Author Archives: Ashvin Gohil

23 Aug
0

ગુજરાત વિધાનસભા ૨૦૨૨ની ચૂંટણી અનુલક્ષીને વિશેષ બેઠક : 23-08-2022

ગુજરાત વિધાનસભા ૨૦૨૨ની ચૂંટણી અનુલક્ષીને રાજીવ ગાંધી ભવન ખાતે આયોજીત વિશેષ બેઠકમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત પ્રદેશ પદાધિકારીઓ, ધારાસભ્યશ્રીઓ, લોકસભા ઈન્ચાર્જશ્રીઓ, જીલ્લા – તાલુકા કોંગ્રેસ સંગઠનના પ્રમુખશ્રીઓને સંબોધન કરતા રાજસ્થાનના મુખ્યમંત્રી અને ગુજરાત કોંગ્રેસ સમિતિના સિનિયર ઓર્બઝર્વરશ્રી અશોક ગેહલોતજીએ જણાવ્યું હતું ...

Read More
22 Aug
0

ગુજરાતમાં દારૂબંધીનો પણ કાયદો છે પરંતુ તેની અમલવારીમાં : 22-08-2022

ગુજરાતમાં દારૂબંધીનો પણ કાયદો છે પરંતુ તેની અમલવારીમાં રાજ્યની ભાજપ સરકાર સદંતર નિષ્ફળ નિવડી છે તથા રાજ્યનો એકએક વ્યક્તિ આ કાયદાની શું જમીની હકીકત છે તે જાણે છે.  છેલ્લા છ મહિનાની અંદર જ ગુજરાતમાં ૨૫ હજાર કરોડ રૂપિયાનું ડ્રગ્સ પકડાયું છે જેમાં શાસકો સાથે જોડાયેલા મોટા માથાઓની સામેલગીરીને સ્પષ્ટ રીતે દેખાઈ આવે છે, ગુજરાતમાં નશાબંધી હોવા છતાં છેલ્લા બે વર્ષમાં રાજ્યમાં ૩૦૦ કરોડથી પણ વધારે રકમનો દારુ પકડાતો હોય જે ગુજરાતમાં ઠલવાઈ રહેલા દારૂના વેપલાનો 0.001 ટકા જેટલો જ છે. પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો MD PRESSNOTE_22-8-2022-

Read More
22 Aug
0

દેશના યુવાનોને રોજગારને બદલે ડ્રગ્સ તરફ ધકેલનાર કોણ ? : 22-08-2022

ડ્રગ્સના કારોબારને રોકવાની ગંભિર અને ગુન્હાહિત નિષ્ફળતાઓને પગલે ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ તાત્કાલિક તેમના પદ પરથી રાજીનામું આપે : રાષ્ટ્રીય પ્રવક્તા શ્રી સુપ્રિયા શ્રીનેતે ગુજરાતના યુવાનોના ભવિષ્યને બચાવવા માટે અને ગુજરાતમાંથી ડ્રગ્સને ઝાકારો આપવા માટે કોંગ્રેસ પક્ષ દ્વારા ડ્રગ્સ ...

Read More
1
20 Aug
0

સ્વ. શ્રી રાજીવ ગાંધીજીની જન્મજયંતી નિમિત્તે પુષ્પાંજલિ અર્પણ

૨૧મી સદીના આધુનિક ભારતના સ્વપ્ન દ્રષ્ટા ભારતરત્ન, પૂર્વ વડાપ્રધાન સ્વ. શ્રી રાજીવ ગાંધીજીની જન્મજયંતી નિમિત્તે પ્રદેશ પ્રમુખ શ્રી જગદીશ ઠાકોર તથા વરિષ્ઠ આગેવાનો દ્વારા પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતે પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી https://www.youtube.com/watch?v=JfW6Kju5hEo

Read More
4
18 Aug
0

ગુજરાત પ્રદેશ કોંગ્રેસના ચુંટણી પ્રચાર અને ઘોષણાપત્ર કેમ્પેનનો પ્રારંભ

રાજસ્થાનનાં માનનીય મુખ્યમંત્રીશ્રી અશોક ગહલોતજીની ઉપસ્થિતિ અને માર્ગદર્શનમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના ચુંટણી પ્રચાર અને ઘોષણાપત્ર કેમ્પેનનો પ્રારંભ કરવામાં આવ્યો. કોંગ્રેસ પાર્ટી જનતા વચ્ચે જઈને તેમની અપેક્ષાઓ જાણી તે મુજબ ઘોષણાપત્ર તૈયાર કરવામાં આવશે https://www.youtube.com/watch?v=lt8ajmVVZWI  

Read More
18 Aug
0

ગુજરાત વિધાનસભા ૨૦૨૨ની ચૂંટણી અનુલક્ષી ગુજરાત કોંગ્રેસ પક્ષના ડીઝીટલ કેમ્પેઈન : 18-08-2022

ગુજરાત વિધાનસભા ૨૦૨૨ની ચૂંટણી અનુલક્ષી ગુજરાત કોંગ્રેસ પક્ષના ડીઝીટલ કેમ્પેઈન, આઉટ ડોર કેમ્પેઈન, ઈલેક્શન કેમ્પેઈન, મેનીફેસ્ટો કેમ્પેઈન ‘બોલો સરકાર’ ને પત્રકાર પરિષદમાં ખુલ્લુ મુકતા રાજસ્થાનના યશસ્વી મુખ્યમંત્રીશ્રી અને ગુજરાત કોંગ્રેસના સીનીયર નિરિક્ષકશ્રી અશોક ગેહલોતજીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં ૨૭ વર્ષથી ...

