Author Archives: Ashvin Gohil

29 Jul
0

ભાજપ સરકાર દ્વારા જાહેર કરેલ કેમીકલકાંડ – બોટાદના લઠ્ઠાકાંડ અંગે : 29-07-2022

પ્રોહીબીશન – એક્સાઈઝ અધિકારીઓ અને સરકારના આર્શિવાદથી મિથેનોલ, સહિતના ઝેરી દ્રવ્યોનો ગેરકાયદેસર કરોડો રૂપિયાની હેરફેર-વેપલો : જવાબદાર સામે તાત્કાલીક પગલા ભરવા માંગ જસ્ટિસ મહેતા કમિશનની ભલામણોને ભાજપ સરકારે કાયદામાં માત્ર દેખાડા પુરતા સુધારા કર્યા. બેશરમ ભાજપ સરકાર શરાબકાંડ – લઠ્ઠાકાંડને ...

Read More
28 Jul
0

ગુજરાતના દરિયાકાંઠા અને પોર્ટ ડ્રગ્સ-દારૂને દેશમાં ગુસાડવા માટેનું પ્રવેશદ્વાર બન્યું. : 28-07-2022

ડ્રગ્સ અને દારૂના બેરોકટોક ચાલી રહેલા વ્યાપારમાં ભાજપ અને તેના મળતિયાઓ ભાગીદારી ગાયના નામે ખુબ વોટ માંગનાર ભાજપ શાસનમાં ગામે ગામ ગાયો લમ્પી વાયરસથી મરી રહી છે ત્યારે ભાજપા ઉત્સવો-તાયફોમાં વ્યસ્ત ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી જગદીશ ઠાકોરે પત્રકાર પરિષદને ...

Read More
28 Jul
0

લમ્પી વાયરસના કારણે રાજ્યના ૧૧ જીલ્લાઓમાં ગાયો વ્યાપક પ્રમાણમાં મોત : 28-07-2022

લમ્પી વાયરસના કારણે રાજ્યના ૧૧ જીલ્લાઓમાં ગાયો વ્યાપક પ્રમાણમાં મોતને ભેટી રહી છે. ખાસ કરીને કચ્છ જીલ્લામાં ૨૦,૦૦૦ કરતા વધુ ગાયોના મોત થયા છે. કચ્છના જે વિસ્તારમાં સૌથી વધુ ગાયોના મોત થયા છે તે ગૌશાળાની મુલાકાત ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ...

Read More
27 Jul
0

બેરોજગાર યુવાનો પાસેથી કરોડો રૂપિયાની વસુલાત કરતી ભાજપા સરકારની નીતિ અને નિયત : 27-07-2022

05 કરોડ અરજીઓ સામે માત્ર 7.22 લાખને નોકરી: દેશના બેરોજગાર યુવાનો પાસેથી પરીક્ષા ફોર્મ ફી પેટે૫ હજાર કરોડ થી વધુ વસુલાયા. કેન્દ્ર સરકાર દ્વારા આઠ વર્ષમાં વિવિધ સરકારી નોકરીઓ માટે ૨૨.૦૫ કરોડ અરજી કરતા પાસેથી પરીક્ષા ફોર્મ ફી પેટે ૫ હજાર ...

Read More
2 (14)
26 Jul
0

કોંગ્રેસ પક્ષના નેતૃત્વ દ્વારા બોટાદના રોજીદ ગામે લઠ્ઠાકાંડનો ભોગ બનેલા પીડિતોની મુલાકાત

https://www.youtube.com/watch?v=rDB04v_Qxp0

Read More
26 Jul
0

કરોડો રૂપિયાનો દારૂ રોજ ગુજરાતમાં ઠલવાય, શરમ ન અનુભવતી નિષ્ફળ ભાજપા સરકાર. : 26-07-2022

ગુજરાતમાં ઠેરઠેર દારુના બેરોકટોક વેચાણ અને મહેફીલ કાંડ, લઠ્ઠાકાંડ સહિતની નિષ્ફળતા અંગે ભાજપ કેમ મૌન છે ? કોંગ્રેસપક્ષના પ્રમુખ અને વિપક્ષ નેતા સહિત સ્થાનિક ધારાસભ્યશ્રીઓએ લઠ્ઠાકાંડમાં મૃતકોની અંતિમ યાત્રામાં જોડાઈ નશ્વદેહને કાંધ આપી. ગુજરાતમાં ચાલતા બેરોકટોક દારૂનો વેપાર અને બોટાદ, ...

