સમગ્ર દેશમાં કુપોષણના લીધે ઠિંગણાપણું, નબળાઈ, અને ઓછા વજનની ટકાવારીમાં ગુજરાત મોખરે હોવાનું તાજેતરના નેશનલ ફેમીલી હેલ્થ સર્વે-૫ માં આવેલા ચોકાવનારા આંકડા ગુજરાત માટે ચિંતાજનક છે ત્યારે ગરીબ – શ્રમિક – સામાન્ય વર્ગના લાખો બાળકોને હક્કના પોષણક્ષમ ભોજનથી વંચિત રાખવા બીજી બાજુ તેમના મળતીયાઓને સતત તંદુરસ્ત કરવાની ...
Read MoreAuthor Archives:
ભાજપના મુખ્યમંત્રીશ્રી વિજય રૂપાણીએ કાયદાનું ઉલંઘન કરીને શહેરી સુવિધાઓમાં ૧૧૨ રીઝર્વેશન હટાવીને ૯૦ લાખ ૮૦ હજાર ચો.મી. બિલ્ડરોને પધરાવીને રૂ. ૩૦ હજાર કરોડનો લાભ કરાવી આપ્યો. રૂ. ૨૭ હજાર કરોડના ભ્રષ્ટાચારનાં નાણામાંથી કેટલા કોના કિસ્સામાં ગયા, કેટલા ‘કમલમ્’ માં જમા ...
Read Moreઆઠ વર્ષના સમયગાળામાં કેન્દ્રની ભાજપ સરકારે પેટ્રોલ – ડીઝલમાં સતત એક્સાઈઝ ડ્યુટીમાં વધારો ઝીંકીને 27 લાખ કરોડ જેટલી જંગી રકમ દેશની જનતા પાસેથીવસુલી પેટ્રોલમાં રૂ.42 અને ડીઝલમાં રૂ.18.24 પ્રતિ લિટર એક્સાઇઝનો અસહ્ય ભાવ વધારો ભાજપ સરકાર પાછો ખેંચે તો દેશની જનતાને ૭૫ ...
Read Moreમહેસાણા જિલ્લાના અલોડા ગામે સીમ તળાવનો બારોબાર દસ્તાવેજ કરીને ભાજપાના નેતાઓએ ચાલીસ કરોડ રૂપિયાનું આચરેલા જમીન કૌભાંડ અંગે સંડોવાયેલા તમામ સામે તપાસ કરી તાત્કાલીક ફોજદારી ગુન્હો દાખલ કરવાની માંગ સાથે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ પત્રકાર પરિષદમાં ...
Read Moreપ્રજા વિરોધી નીતિ અને સરમુખત્યાર ભાજપ સરકારની અવિચારી નીતિઓ, વીજળી, મોઘવારી, સરકારી નોકરીઓમાં વારંવાર ગેરરીતી, પેપર લીક કાંડ સહિત અનેકવિધ સમસ્યાઓથી પ્રજા ત્રસ્ત બનેલી છે. ત્યારે કોંગ્રેસ પક્ષ દ્વારા જિલ્લા – તાલુકા કક્ષાએ, “લોકશાહી બચાવો – સંવિધાન બચાવો” ની માંગ સાથે મૌન ધરણા-વિરોધ પ્રદર્શનના આયોજન કર્યું ...
Read Moreફેક્ટરી ઈન્સ્પેક્શનના નામે માત્ર હપ્તારાજને પગલે આઠ વર્ષમાં ૧૮૬૪ શ્રમિકોના મોત થયા. માનવ જીંદગીને જોખમમાં મુકતા ઔદ્યોગિક – કેમિકલના એકમો પર પગલા ભરવાને બદલે દરેક દુર્ઘટના બાદ ભાજપ સરકાર કેમ ભીનુ સંકેલે છે? :ડૉ. મનિષ દોશી. ઔદ્યોગિક એકમોમાં વારંવાર ગમખ્વાર દુર્ઘટના ...
