Author Archives: Ashvin Gohil

10 Oct
0

આજ રોજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ ર્શ્રી અમિત ચાવડા : 10-10-2022

આજ રોજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ ર્શ્રી અમિત ચાવડા અને ગુજરાત વિધાનસભા વિરોધપક્ષના નેતા શ્રી સુખરામ રાઠવા, રાજ્યસભા સાંસદ શ્રી નારાયણભાઈ રાઠવા, ધારાસભ્ય શ્રી ચન્દ્રીકાબેન બારીયા, પ્રદેશ કોંગ્રેસ ઉપપ્રમુખ શ્રી ભીખાભાઇ રબારી,દાહોદ જિલ્લા પ્રમુખ શ્રી હર્ષદ નિનામાં અને ...

Read More
09 Oct
0

કિસાન સંઘે અને ભાજપા સરકારે ભેગા મળીને કુલડીમા ગોળ ભાંગ્યો …. મનહર પટેલ : 09-10-2022

૨૫ વષઁથી ખેડુતોની ઠેકેદારી કરતી સંઘ સંચાલિત કિસાન સંઘ કયારેય ખેડુતોના પ્રશ્નો માટે પરીણામ સુધી લડતી નથી… કિસાન સંઘ ચુંટણી સમયે ગુજરાત સરકાર સામે ખેડુતાના પ્રશ્ને શુરા બને પરંતુ પરિણામલક્ષી એક પણ સંઘષઁ કરેલ નથી પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક ...

Read More
09 Oct
0

આદિવાસી વિરોધી ભાજપની નીતિઓના વિરોધમાં સતત લડત આપતા કોંગ્રેસ : 09-10-2022

આદિવાસી વિરોધી ભાજપની નીતિઓના વિરોધમાં સતત લડત આપતા કોંગ્રેસના વાંસદાના યુવા ધારાસભ્યશ્રી અનંત પટેલ પર કરવામાં આવેલા હુમલાને સખત શબ્દોમાં વખોડતા અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના મીડીયા ડીપાર્ટમેન્ટના ચેરમેનશ્રી પવન ખેરાજીએ જણાવ્યું હતું કે, ગુજરાતના આદિવાસીઓના હક્ક અને અધિકાર માટે છેલ્લા ...

Read More
09 Oct
0

ધારાસભ્યશ્રી અનંત પટેલ પરના હૂમલાના વિરોધમાં શહેર – જિલ્લા કક્ષાએ : 09-10-2022

આવતી કાલે તા. 10 ઓક્ટોબર, 2022ને સોમવારના રોજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા કોંગ્રેસના આદિવાસી નેતા અને લોકપ્રિય ધારાસભ્યશ્રી અનંત પટેલ પરના હૂમલાના વિરોધમાં શહેર – જિલ્લા કક્ષાએ સવારે 11-00 વાગે શહેર – જિલ્લા પ્રમુખશ્રીઓ દ્વારા કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ ...

Read More
09 Oct
0

ગુજરાત કોંગ્રેસના આગેવાનશ્રીઓએ જ્યોતિષપીઠ બદ્રી કેદારનાથ શંકરાચાર્યશ્રી : 09-10-2022

ગુજરાત કોંગ્રેસના આગેવાનશ્રીઓએ જ્યોતિષપીઠ બદ્રી કેદારનાથ શંકરાચાર્યશ્રી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીજી મહારાજના અધ્વેત આશ્રમ ખાતે આશીર્વાદ મેળવ્યાં. ગુજરાત અને દેશ સુખાકારી અને પ્રગતિના માર્ગ ઉપર આગળ વધે તેના માટે કામના કરીઃ શ્રી આલોક શર્મા આજ રોજ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રવક્તાશ્રી આલોક શર્મા ...

Read More
07 Oct
0

રાજીવ ગાંધી ભવન ખાતે આયોજીત પત્રકાર પરિષદ – શ્રી મલ્લીકાર્જુન ખડગેજી : 07-10-2022

રાજીવ ગાંધી ભવન ખાતે આયોજીત પત્રકાર પરિષદમાં રાજ્યસભાના સાંસદ અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અધ્યક્ષપદના ઉમેદવાર શ્રી મલ્લીકાર્જુન ખડગેજીએ જણાવ્યું હતું કે, આજે હું બાપુ અને સરદાર પટેલ સાહેબની ધરતી પર ઉભો રહીને તમારા બધા સાથે વાત કરવા ...

