Author Archives: Ashvin Gohil

16 Apr
0

ગુજરાત આમ આદમી પાર્ટીના મહીલા આગેવાનો, આપ કિસાન સંગઠનના મુખ્ય હોદ્દેદારો : 16-04-2022

ગુજરાત આમ આદમી પાર્ટીના મહીલા આગેવાનો, આપ કિસાન સંગઠનના મુખ્ય હોદ્દેદારો સહિત ૫૦૦ થી વધુ આગેવાનો અને કાર્યકર્તાઓ આવતી કાલે તા.૧૭.૦૪.૨૦૨૨ રોજ “આપ” નો છેડો ફાડ્યો અને કોંગ્રેસની વિચારધારાને સ્વીકારી કોંગ્રેસમા સામેલ થશે. – મનહર પટેલ. પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો Press Note

Read More
16 Apr
0

સરકારી ડિગ્રી-ડિપ્લોના ઈજનેરી કોલેજોમાં અધ્યાપકોની ૫૫ ટકા જગ્યાઓ લાંબા સમયથી ખાલી : 16-04-2022

સરકારી ડિગ્રી-ડિપ્લોના ઈજનેરી કોલેજોમાં અધ્યાપકોની ૫૫ ટકા જગ્યાઓ લાંબા સમયથી ખાલી છે. ટેકનીકલ શિક્ષણની અવદશા માટે ભાજપ સરકાર સીધી જવાબદાર હોવાનો આક્ષેપ કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં સરકારી ઈજનેરી કોલેજોમાં વર્ગ-૧ની ૨૩૪ જગ્યાઓ ભરાયેલ ...

Read More
15 Apr
0

જનતાની ધાર્મિક લાગણીઓ સાથે રમવામા માહીર ભાજપા જનતાની ભાવના અને લાગણીઓ : 15-04-2022

જનતાની ધાર્મિક લાગણીઓ સાથે રમવામા માહીર ભાજપા જનતાની ભાવના અને લાગણીઓને સમજવાનો પ્રયાસ ક્યારે કરશે? – મનહર પટેલ કોઇપણ ગુનો એ ગુનો છે, શરતચુકથી થયેલ ગુનાને પણ કોટઁ કયારેય માફ કરતી નથી કારણ કે ભાવના અને લાગણીઓને ન્યાયની દેવી પાસે કોઇ સ્થાન ...

Read More
15 Apr
0

સાબરમતી ગાંધી આશ્રમથી પ્રસ્થાન કરેલી “આઝાદી ગૌરવ યાત્રા” : 15-04-2022

સાબરમતી ગાંધી આશ્રમથી પ્રસ્થાન કરેલી “આઝાદી ગૌરવ યાત્રા” ગુજરાતના પાંચ જીલ્લાઓમાં 10 દિવસ પ્રવાસ કરીને શામળાજી રતનપુર સીમા પાસે રાજસ્થાનના યશસ્વી મુખ્યમંત્રી અને લોકનાયક શ્રી અશોક ગેહલોતજીએ વરિષ્ઠ મંત્રીશ્રીઓ સાથે આઝાદી ગૌરવ યાત્રાનું ભવ્ય સ્વાગત કર્યું હતું. આઝાદી ગૌરવ યાત્રાને રાજસ્થાનમાં સ્વાગત ...

Read More
13 Apr
0

ગુજરાતમાં ચૂંટણી આવે અને શાંતિ સદભાવનાના વાતાવરણને ડહોળવાની બનતી : 13-04-2022

ગુજરાતમાં ચૂંટણી આવે અને શાંતિ સદભાવનાના વાતાવરણને ડહોળવાની બનતી ઘટનાઓમાં ભાજપ રાજકીય લાભ ખાટવાની નીતિ પર આકરા પ્રહાર કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે ગુજરાતમાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવી શાંતિ-સદભાવનાનું વાતાવરણ ટકી રહે તેવી ...

Read More
13 Apr
0

સરકારે 75થી વધુ દિવસ થયા તેમ છતાં જી.પી.એસ.સી.ના અધ્યક્ષ તથા કમિશનના સભ્યોની નિમણુંક કરેલ નથી : 13-04-2022

જીપીએસસીના પૂર્વ ચેરમેન ડો. દિનેશ દાસા તા. 31મી જાન્યુઆરીના રોજ રિટાયર થયા હતા. ભારતના બંધારણની કલમ 316 મુજબ જાહેર સેવા આયોગના ચેરમેનનું પદ ક્યારેય રિક્ત રહી શકતું નથી. તેમ છતાં વર્તમાન સરકારે 75થી વધુ દિવસ થયા તેમ છતાં અધ્યક્ષ તથા ...