Read Moreસોશીયલ મીડીયાના માધ્યમથી ભ્રમ, જુઠ્ઠાણું ફેલાવતી ભ્રષ્ટ ભાજપ શાસનની પોલ ખોલવા માટે આહ્વાહન કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના સંગઠન પ્રભારી અને રાજસ્થાનના પૂર્વ આરોગ્યમંત્રી ડૉ. રઘુ શર્માજીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં ભાજપ સરકાર સોશીયલ મીડીયાના માધ્યમથી પોતાનો ભ્રષ્ટાચાર, અણઘડ આયોજન સહિતની ...
Read Moreકેન્દ્ર તથા રાજ્યની ભાજપ સરકારની પ્રજા વિરોધી નીતિ અને સરમુખત્યારશાહી વલણને લીધે રાજ્યની પ્રજા ત્રસ્ત બનેલી છે. પ્રજા વીજળી, મોઘવારી, સરકારી નોકરીઓમાં વારંવાર ગેરરીતી, પેપર લીક કાંડ સહિત અનેકવિધ સમસ્યાઓથી ઘેરાયેલાં છે જયારે બીજી બાજુ, સરકારના પ્રજા વિરોધી નિર્ણયો સામે વિરોધ વ્યક્ત કરવાની પ્રજાની ...
Read Moreગુજરાત કોંગ્રેસનું “પ્રતિભા શોધ અભિયાન” તા. ૨૩-૨૪ એપ્રિલ, રાજ્યના પાંચ વિભાગીય ક્ષેત્રમાં ઈન્ટરવ્યુ ગોઠવાશે. ૨૫૦૦થી વધુ યુવાઓએ કોંગ્રેસ પક્ષના માધ્યમથી વક્તા – પ્રવક્તા – મીડીયા પેનાલીસ્ટમાં ઈચ્છા વ્યક્ત કરી. “પ્રતિભા શોધ અભિયાન” અન્વયે #SpeakUpGujarat ના હેશટેગ થી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી જગદીશ ...
Read Moreવડગામ ધારાસભ્ય શ્રી જીજ્ઞેશ મેવાણી ની આસામ પોલીસ દ્વારા પાલનપુર સર્કીટહાઉસ ખાતેથી ધરપકડ : 21-04-2022
વડગામ ધારાસભ્ય શ્રી જીજ્ઞેશ મેવાણી ની આસામ પોલીસ દ્વારા પાલનપુર સર્કીટહાઉસ ખાતેથી ધરપકડ સરકારી તંત્ર ના દુરુપયોગ દ્વારા લોકતંત્ર ની હત્યા. મોડી રાતે હવાઈ માર્ગે ધારાસભ્ય શ્રી જીજ્ઞેશ મેવાણી ને આસામ લઈ જવાયા. ગુજરાત કોંગ્રેસ અધ્યક્ષ શ્રી જગદીશ ઠાકોર સહિત ...
Read Moreદાહોદ ખાતે સરકારી તિજોરીના પ્રજાના પરસેવાના ટેક્ષના કરોડો રૂપિયાના ખર્ચે ઊત્સવો તાયફા કરનાર ભાજપા આદિવાસી સમાજના લાખો પરિવારને શિક્ષણ, આરોગ્ય, ઓળખ, રોજગાર સહિત જીવન જીવવાના અધિકારથી વંચિત રાખી રહી હોવાના આક્ષેપ કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું ...
Read Moreઅમદાવાદના શહેર – જીલ્લા શિક્ષણાધિકારીની સૂચનાથી મોરેશિયસ વડાપ્રધાનનું સ્વાગત કરવા પરીક્ષા છોડી 10000 વિદ્યાર્થીઓને ધોમધખતા તાપમાં સ્વાગત માટે ફરજિયાત બપોરે 2 વાગ્યાથી વડાપ્રધાન સાંજે 5 વાગ્યે આવે ત્યાં સુધી પ્રેક્ષક તરીકે એરપોર્ટથી ઇન્દ્રાબ્રિજ વચ્ચે ઉભા રાખવા ફરજ પડાઈ તે અંગે ભાજપ સરકાર – શિક્ષણ ...
Read More