Read More
26 Jul
0

કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષા આદરણીય શ્રીમતિ સોનિયા ગાંધીજી પર ખોટા ઈડીના સમન્સના વિરોધ : 26-07-2022

કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષા આદરણીય શ્રીમતિ સોનિયા ગાંધીજી પર ખોટા ઈડીના સમન્સના વિરોધમાં અમદાવાદ રાજીવ ગાંધી ભવન ખાતે આયોજીત ધરણાંમાં મોટી સંખ્યામાં કાર્યકરો – આગેવાનો જોડાયા હતા. પેપર ફૂટે, મોંઘવારી સતત વધે, રૂપિયાનું સતત ધોવાણ થાય, વેપાર ધંધા પડી ભાંગે, ...

Read More
25 Jul
0

૨૦૧૯ બિનસચિવાલય પરીક્ષામાં વિદ્યાર્થીઓને અન્યાય : 25-07-2022

૨૦૧૯ બિનસચિવાલય પરીક્ષામાં વિદ્યાર્થીઓને અન્યાય થયો છે, કોંગ્રેસ પક્ષ દ્વારા જે તે સમયે આંદોલન થયુ ત્યારે પણ કોંગ્રેસ પક્ષ, યુવક કોંગ્રેસ, એન.એસ.યુ.આઈ.ના સ્પષ્ટ જણાવ્યું હતું કે, આગેવાનોએ ભાજપ પક્ષ આ પેપરફોડમાં સીધોસીધી જોડાયેલ છે. તેની સાબિતિ કરતો ભાવનગર ભાજપના જિલ્લાના ...

Read More
25 Jul
0

રાજ્યમાં ભારે વરસાદને કારણે અનેક જીલ્લાઓ – વિસ્તારો જળબંબાકાર : 25-07-2022

રાજ્યમાં ભારે વરસાદને કારણે અનેક જીલ્લાઓ – વિસ્તારો જળબંબાકાર થયા છે અનેક ગામો- વિસ્તારો ભારે પ્રભાવિત થયા છે, હજારો પરિવારો બેઘર થયા છે, અનેક ઘરો-ઘરવખરી ધોવાઈ ગયા છે, રાજ્ય સરકાર ૧૫મી જૂને – ચોમાસાની શરૂઆત ગણીને આગોતરૂ આયોજન કરવામાં વધુ એક ...

Read More
24 Jul
0

હ્યુમન કેપિટલ, ઇન્વેસ્ટમેન્ટ , નોલેજ વર્કસ ઇનોવેશન, પર્ફોર્મન્સમાં અતિ કંગાળ દેખાવ : 24-07-2022

હ્યુમન કેપિટલ, ઇન્વેસ્ટમેન્ટ , નોલેજ વર્કસ ઇનોવેશન, પર્ફોર્મન્સમાં અતિ કંગાળ દેખાવ, જાહેરાતોમાં વ્યસ્ત ભાજપા શાસકો શોધ – સંશોધનમાં રાજ્યના નાગરિકોને યુવાનોને તક આપવામાં નિષ્ફળ નીવડી હોવાના આકરા પ્રહાર કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડૉ.મનીષ દોશીએ જણાવ્યું હતું કે નીતિ આયોગ ...

Read More
22 Jul
0

શ્રી જગદીશભાઈ ઠાકોરનું નિવેદનને તોડી મરડીને રજુ કરવામાં આવ્યું છે. : 22-07-2022

દેશના સંશાધનો, તિજોરી ઉપર ગરીબ સામાન્ય નાગરિકોનો હક્ક છે, શોષિત વંચિતોનો હક્ક છે, લુટારા – મળતીયાઓનો નહી તેવા સ્પષ્ટ પ્રત્યાઘાત સાથે રાજીવ ગાંધી ભવન ખાતે ખાસ પત્રકાર પરિષદને સંબોધન કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખશ્રી અર્જુનભાઈ મોઢવાડીયાએ જણાવ્યું હતું કે, ...

Read More
1 (2)
21 Jul
0

શ્રીમતી સોનિયા ગાંધીજી પર કરવામાં આવેલ ખોટા કેસના વિરોધમાં ઘરણા પ્રદર્શન

તાનાશાહી ભાજપ સરકાર દ્વારા રાજકીય કિન્નાખોરી રાખીને લોકહિત માટે અવાજ ઉઠાવતા કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષા આદરણીય શ્રીમતિ સોનિયા ગાંધીજી પર કરવામાં આવેલ ખોટા ઈડીના સમન્સના વિરોધમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા અમદાવાદ સરદારબાગ ખાતે આયોજીત ધરણા – પ્રદર્શન. https://www.youtube.com/watch?v=WFQvXM-c-iE

Read More