Read More
12 Apr
0

ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણીને અનુલક્ષીને કોંગ્રેસ પક્ષ દ્વારા : 12-04-2022

ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણીને અનુલક્ષીને કોંગ્રેસ પક્ષ દ્વારા ચૂંટણીલક્ષી તૈયારીઓ હાથ ધરીને સજ્જતા ધારણ કરવામાં આવી રહી છે. ચૂંટણીઓને અનુલક્ષીને કોંગ્રેસ દ્વારા આગેવાનો, કાર્યકરોને તાલીમથી સજ્જ કરવાનો પણ કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો છે તે અંતર્ગત પાટણ જિલ્લા કોંગ્રેસ સમિતિની તાલીમ ...

Read More
10 Apr
0

જાતિ આધારીત વસ્તી ગણતરી ભાજપ સરકાર કેમ જાહેર નથી કરતી ? : 10-04-2022

જાતિ આધારીત વસ્તી ગણતરી ભાજપ સરકાર કેમ જાહેર નથી કરતી ? સરકારી કંપનીઓ-સંસ્થાઓનું ખાનગીકરણ કરી ભાજપ – આર.એસ.એસ. અનામત પ્રથાને ખતમ કરવાનું કાવતરુ દેશમાં ઓ.બી.સી. સહિતના વર્ગો માટે વસ્તી પ્રમાણે ભાજપ સરકાર બજેટની ફાળવણી કરે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ઓ.બી.સી. ડીપાર્ટમેન્ટ ...

Read More
09 Apr
0

ગુજરાતમા આશરે ૨૫,૦૦૦ શિક્ષકોની ઘટ અને દીલ્હીમા ૨૪,૫૦૦ શિક્ષકોની ઘટ : 09-04-2022

ગુજરાતમા આશરે ૨૫,૦૦૦ શિક્ષકોની ઘટ અને દીલ્હીમા ૨૪,૫૦૦ શિક્ષકોની ઘટ છે, ભાજપા-આપ નુ આ વિશિષ્ઠ મોડલ છે જ, છતાં બન્ને પક્ષો પોતાના અલગ– અલગ મોડલ બનાવીને દેશની જનતાને છેતરવા નિકળ્યા છે. – મનહર પટેલ ગુજરાત, દિલ્હી નહી પુરા દેશમા કોંગ્રેસે આપલી શિક્ષણ વ્યવસ્થાની મજબુત અને ભવ્ય ...

Read More
09 Apr
0

ગુજરાતના શિક્ષણ જગત વિશે સૌથી શરમજનક ઘટના અને રાજ્યના શિક્ષણ મંત્રી : 09-04-2022

ગુજરાતના શિક્ષણ જગત વિશે સૌથી શરમજનક ઘટના અને રાજ્યના શિક્ષણ મંત્રીના મોટા મોટા દાવાના ધજાગરા નીકળતા એ રીતે આજે દસમા ધોરણનું હિન્દીનું પેપર જવાબ સાથે સીધે સીધુ અપલોડ થઈ જાય, સોશિયલ મીડિયાથી અન્ય લોકો સુધી પહોંચે અને જેમ દરેક વખતે ...

Read More
09 Apr
0

અમદાવાદ ખાતે નવનિયુક્ત પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખ જેનીબેન ઠુંમરનો પદગ્રહણ સમારોહ યોજાયો : 09-04-2022

અમરેલી જિલ્લાનું ગૌરવ નારીરત્ન જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ જેનીબેન ઠુંમરની રાજ્યના મહિલા કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ તરીકે અખિલ ભારતીય કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષા શ્રીમતિ સોનિયા ગાંધીની સૂચના અને માર્ગદર્શન હેઠળ રાષ્ટ્રીય મહિલા કોંગ્રેસના પ્રમુખ નેટા ડી સોઝા દ્વારા ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસના ...

Read More
08 Apr
0

14મા નાણાપંચ અને 15મા નાણાપંચમાં ગ્રાન્ટ ફાળવણીમાં ફેરફારથી : 08-04-2022

14મા નાણાપંચ અને 15મા નાણાપંચમાં ગ્રાન્ટ ફાળવણીમાં ફેરફારથી અનુસુચિત જાતિ, અનુસુચિત જનજાતિના પરિવારોને પાયાની સુવિધાથી વધુ સમય વંચિત રહેવુ પડશે. પંચાયતી રાજ માળખાને છીનભીન્ન કરવાની ભાજપાની નિતિ પર આકરા પ્રહાર કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું ...

Read More