Author Archives: Ashvin Gohil

17 May
0

કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય નેતાશ્રી રાહુલ ગાંધી અને વરિષ્ઠ નેતાઓની ઉપસ્થિતી : 17-05-2022

કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય નેતાશ્રી રાહુલ ગાંધી અને વરિષ્ઠ નેતાઓની ઉપસ્થિતીમાં સમગ્ર રાજ્યના વિવિધ ઝોનમાં જન સંમેલન કોંગ્રેસ પક્ષ દ્વારા આયોજન કરવામાં આવી રહ્યાં છે. ગુજરાત કોંગ્રેસ દ્વારા આગામી જૂન મહિનામાં ચાર વિભાગીય જનસંમેલનને સફળ બનાવવા, દરેક વિભાગમાં તૈયારી – આયોજન ...

Read More
13 May
0

ગુરૂ ની ગરિમા ને તાર- તાર કરનાર ABVP નાં નેતાઓ સામે શિક્ષણ વિભાગ ખુદ ફરિયાદી બને – NSUI : 13-05-2022

અમદાવાદમાં ABVPના વિદ્યાર્થી નેતાઓની વારંવાર દાદાગીરીના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. સાલ કોલેજમાં બનેલા કિસ્સાએ ગુરુ અને શિષ્ય વચ્ચેના સંબંધો પર લાંછન લગાડ્યું છે. કોલેજમાં વિદ્યાર્થિનીની હાજરી મુદ્દે રજૂઆત કરવા ગયેલા ABVPના કાર્યકરોએ મહિલા આચાર્યા સાથે બોલાચાલી કરી હતી. તેમને વિદ્યાર્થિનીના પગે ...

Read More
12 May
0

ગુજરાતમાં પંચાયતી રાજ ગ્રાંટનો ઉપયોગ ન થયો, કેન્દ્ર સરકારે બીજો હપ્તો જ અટકાવી દીધો : 12-05-2022

રાજયનાં25 જિલ્લામાં ગતવર્ષે 50 ટકા ગ્રાન્ટ વણવપરાયેલી રહી : પોલીસી પેરાલીસીસનો ભોગ ગ્રામ્ય વિસ્તારના હજારો પરિવાર બની રહેલ છે. સૌનો સાથ સૌનો વિકાસ ના મોટા મોટા દાવા કરનાર ભાજપ સરકારમાં પંચાયતી ગ્રાન્ટનો સદ ઉપયોગ થતો નથી પરિણામે પંચાયતી રાજ વ્યવસ્થા કથળી ગઈ છે. ...

Read More
10 May
0

Shri Rahul Gandhi addressed the “Adivasi Satyagraha Rally” in Dahod, Gujarat, today. : 10-05-2022

श्री राहुल गांधी ने आदिवासी सत्याग्राह रैली को संबोधित करते हुए कहा कि रघु शर्मा जी, जगदीश ठाकोर जी, सुखराम राठवा जी, मधुसूदन मिस्त्री जी, भरत सोलंकी जी, अर्जुन मोढवाडिया जी, सिद्धार्थ पटेल जी, शक्ति सिंह गोहिल जी, अमित चावड़ा ...

Read More
10 May
0

દાહોદ ખાતે કોંગ્રેસના ધારાસભ્યશ્રીઓ સાથે કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય નેતાશ્રી રાહુલ ગાંધીની બેઠક. : 10-05-2022

કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય નેતાશ્રી રાહુલ ગાંધી સાથે ધારાસભ્યોશ્રીઓની બેઠક પૂર્ણ થયા બાદ વિધાનસભા કોંગ્રેસ પક્ષના દંડક ડૉ. સી.જે. ચાવડાએ  બેઠક અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, દાહોદ ખાતે આદિવાસી સત્યાગ્રહ રેલીને સંબોધન કર્યા બાદ કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય નેતાશ્રી રાહુલ ગાંધીએ ...

Read More
10 May
0

દાહોદ ખાતે આદિવાસી સત્યાગ્રહ રેલીમાં જંગી જનમેદની ઉમટી. : 10-05-2022

કોંગ્રેસની સરકાર બનશે તો બે-ત્રણ લોકોનું નહીં જનતાનો અવાજ સરકાર સાંભળશે. કોંગ્રેસ પક્ષ અંબાજીથી ઉમરગામ સુધી 10 લાખ આદિવાસી પરિવાર સાથે જનસંપર્ક કરશે. દાહોદ ખાતે આદિવાસી સત્યાગ્રહ રેલીમાં જંગી જનમેદની ઉમટી. આદિવાસીઓને જળ, જંગલ અને જમીનના અધિકાર મળશે : દાહોદ ...

