Author Archives: Ashvin Gohil

04 Aug
0

ગુજરાત વિધાનસભા ૨૦૨૨ની ચૂંટણીમાં ૧૨૫ બેઠકના વિજય સંકલ્પ : 04-08-2022

વિધાનસભા ૧૨૫ બેઠક જીતવાના સંકલ્પ સાથે એ.આઈ.સી.સી.ના વિશેષ નીરીક્ષક ટી.એસ. સિંહ દેવ અને મીલીન્દ દેવરાજીની ઉપસ્થિતીમાં એ.આઈ.સી.સી.ના લોકસભા પ્રભારી સાથે બેઠક યોજાઈ. જનતાના અવાજ સાથે જનતાના મુદ્દાઓને લઈ જનભાગીદારીથી વિધાનસભા માટેનો ચૂંટણી ઢંઢેરો તૈયાર કરવામાં આવશે. ગુજરાત વિધાનસભા ૨૦૨૨ની ચૂંટણીમાં ...

Read More
03 Aug
0

ગાયમાતાના ચિકિત્સા-સારવાર આપવામાં ભાજપ સરકાર સદંતર નિષ્ફળ : 03-08-2022

૭૩૪૭૭ પશુધન પર માત્ર એક પશુચિકિત્સા અધિકારી, ૧૦૫૭૪૯ પશુધન પર માત્ર એક પશુધન નિરીક્ષક, ૩૪૫૭૧૮ પશુધન પર માત્ર એક ડ્રેસર, ૨૫૯૨૮૮ પશુધન પર માત્ર એક એટેંડન્ટ, ૩૪૧૩૪૨ પશુધન પર માત્ર એક પટાવાળામાં કઈ રીતે બચશે ગાયમાતા ? ભાજપ સરકારની ગુન્હાહિત બેદરકારી, લમ્પી વાયરસ મહામારીમાં ...

Read More
03 Aug
0

મોંઘવારી-બેરોજગારીની ભેટ આપનાર ભાજપ સરકાર સામે કોંગ્રેસ પક્ષ કરશે ધરણા પ્રદર્શન. : 03-08-2022

જીવન જરૂરીયાત ચીજવસ્તુઓના બેફામ ભાવ વધારાના વિરોધમાં તા. ૫મી ઓગસ્ટે જીલ્લા – શહેર મથકોએ કોંગ્રેસ દ્વારા ધરણાના કાર્યક્રમો કરવામાં આવશે. જીવન જરૂરીયાત ચીજવસ્તુઓ જેવી કે ઘઉંનો લોટ, મધ, ગોળ,પેકિંગમાં મળતું અનાજ, વગેરે પર GST ના કારણે તેના ભાવમાં વધારો થવાથી પ્રજાજનો પર વધી રહેલ મોંઘવારીનો ...

Read More
3
02 Aug
0

દારૂબંધીમાં સદંતર નિષ્ફળ ભાજપ સરકાર વિરૂધ્ધ ધરણા પ્રદર્શન…

ગુજરાતની ભાજપ સરકારની ભાગીદારીથી ખુલ્લેઆમ ધમધમતા નશાના વેપારથી આપણું યુવાધન બરબાદ થઈ રહ્યું છે. જેના વિરોધમાં આજ રોજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા ધરણાં કરવામાં આવ્યા https://www.youtube.com/watch?v=i2wNeGpM7bo

Read More
02 Aug
0

ડ્રગ્સ અને દારૂના બેરોકટોક ચાલી રહેલા વ્યાપારમાં ભાજપ અને તેના મળતિયાઓ ભાગીદારી : 02-08-2022

ગુજરાતના દરિયાકાંઠા અને પોર્ટ ડ્રગ્સ-દારૂને દેશમાં ગુસાડવા માટેનું પ્રવેશદ્વાર બન્યું: ગૃહમંત્રી રાજીનામું આપે. ગાંધી-સરદારની ભૂમિને કલંકિત કરતી લઠ્ઠાકાંડની ઘટના અંગે ગૃહમંત્રીના રાજીનામાની માંગ સાથે અમદાવાદ ખાતે યોજાયેલ ધરણા પ્રદર્શનમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત કાર્યકરો, પદાધિકારીઓ, આગેવાનોને આક્રમકતાથી સંબોધન કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ...