Read More
17 Aug
0

મહિલા સશક્તિકરણ અંગે પ્રધાનમંત્રીશ્રીનું સુંદર ભાષણ અને બીજા જ દિવસે જઘન્ય અપરાધ : 17-08-2022

મહિલા સશક્તિકરણ અંગે પ્રધાનમંત્રીશ્રીનું સુંદર ભાષણ અને બીજા જ દિવસે જઘન્ય અપરાધ – બળાત્કારના આરોપીઓને ગુજરાતની ભાજપ સરકાર માફી આપવાના પ્રકરણ અંગે રાજીવ ગાંધી ભવન ખાતે પત્રકાર પરિષદને સંબોધન કરતા રાજ્યસભાના સાંસદશ્રી અમીબેન યાજ્ઞિકે જણાવ્યું હતું કે, પંદરમી ઓગસ્ટે જ્યારે ...

Read More
8
15 Aug
0

ભારતીય સ્વાતંત્ર્ય દિવસ નિમિતે જીપીસીસ ખાતે યોજાયેલ ધ્વજવંદન કાર્યક્રમ

સ્વાતંત્ર્ય દિવસ રાષ્ટ્રીય પર્વ નિમિતે રાજીવ ગાંધી ભવનના પટાંગણમાં પ્રદેશ પ્રમુખશ્રી જગદીશ ઠાકોરએ રાષ્ટ્રધ્વજ લહેરાવી, સેવાદળના સૈનિકોની સલામી ઝીલી હતી અને બાદ મોટી સંખ્યામાં ઉપસ્થિત કાર્યકરો-આગેવાનોને સ્વાતંત્ર્ય દિવસની શુભેચ્છા પાઠવી હતી. સ્વતંત્રતા પર્વ નિમિતે રાજીવ ગાંધી ખાતે ધ્વજવંદન કાર્યક્રમમાં વરિષ્ઠ ...

Read More
15 Aug
0

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પટાંગણમાં આઝાદીના ૭૫ વર્ષની ઉજવણીના ભાગરૂપે સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી : 15-08-2022

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી જગદીશ ઠાકોરે ધ્વજવંદન કરી સ્વાતંત્ર્ય દિવસની શુભેચ્છાઓ આપી. રાષ્ટ્રધ્વજને અસ્વિકાર કરનારાઓને આજે રાષ્ટ્રધ્વજને સલામી આપવી પડે એજ વિચારધારાની જીત છે : શ્રી જગદીશ ઠાકોર આઝાદીના ૭૫ વર્ષની ઉજવણીના ભાગરૂપે રાજીવ ગાંધી ભવન, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પટાંગણમાં ...

Read More
12 Aug
0

૨૦૨૨ પછી બનનારી કોંગ્રેસ પક્ષની સરકાર ખેડૂતોના રૂ. ૩ લાખ સુધીના તમામ દેવા માફ કરી ખેડૂતોને કર્જ મુકત કરશે. : 12-08-2022

ખેડૂતોને વીજળીના મીટરો નાબૂદ કરીને દિવસના ભાગે ૧૦ કલાક ફ્રી વિજળી તેમજ ”સોલાર-વીન્‍ડ મીની ફાર્મીંગ” માટે માતબર સહાય કરાશે ખેત ઉત્‍પાદન ટેકાના ભાવથી ઓછા ભાવે ખરીદવા પર પ્રતિબંધ મુકતો કાયદો તથા ટેકાના ભાવે ખરીદી ઉપર ઓછામાં ઓછું મણદિઠ રૂ. ૨૦ ...

Read More
10 Aug
0

શું ગાયમાતાના હિતમાં વાત કરવી ગુન્હો છે?: કોંગ્રેસ : 10-08-2022

ગાયમાતાની ચિંતા કરી પોતાનો જીવ જોખમમા મુકનાર કોંગ્રેસ પક્ષના જામનગર પ્રમુખશ્રી વિરેન્દ્રસિંહ જાડેજા (દિગુભા) પર ૩૦૭ સહિતની કલમો નાબુદ કરી કેસ પાછો ખેચવામાં આવે. પશુધનની સારવાર-નિરીક્ષણ માટે પુરતા સ્ટાફને અભાવે પશુધનની પરિસ્થિતિ સતત કથળી રહી છે. લમ્પી વાયરસના લીધે મોટી ...

Read More
6 (2)
09 Aug
0

ભારત જોડો… તિરંગા યાત્રા

https://www.youtube.com/watch?v=-0BtzIPQmsc

Read More