Read More
09 May
0

આદિવાસી સત્યાગ્રહ રેલીને દાહોદ : 09-05-2022

પક્ષના રાષ્ટ્રીય નેતાશ્રી રાહુલ ગાંધી તા. ૧૦મી મે ના રોજ સવારે ૧૦ કલાકે સંબોધન કરશે. કોંગ્રેસ પક્ષ અંબાજી થી ઉમરગામ સુધીની તમામ આદિવાસી વિસ્તારોમાં ૧૦,૦૦૦ થી વધુ ચોપાલ કરીને આદિવાસી સમાજનો અવાજ બુલંદ કરશે. ‘આદિવાસી સત્યાગ્રહ’ રેલીને દાહોદ ખાતે નવજીવન આર્ટસ ...

Read More
08 May
0

આદિવાસી સત્યાગ્રહ રેલીને દાહોદ : 08-05-2022

આદિવાસી સત્યાગ્રહ રેલીને દાહોદ ખાતે નવજીવન આર્ટસ એન્ડ કોમર્સ કોલેજના ઐતિહાસીક મેદાન પર કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય નેતાશ્રી રાહુલ ગાંધી તા. ૧૦મી મે ના રોજ સવારે ૧૦ કલાકે સંબોધન કરશે. ‘આદિવાસી સત્યાગ્રહ’ રેલીને દાહોદ ખાતે નવજીવન આર્ટસ એન્ડ કોમર્સ કોલેજના ઐતિહાસીક મેદાન ...

Read More
08 May
0

ગેસ સીલીન્ડરમાં 50 રૂપિયાનો ફરી એક વખત વધારો : 08-05-2022

ગેસ સીલીન્ડરમાં 50 રૂપિયાનો ફરી એક વખત વધારો ઝીકીને ગરીબ – સામાન્ય – મધ્યમવર્ગને જીવન જીવવુ મુશ્કેલ બનાવી દેનાર ભાજપ સરકાર પર આકરા પ્રહાર કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, કેન્દ્રની ભાજપ સરકારે ગેસ ...

Read More
07 May
0

“ફડણવીસ સરકારે લંડન સ્થિત ડો બાબા સાહેબનુ ઘર ૪૦ કરોડમા બ્રિટીશ સરકાર : 07-05-2022

ફડણવીસ સરકારે લંડન સ્થિત ડો બાબા સાહેબનુ ઘર ૪૦ કરોડમા બ્રિટીશ સરકાર પાસેથી ખરીદીને તેમને સાચી સ્મરણાંજલી આપી છે, તે બદલ તેમને સલામ કરુ છુ.. મનહર પટેલ ગુજરાત સરકાર પણ ફડણવીસ સરકારના કાર્યને આગળ વધારે, રાષ્ટ્રપિતા પુ મહાત્મા ગાંધીજીનુ અને સરદાર વલ્લભભાઇ ...

Read More
05 May
0

“શાળા મર્જ” કરવાના ભાજપા મોડલની જેમજ “પોસ્ટ ઓફીસ મર્જ” : 05-05-2022

ગુજરાતમાં250 થી વધુ પોસ્ટ ઓફિસ/સબપોસ્ટ ઓફિસ મર્જના નામે બંધ કરવાથી સામાન્ય નાગરિકો પોસ્ટલ સેવાથી વંચિત થયો પોસ્ટલ કર્મચારીઓ માટેની નવી પેન્શન યોજના રદ કરી તાત્કાલિક જૂની પેન્શન યોજના પુનઃ સ્થાપિત કરવામાં આવે ગુજરાતમાં પોસ્ટલ સુવિધા સુદ્રઢ થાય અને નાગરિકોને સારી સુવિધા મળે તે માટે ભાજપ સરકાર પોસ્ટલ ડીપાર્ટમેન્ટનું ખાનગીકરણ બંધ કરે “શાળા મર્જ” કરવાના ભાજપા મોડલની જેમજ “પોસ્ટ ઓફીસ મર્જ” કરી જનતાની હાલાકી અંગે કેન્દ્ર સરકારનો જવાબ માંગતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા ડૉ. મનિષ દોશી પ્રેસનોટ ...

Read More
03 May
0

આદિવાસી સત્યાગ્રહ’ દાહોદ ખાતે કોંગ્રેસ પક્ષ દ્વારા જંગી રેલી અંગે પત્રકાર પરિષદ : 03-05-2022

આદિવાસી સત્યાગ્રહ’ દાહોદ ખાતે કોંગ્રેસ પક્ષ દ્વારા જંગી રેલી અંગે પત્રકાર પરિષદને સંબોધન કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય નેતાશ્રી રાહુલ ગાંધી તા. ૧૦મી મે દાહોદ ખાતે સવારે ૧૦-૦૦ કલાકે વિશાળ સંખ્યામાં ...

Read More