Read More
01 Aug
0

દારૂબંધીમાં સદંતર નિષ્ફળ ભાજપ સરકાર વિરૂધ્ધ કોંગ્રેસ કરશે ધરણા પ્રદર્શન : 01-08-2022

બેશરમ ભાજપ સરકાર શરાબકાંડ – લઠ્ઠાકાંડને કેમીકલકાંડ બતાવીને તેના કારનામા – કરતુતો ઉપર પડદો નાંખવાનો પ્રયાસ કરી રહી છે. ગુજરાતમાં બનેલ કેમીકલકાંડ – બોટાદના લઠ્ઠાકાંડે ભાજપ સરકાર – ગૃહ વિભાગની દારૂ બંધીની પોલ ખોલી નાખી છે. બેશરમ ભાજપ સરકાર શરાબકાંડ ...

Read More
01 Aug
0

આજે ગુજરાતમાં દારૂ, ચરસ, ગાંજો અને હાઈ પ્રોફાઈલ ડ્રગ્સના રવાડે યુવાધન ચઢી ગયેલ છે : 01-08-2022

મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલને ગાંજો ડ્રગ્સ લેવામાં વપરાતા ગોગો સાધનને એમેઝોન દ્વારા પાર્સલ કરવામાં આવ્યું, ઓર્ડર નંબર 403-8593093-6753140. ગુજરાત કોંગ્રેસ મિડિયા કોર્ડીંનેટર હેમાંગ રાવલ દ્વારા આવા પ્રકારના સાધનો ઓનલાઈન-ઓફલાઇન વેચવા પર પ્રતિબંધ માટે અનોખી રીતે વિનંતી કરવામાં આવી આજે ગુજરાતમાં દારૂ, ચરસ, ગાંજો ...

Read More
01 Aug
0

ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અને આંકલાવના ધારાસભ્ય અમિત ચાવડાની જાહેરાત : 01-08-2022

ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અને આંકલાવના ધારાસભ્ય અમિત ચાવડાની જાહેરાત લઠ્ઠાકાંડમાં મૃત્યુ પામેલ નાગરિકોના બાળકોને ભણાવવાની સંપૂર્ણ જવાબદારી નિભાવશે આજ રોજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ અને ધારાસભ્યશ્રી અમિત ચાવડા રોજીદ ગામ ખાતે લઠ્ઠાકાંડમાં મૃત્યુ પામેલ પરિવારજનને શ્રદ્ધાંજલિ અને ...

Read More
1
30 Jul
0

બોટાદ લઠ્ઠાકાંડ અંગે ધરણા

ગુજરાત માં કાયદો વ્યવસ્થા પડી ભાંગી છે ગુજરાત માં દારૂબંધી નો અમલ થતો નથી… લઠ્ઠાકાંડ જેવા બનાવો બની રહ્યા છે ત્યારે ગુજરાત રાજ્યના ગૃહમંત્રી શ્રી હર્ષ સંઘવી નાં રાજીનામા ની માંગણી સાથે બોટાદ ખાતે ધરણા l.. https://www.youtube.com/watch?v=4oitGuwjlKk

Read More
30 Jul
0

રાજ્યમાં વધતી જતી બેરોજગારી મુદ્દે ભાજપ સરકાર પર આકરા પ્રહાર : 30-07-2022

ભાજપ સરકારના અસંવેદનશીલ અને નિષ્ક્રિય વલણના પગલે ગુજરાતના યુવાન હતાશ અને નિરાશ થઈ આત્મહત્યા જેવુ અંતિમ પગલું ભરે તે ખુબ ચિંતાનો વિષય ભાજપ સરકારની યુવા નીતિનો ભોગ બનનાર ગોંડલના યુવાન જયેશ સરવૈયાના પરિવારજનોમાંથી એકને સરકારી નોકરી અને આર્થિક સહાય ભાજપ ...

Read More
1
29 Jul
0

લમ્પી વાયરસ અસરગ્રસ્ત કચ્છ જીલ્લાના વિસ્તાર મુલાકાત લેતા શ્રી જગદીશ ઠાકોર

https://www.youtube.com/watch?v=EZODEPGXHcQ

Read More
29 Jul
0

લંપી અસરગ્રસ્ત મુન્દ્રા વિસ્તારની પાંજરાપોળો,ગોપાલકો ની મુલાકાત : 29-07-2022

લંપિ વાયરસના ભોગે થયેલ હજારો ગૌમાતા અને ગૌવંશના મૃત્યુનાં મુદે રાજકારણ ન હોવું જોઈએ હજારો ગૌમાતા ના મૃત્યુનું મહાપાપ ગુજરાતની ભાજપ સરકારને લાગશે : શ્રી જગદીશ ઠાકોર લંપી અસરગ્રસ્ત મુન્દ્રા વિસ્તારની પાંજરાપોળો,ગોપાલકો ની મુલાકાત લઈ વેદના જાણી કચ્છ જીલ્લાના મુંદ્રા ...

Read More