Author Archives: Ashvin Gohil

03 Nov
0

ચૂંટણી પહેલા કે ચૂંટણી બાદ કોઈપણ સંજોગોમાં કોંગ્રેસ આપ સાથે ગઠબંધન નહીં કરે : આલોક શર્મા : 03-11-2022

કોંગ્રેસ પક્ષ ૧૨૫ થી વધુ બેઠકો સાથે ગુજરાતમાં જનતાની સરકાર બનાવશે: આલોક શર્મા ગુજરાતની જનતા આ વખતે ખુબ જ સચેત છે અને ફાસીવાદી – તકવાદી – તાનાશાહી ભાજપ સરકારને ઉખાડી ફેંકશે­: આલોક શર્મા લોકશાહીના મહાપર્વ એવા ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં એવા ગુજરાત વિધાનસભાની ...

Read More
02 Nov
0

શ્રી જગદીશ ઠાકોરે નામદાર હાઈકોર્ટના જજને પત્ર લખીને હાલની એસ.આઈ.ટી.ને વિખેરી નાખી : 02-11-2022

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી જગદીશ ઠાકોરે નામદાર હાઈકોર્ટના જજને પત્ર લખીને હાલની એસ.આઈ.ટી.ને વિખેરી નાખી અને સુપ્રિમકોર્ટ અથવા હાઈકોર્ટના નિવૃત્ત જજની અધ્યક્ષતામાં નવી સીટની રચના કરવા અને આ ઘટનાને લઈને જાહેર હિતમાં સુઓમોટો કરવા વિનંતી કરી. ગુજરાત સરકાર દ્વારા ...

Read More
02 Nov
0

સ્વ. ઈલાબેનના નિધન અંગે ઘેરાશોકની લાગણી : 02-11-2022

મહાત્મા ગાંધીના મુલ્યો પર જીવનભર ચાલનાર સ્વ. ઈલાબેનના નિધન અંગે ઘેરાશોકની લાગણી વ્યક્ત કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી જગદીશ ઠાકોર અને વિધાનસભા કોંગ્રેસપક્ષના નેતાશ્રી સુખરામ રાઠવાએ જણાવ્યું હતું કે, સાચા અર્થમાં ગાંધીમુલ્યોનું જતન કરતા ઇલાબેન ભટ્ટના નિધનના સમાચારથી સમસ્ત ગુજરાત ...

Read More
01 Nov
0

ગુજરાતની જનતાનો અભૂતપૂર્વ પ્રતિસાદ : 01-11-2022

ત્રણ દાયકા જેટલા સમયથી ભાજપના કુશાસન, ખોટી નીતિ અને અણઘડ વહિવટથી ગુજરાતની પ્રજા ત્રાહિમામ પોકારી ગઈ છે ત્યારે કોંગ્રેસ પક્ષ દ્વારા આયોજિત ગુજરાતના પાંચ ઝોનમાં “પરિવર્તન સંકલ્પ યાત્રા” ને ગુજરાતની જનતાનો અભૂતપૂર્વ પ્રતિસાદ મળી રહ્યો છે. મોંઘવારી, બેરોજગારી, અને કથળતી કાયદો વ્યવસ્થાના પ્રાણ પ્રશ્નો “પરિવર્તન સંકલ્પ યાત્રા”  દરમિયાન ...

Read More
31 Oct
0

મોરબી દુર્ઘટનાની નૈતિક જવાબદારી સ્વીકારી મુખ્યમંત્રીશ્રી રાજીનામું આપે : પવન ખેરા : 31-10-2022

આશરે ૨૦૦ ગુજરાતીઓની લાશો પર બેસીને, ક્યાં સુધી ભ્રષ્ટાચારના નોટો થી વોટો ખરીદશો : પવન ખેરા. આશા રાખીએ છીએ કે આ કેસમાં દરવખતની જેમ ભીનું ના સંકેલાય અને તમામ જવાબદાર લોકો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે. : જગદીશ ઠાકોર ...

Read More
30 Oct
0

૫૪૩૨ કિ.મી.થી વધુ લાંબી ‘પરિવર્તન સંકલ્પ યાત્રા’ માં ‘10 લાખથી પણ વધુ કાર્યકર્તા જોડાશે : 30-10-2022

તા. 31 ઓક્ટોબરના ભારતરત્ન સરદાર વલ્લભભાઇ પટેલની જન્મજયંતીના ઐતિહાસિક દિવસ અને ભારતરત્ન, પ્રથમ મહિલા વડાંપ્રધાન શ્રી ઇન્દિરા ગાંધીજીના નિર્વાણદિનના પૂણ્યસ્મરણથી શરૂ થતી ૫૪૩૨ કિ.મી.થી વધુ લાંબી ‘પરિવર્તન સંકલ્પ યાત્રા’ માં ‘10 લાખથી પણ વધુ કાર્યકર્તા જોડાશે જેમાં તમામ વિધાનસભા બેઠકોને ...

