : 31-03-2022

આજરોજ ગુજરાત યુથ કોંગ્રેસ પ્રમુખ શ્રી વિશ્વનાથસિંહ વાઘેલા ની આગેવાની માં યુથ કોંગ્રેસ દ્વારા બિનસચિવાલય હેડ ક્લાર્ક ની પરીક્ષા મા બનેલ પેપરલીક ની ઘટના મુદ્દે ગૌણ સેવા પસંદગી મંડળ ની ઓફીસ ખાતે ગૌણ સેવા પસંદગી મંડળ ને લીગલ નોટિસ પાઠવવા ...

Read More
29 Mar
0

૨૭ વર્ષથી સમગ્ર આદિવાસી સમાજનાં ઓળખ અને અસ્તિત્વને ખતમ કરવા ભાજપ સરકાર : 29-03-2022

૨૭ વર્ષથી સમગ્ર આદિવાસી સમાજનાં ઓળખ અને અસ્તિત્વને ખતમ કરવા ભાજપ સરકાર સતત કામ કરી રહી છે. આદિવાસી સમાજના હક્ક અને અધિકાર અને અસ્તિત્વ બચાવવા માટેની લડાઈ કોંગ્રેસ પક્ષ લડી રહ્યો છે. આદિવાસી સમાજને નુકસાન કરતી ભાજપ સરકારની વિવિધ યોજના, ...

Read More
28 Mar
0

સરકારી નોકરીમાં ભરતી પ્રક્રિયા પારદર્શક થાય અને સતત પેપરલીક જેવી ઘટનાઓ : 28-03-2022

સરકારી નોકરીમાં ભરતી પ્રક્રિયા પારદર્શક થાય અને પેપરલીક જેવી ઘટનાઓ પર રોક લાગે તેવી માંગ સાથે ગુજરાતમાં યુવાનોને ન્યાય મળે તે માટે ગાંધીનગર યુવા સ્વાભિમાન સંમેલનમાં કોંગ્રેસની બની આક્રમક ભાજપ સરકાર ગુજરાતના લાખો યુવાનોની કારકિર્દી અને જિંદગી સાથે રમત રમવાનું ...

Read More
27 Mar
0

આજરોજ નવ નિયુક્ત જીલ્લા પ્રમુખોના આવકાર કાર્યક્રમ : 27-03-2022

આજરોજ નવ નિયુક્ત જીલ્લા પ્રમુખોના આવકાર કાર્યક્રમ દરમ્યાન ગુજરાત કોંગ્રેસ પ્રભારી શ્રી   ડો. રઘુ શર્માજી, ગુજરાત કોંગ્રેસ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ ઠાકોર, અખિલ ભારતીય કોંગ્રેસ સેવાદળના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી લાલજીભાઈ દેસાઈ, કોંગ્રેસ પક્ષના મુખ્ય પ્રવક્તા ડૉ. મનિષ દોશી, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ...

Read More