Author Archives: Ashvin Gohil

09 Jul
0

નફરત અને ભાગલાવાદી રાજનીતિ કરતી ભાજપ સરકારના ચાલ, ચલન : 09-07-2022

નફરત અને ભાગલાવાદી રાજનીતિ કરતી ભાજપ સરકારના ચાલ, ચલન, ચરિત્ર અને ચેહરાને ખુલ્લો પાડતા અખિલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ કાર્યકારણીના સભ્ય અને સાંસદશ્રી દીપેન્દ્ર હુડ્ડાજીએ વિશેષ પત્રકાર પરિષદને સંબોધન કરતા જણાવ્યું હતું કે કોંગ્રેસ પાર્ટી ક્યારેય આતંકવાદ પર રાજનીતિના પક્ષમાં રહી નથી. પરંતુ આજે જે ...

Read More
07 Jul
0

કરોડો રૂપિયાની જાહેરાત અને સ્વપ્રસિધ્ધી માટે રાજ્યમાં એલ.ઈ.ડી. રથ અને કાર્યક્રમો પાછળ : 07-07-2022

કરોડો રૂપિયાની જાહેરાત અને સ્વપ્રસિધ્ધી માટે રાજ્યમાં એલ.ઈ.ડી. રથ અને કાર્યક્રમો પાછળ સરકારી તિજોરીના અબજો રૂપિયા વેડફાટ કરનાર ભાજપ સરકાર આ નાણાં કુપોષિત બાળકોને સ્વસ્થ કરવા વાપર્યા હોત તો ગુજરાત સાચા અર્થમાં સ્વસ્થ ગુજરાત બને તેવી આશા વ્યક્ત કરતા ગુજરાત ...

Read More
07 Jul
0

ભાજપ સરકારની બક્ષીપંચ વિરોધી નીતિ અનામત નાબૂદ કરવાની નીતિ સામે રાજ્ય વ્યાપી કાર્યક્રમો : 07-07-2022

આવતી કાલે ૩૩ જીલ્લા મથકે બક્ષીપંચ સમાજના હક્ક – અધિકાર માટે કોંગ્રેસ પક્ષના બક્ષીપંચ વિભાગ દ્વારા આવેદનપત્ર અપાશે. તા. ૮મી જુલાઈના રોજ બપોરે ૦૨-૦૦ કલાકે બક્ષીપંચ સમાજના સામાજીક આગેવાનો, ધારાસભ્યો સહિત આગેવાનોની ઉપસ્થિતીમાં ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે અગત્યની બેઠક ૧૨મી ...

Read More
06 Jul
0

ભાજપ સરકારની બક્ષીપંચ વિરોધી નીતિ – અનામત નાબૂદ કરવાની નીતિ ખુલ્લી પડી. : 06-07-2022

ભાજપ સરકારે નામદાર અદાલતમાં ઓ.બી.સી. અનામત બેઠકો માટે પક્ષ ન રજુ કરતા બક્ષીપંચ સમાજના પંચાયતોમાં હક્ક છીનવાશે. ભાજપ સરકારની બક્ષીપંચ વિરોધી નીતિ – અનામત નાબૂદ કરવાની નીતિ ખુલ્લી પડી. ભાજપ સરકારની બક્ષીપંચ વિરોધી નીતિ અનામત નાબૂદ કરવાની નીતિ પર આકરા ...

Read More
06 Jul
0

“બહુત હુઈ મહંગાઈ કી માર”, “અચ્છેદિન” ના રૂપાળા સૂત્રોથી સત્તા મેળવનાર ભાજપ સરકાર : 06-07-2022

ગેસ સીલીન્ડરમાં 50 રૂપિયાનો ફરી એક વખત વધારો ઝીકીને ગરીબ – સામાન્ય – મધ્યમવર્ગને જીવન જીવવુ મુશ્કેલ, ઘરેલુ ગેસ સીલીન્ડર રૂપિયા એક હજારને પાર આ છે અચ્છેદિન… આઠ વર્ષના સમયગાળામાં કેન્દ્રની ભાજપ સરકારે પેટ્રોલ – ડીઝલમાં સતત એક્સાઈઝ ડ્યુટીમાં વધારો ...