Read More
07 Oct
0

રાજીવ ગાંધી ભવન ખાતે કોંગ્રેસ પક્ષનો તિરંગો ખેસ પહેરી જોડાયેલા નેતા-આગેવાનો : 07-10-2022

રાજીવ ગાંધી ભવન ખાતે કોંગ્રેસ પક્ષનો તિરંગો ખેસ પહેરી જોડાયેલા નેતા-આગેવાનોને આવકારકર્તા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી જગદીશ ઠાકોર, પૂર્વ પ્રમુખશ્રી સિદ્ધાર્થ પટેલ, શ્રી અમિતભાઇ ચાવડાએ જણાવ્યું હતું કે ગુજરાતમાં માત્ર ધુમાડો છોડતી ભાજપની ડબલ એન્જીન સરકારની અણઘડ નીતિઓથી ધંધા-રોજગાર પડી ભાગ્યા ...

Read More
06 Oct
0

પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના ખેડૂતો માટે “ખેડૂત ફસાજા વીમા યોજના : 06-10-2022

પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના ખેડૂતો માટે “ખેડૂત ફસાજા વીમા યોજના બની ગઈ છે. પાક વીમાનાં પ્રીમિયમનાં કરોડો રૂપિયા લીધા બાદ મળવાપાત્ર રકમ આપવામાં ઠાગાથૈયા કરતી ભાજપ સરકાર પર આકરા પ્રહાર કરતા ગુજરાત પ્રદેશ કિસાન સેલના ચેરમેનશ્રી પાલભાઈ આંબલીયાએ જણાવ્યું હતું ...

Read More
04 Oct
0

Press Note : 04-10-2022

GPCC Press _04-10-2022

Read More
30 Sep
0

૩૫૦૦ કરોડનાં મેટ્રો ટ્રેન પ્રોજેક્ટ આજે ૧૨૭૮૭ કરોડ જેટલો ચાર ગણા ખર્ચ : 30-09-2022

૩૫૦૦ કરોડનાં મેટ્રો ટ્રેન પ્રોજેક્ટ આજે ૧૨૭૮૭ કરોડ જેટલો ચાર ગણા ખર્ચ થયો તે માટે જવાબદાર કોણ? ૧૮ વર્ષ જેટલા લાંબા સમયનાં વિલંબ માટે જવાબદાર કોણ? તેવો પ્રશ્ન કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્યપ્રવક્તા ડૉ.મનીષ દોશીએ જણાવ્યું હતું કે દેશમાં શહેરી વિકાસશ્રેત્રે આમૂલ પરિવર્તન ખાસ કરીને ...

Read More
4
28 Sep
0

“ચલો કોંગ્રેસ કે સાથ મા કે દ્વાર” યાત્રા

નવરાત્રી પર્વ નિમિત્તે કોંગ્રેસ દ્વારા આયોજિત “ચલો કોંગ્રેસ કે સાથ મા કે દ્વાર” યાત્રા https://www.youtube.com/watch?v=EgEGyA1yaGU

Read More
27 Sep
0

કોંગ્રેસ પક્ષ દ્વારા આયોજિત “ચાલો કોંગ્રસ કે સાથ માં કે દ્વાર” યાત્રા : 26-09-2022

આધ્યાશક્તિ “મા”ની આરાધનાના પાવન પર્વ નવરાત્રીના ત્રીજા નોરતે તારીખ 28 સપ્ટેમ્બરના રોજ કોંગ્રેસ પક્ષ દ્વારા આયોજિત  “ચાલો કોંગ્રસ કે સાથ માં કે દ્વાર” યાત્રા વિષે પત્રકારો સાથે વાતચીત કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી જગદીશ ઠાકોર એ જણાવ્યું હતું કે નવરાત્રીના પાવન પર્વમાં “માં” ના આશીર્વાદ ...

Read More