કોંગ્રેસ પક્ષના આગેવાન – નેતા વિરૂદ્ધ સરકારી એજન્સીઓનો દુરુપયોગ કરતી ભાજપ સરકારના હથકંડાઓથી કોંગ્રેસ પક્ષ ના ડરશે, ના ઝુકશે, ના દબાશે, કોંગ્રેસપક્ષ ફક્ત સત્યના રસ્તે ચાલી ભાજપના તમામ પ્રયાસોને વિફળ કરશે કોંગ્રેસનો કાર્યકર એ લોકશાહીનો સિપાહી છે અને સંવિધાનનો રખેવાળ ...
Read MoreAuthor Archives:
ભાજપાના આત્મનિર્ભરના મસીહા સરકારનો ભવ્યાતિ ભવ્ય નિણઁય, દેશી નહી વિદેશી કોલસાથી વિજળી ઉત્પન્ન કરો. મનહર પટેલ મોદી સરકારનો રાજય સરકારોને હુકમ ભઇબંધનો કોલસો ખરીદો – મનહર પટેલ દુનિયાની એક માત્ર સૌથી મોટી કોલસાની ભારત સરકારની કંપની “COAL INDIA LIMITED” ૧૯૭૫ સ્થાપવામા આવી, જે ૮ ...
Read Moreરાજ્યમાં અતિવૃષ્ટીના કારણે અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતી અને તેના લીધે અનેક પરિવારો બેઘર થયા, લાખો રૂપિયાની ઘરવખરીનો નાશ થયો, રહેઠાણને ભારે નુકસાન, નાના ધંધા રોજગારને મોટુ નુકસાન સહિતના પ્રશ્નોને લઈને પુરગ્રસ્ત વિસ્તારના અસરગ્રસ્તોની મુલાકાત માટે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ...
Read Moreદૂધ, દહી, પનીર, કઠોળ, ઘઉંનો લોટ સહિત અનેક રોજબરોજની જરૂરીયાત પર જીએસટી લાગુ કરવામાં આવતાં દરેક જીવન – જરૂરી વસ્તુઓના ભાવો આસમાને આંબી ગયા છે. દરેક વસ્તુઓના ભાવોમાં તોતીંગ વધારો કરી દેતાં ગરીબ – સામાન્ય – મધ્યમવર્ગ સૌથી વધુ મુશ્કેલીમાં મૂકાયો છે. “જાયે ...
Read Moreએ.આઈ.સી.સી.ગુજરાતના પ્રભારી આદરણીયશ્રી ડૉ. રઘુ શર્મા અને પ્રદેશ પ્રમુખ આદરણીય શ્રી જગદીશ ઠાકોર તથા વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા માનનીયશ્રી સુખરામ રાઠવાની ઉપસ્થિતિમાં આજરોજ એક અગત્યની બેઠક રાજીવ ગાંધી ભવન ખાતે યોજાઈ હતી. પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો MD PRESSNOTE_16-07-2022-1
Read Moreભાજપાના પ્રવક્તાઓ જુઠ્ઠાણાને જાણીબુજીને ઊભા કરીને સત્ય હોય તેમ રજુ કરી રહ્યા છે. તેવી પ્રતિક્રિયા આપતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે, રાજ્યમાં ૨૭ વર્ષ અને કેન્દ્રમાં આઠ વર્ષના શાસનમાં જનતાને ન્યાય આપવામાં સદંતર નિષ્ફળ નિવડેલ ભાજપા ગુજરાતની વિધાનસભાની ...
Read Moreરાજ્યમાં પ્રજાના પરસેવાના નાણાંથી ગામેગામ પ્રચાર-પ્રસારમાં કરોડો રૂપિયા વેડફી નાખનાર ભાજપના ૨૦ વર્ષના વિશ્વાસ અને નમુનારૂપ પ્રયાસને ઉજાગર કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્યપ્રવકતા ડૉ.મનીષ દોશીએ જણાવ્યું હતું કે સરકારી મેડીકલ કોલેજના ૬ પ્રોફેસર અને ૧૧ સહપ્રાધ્યાપકના ૨૦-૨૫ વર્ષે બઢતી ...
Read Moreકેન્દ્ર સરકાર પાસે મારી માંગ છે કે Dr C T Patel ને મરણોત્તર “પદ્મવિભુષણ” નુ સન્માન આપી નવાજવામા આવે અને ચાર પૈકી એક કૃષિ યુનિવસિઁટીના સાથે Dr CT Patel નુ નામ જોડવામા આવે. – મનહર પટેલ કપાસની સંકર-4 કપાસના જનેતા – ચંદ્રકાંત ટી પટેલ (1917-1990) ગઇ કાલે તા.૧૧.૦૭.૨૦૨૨ ...
Read Moreરાજ્યના અસરગ્રસ્ત નાગરિકોને રાહત – મદદકર્તા બનવા કોંગ્રેસ પક્ષ દ્વારા ૯૦૯૯૯૦૨૨૫૫ સાથેનો ૨૪ કલાક કાર્યરત સેન્ટ્રલ કન્ટ્રોલ રૂમની શરૂઆત કરવામાં આવશે. રાજ્યમાં અતિ વરસાદ અને ભાજપના અણઘડ વહિવટને પગલે રાજ્યમાં સર્વત્ર જળબંબાકારની સ્થિતી થઈ છે. ત્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ...
Read Moreપ્રિમોન્સૂન કામગીરીના નામે શહેરી નાગરિકોના ટેક્ષના નાણાં પાણીમાં : ભાજપ શાસકો સદંતર નિષ્ફળ. એક જ વરસાદમાં ભાજપના કહેવાતા વિકાસની પોલ ખોલી નાખી ૨૭ વર્ષના રાજ્યમાં અને અમદાવાદ શહેરમાં ૧૫ વર્ષના શાસન બાદ પણ નગરજનોને નળ, ગટર, રાસ્તાની પ્રાથમિક સુવિધા આપવામાં સદંતર નિષ્ફળ ...
Read Moreભાજપા શાસકો પાસે જનતાના પ્રશ્નનો જવાબ કે ઉકેલ ન હોય અને તેના પ્રશ્નો-પીડા સાંભળવાની હિંમત ન હોય તેવા ડરપોક શાસકોએ ત્વરિત સત્તાનો ત્યાગ કરવો જોઇએ.…મનહર પટેલ ભાજપા પ્રમુખ અંતે ગુજરાતની જનતાનો મિજાજ ઓળખી ગયા લાગે છે, એથીજ તેમનો નિણઁય ભયથી ભરેલો ...
Read Moreઆદિવાસીઓના હક્ક અને અધિકાર આપતો ‘પેસા’ એક્ટને ગુજરાતમાં સંપૂર્ણ અને યોગ્ય રીતે અમલ કરવામાં આવે. છત્તીસગઢની કોંગ્રેસ સરકારે ગ્રામસભાને મજબૂત અને આદિવાસીને હક્ક અને અધિકાર આપતો પેસા એક્ટ લાગુ કર્યો. “સરળ વ્યાપાર” “ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ” ના નામે દેખીતી રીતે ...
Read More