Read More
3
02 Jul
0

ગુજરાત પ્રદેશ NSUI ના નવનિયુક્ત પ્રમુખ નરેન્દ્ર સોલંકીનો પદગ્રહણ સમારોહ

રાજીવ ગાંધી ભવન ખાતે ગુજરાત પ્રદેશ NSUIના નવનિયુક્ત પ્રમુખ નરેન્દ્ર સોલંકીનો પદગ્રહણ સમારોહ યોજાયો. આ સાથે જ ગુજરાતમાં સરકારની રહેમ નજર હેઠળ ધમધમી રહેલા ડ્રગ્સના કારોબાર સામે NSUI દ્વારા NO DRUGS અભિયાનને લોન્ચ કરવામાં આવ્યું. https://www.youtube.com/watch?v=uN3bsA7Tu54

Read More
02 Jul
0

ભાજપા સરકાર પાણી વિતરણ અને વેતરણમા નિષ્ફળ : 02-07-2022

ભાજપા સરકાર પાણી વિતરણ અને વેતરણમા નિષ્ફળ જવાથી જનતા પીવા માટે અને ખેડુત સિંચાઇના પાણી માટે વલખા મારે છે…મનહર પટેલ ૨૭ વર્ષે ભાજપા સરકારે તમામ બાબતે જનતાને આથિઁક રીતે ચુસી હવે જનતાને પાણી ન આપવામા પાણી દેખાડયુ. – મનહર પટેલ ...

Read More
02 Jul
0

પત્રકારો સાથે વાતચીત કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી જગદીશ ઠાકોર : 02-07-2022

રાજીવ ગાંધી ભવન ખાતે આજરોજ પત્રકારો સાથે વાતચીત કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે, ભાજપની નીતિના લીધે દેશના તમામ વર્ગના નાગરિકો હેરાન પરેશાન છે. બેરોજગારી, મોંઘવારી અને સતત રૂપિયાનું અવમુલ્યના લીધે સૌથી પડકાર જનક સમયમાંથી ...

Read More
02 Jul
0

ગુજરાત પ્રદેશ એન.એસ.યુ.આઈ.ના નવનિયુક્ત પ્રમુખ : 02-07-2022

ગુજરાત પ્રદેશ એન.એસ.યુ.આઈ.ના નવનિયુક્ત પ્રમુખશ્રી નરેન્દ્ર સોલંકીના પદગ્રહણ સમારોહમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત વિદ્યાર્થીઓ અને સમગ્ર રાજ્યના એન.એસ.યુ.આઈ.ના કાર્યકરો, પદાધિકારીઓને સંબોધન કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓને વ્યાજબી ફીમાં શિક્ષણ આપવામાં ભાજપ સરકાર નિષ્ફળ નીવડી ...

Read More
30 Jun
0

ભગવાન જગન્નાથજીની ૧૪૫ મી ઐતિહાસિક રથયાત્રા : 30-06-2022

નાગરિકોની સુખ, શાંતિ અને સમૃદ્ધિ મળે તેવી પ્રાર્થના સાથે આશીર્વાદ લીધા. ઢોલ-નગારા અને પરંપરાગત સાફા સાથેપદયાત્રા કરી કોંગ્રેસ દ્વારા ભગવાન જગન્નાથજીની પૂજા -અર્ચના કરવામાં આવી. ભગવાન જગન્નાથજીની ૧૪૫ મી ઐતિહાસિક રથયાત્રાનાં પૂર્વ દીને પરંપરાગત રીતે ૧૪૫ કિલોના પ્રસાદ લાડુ સાથે ...

Read More
27 Jun
0

યુવાનો સાથે વિશ્વાસઘાત સમાન ‘અગ્નિપથ’ યોજના વિરુદ્ધ કોંગ્રેસ પક્ષે : 27-06-2022

યુવાનો સાથે વિશ્વાસઘાત સમાન ‘અગ્નિપથ’ યોજના વિરુદ્ધ કોંગ્રેસ પક્ષે સમગ્ર ગુજરાતની ૧૦૦ થી વધુ વિધાનસભા બેઠકો પર વિરોધ પ્રદર્શન યોજાયા: ઠેર ઠેર કોંગ્રેસના કાર્યકરો-આગેવાનો-ધારાસભ્યોની થઇ અટકાયત. કેન્દ્ર અને રાજ્ય સરકારના કુલ ૬૨ લાખ સરકારી પદ ખાલી જે પૈકી ૨ લાખ ...

Read More
26 Jun
0

અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના પ્રવક્તા શ્રીમતિ અલકા લાંબાજી : 26-06-2022

‘અગ્નિપથ’ યોજનાની વાત, યુવાનો સાથે વિશ્વાસઘાત સમાન છે : શ્રીમતિ અલકા લાંબા કેન્દ્ર અને રાજ્ય સરકારના કુલ ૬૨ લાખ સરકારી પદ ખાલી જે પૈકી ૨ લાખ ૫૫ હજાર પદ ભારતીય સૈનામાં ખાલી છે તેને તાત્કાલિક ભરવા, અગ્નિપથ યોજના પરત લો, ...

Read More