Read More
30 Oct
0

આઈ.બી. અને ઈલેક્શન કમિશન શું ભારતીય જનતા પાર્ટીની કટપુતળી છેઃ આલોક શર્મા : 30-10-2022

રાજસ્થાનના માનગઢ ખાતે બનાવેલ આદિવાસી સ્મારકને ભાજપ સરકાર રાષ્ટ્રીય સ્મારક ઘોષિત કરેઃ આલોક શર્મા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ રાજીવ ગાંધી ભવન ખાતે આયોજીત પત્રકાર પરિષદને સંબોધન કરતા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રવક્તાશ્રી આલોક શર્માજીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં ઈલેક્શન કમિશન શા ...

Read More
29 Oct
0

બેરોજગારી, સરકારી ભરતીમાં મોટા પાયે ભ્રષ્ટાચાર, સરકારી ભરતીમાં વિલંબ : 29-10-2022

બેરોજગારી, સરકારી ભરતીમાં મોટા પાયે ભ્રષ્ટાચાર, સરકારી ભરતીમાં વિલંબ, વારંવાર પેપરફુટવા, આઉટ સોર્સીંગ કોન્ટ્રાક્ટ – ફીક્ષ પેના નામે આર્થિક શોષણ સહિતના મુદ્દે ગુજરાતની જનતાનું મુળમુદ્દાઓથી ધ્યાન ભટકાવવા ચૂંટણી ટાણે ભાજપ સરકાર દ્વારા ‘યુનિફોર્મ સીવીલ કોડ’ અંગેના ગતકડા – નાટક પર ...

Read More
29 Oct
0

રાજીવ ગાંધી ભવન ખાતે પત્રકાર પરિષદને સમ્બોધન કરતા જગદીશ ઠાકોર : 29-10-2022

કોંગ્રેસ પક્ષની ‘પરિવર્તન સંકલ્પ યાત્રા’દરમ્યાન ગુજરાતના ૪.૫ કરોડ લોકો સાથે સીધો જનસંપર્ક વ્યાપક જનસંપર્ક માટે કોંગ્રેસ પક્ષની કુલ ૫૪૩૨ કિ.મી.થી વધુ લાંબી ‘પરિવર્તન સંકલ્પ યાત્રા’ ‘પરિવર્તન સંકલ્પ યાત્રા’માં ૧૪૫ જાહેર સભાઓ, ૩૫ સ્વાગત પોઈન્ટ, ૯૫ રેલીનું આયોજન ‘પરિવર્તન સંકલ્પ યાત્રા’દરમ્યાન ...

Read More
29 Oct
0

ગુજરાત અને દેશ સુખાકારી અને પ્રગતિના માર્ગ ઉપર આગળ વધે તેના માટે કામના કરીઃ જગદીશ ઠાકોર : 29-10-2022

ગુજરાત કોંગ્રેસના આગેવાનશ્રીઓએ શ્રી જગતગુરુ શંકરાચાર્ય દ્વારકા શારદાપીઠાધીશ્વર સ્વામીશ્રી સદાનંદ સરસ્વતી મહારાજના અધ્વેત આશ્રમ ખાતે આશીર્વાદ મેળવ્યાં. આજ રોજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સ્ક્રીનીંગ કમીટીના ચેરમેનશ્રી રમેશ ચેનીથલ્લા, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી જગદીશ ઠાકોર, પૂર્વ પ્રદેશ પ્રમુખશ્રી સિધ્ધાર્થ પટેલ, શ્રી અર્જુન ...

Read More
29 Oct
0

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ રાજીવ ગાંધી ભવન ખાતે આયોજીત પ્રેસવાર્તા : 29-10-2022

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ રાજીવ ગાંધી ભવન ખાતે આયોજીત પ્રેસવાર્તાને સંબોધન કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ કિસાન સેલના ચેરમેનશ્રી પાલભાઈ આંબલીયાએ જણાવ્યું હતું કે, કહેવાતી સંવેદનશીલ સરકાર ખેડૂતો માટે ખરેખર અસંવેદનસિલ સરકાર છે. ખેડૂતો વાવણી માટે લસણ ખરીદે ત્યારે ૭૦૦ ...

Read More
29 Oct
0

ભારતીય જનતા પક્ષના કચ્છ જીલ્લાના આગેવાનો કોંગ્રેસની વિચારધારા સાથે જોડાયા : 29-10-2022

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ રાજીવ ગાંધી ભવન ખાતે આયોજીત કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી જગદીશ ઠાકોર, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખશ્રી સિધ્ધાર્થભાઈ પટેલ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખશ્રી બિમલ શાહ, કચ્છ જીલ્લા કોંગ્રેસના પ્રમુખશ્રી યજુવેન્દ્રસિંહ જાડેજા પ્રેસનોટ ડાઉનલોડ ...

Read More