ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ રાજીવ ગાંધી ભવન ખાતે આયોજીત કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી જગદીશ ઠાકોર, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખશ્રી સિધ્ધાર્થભાઈ પટેલ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ ડૉ. જીતુભાઈ પટેલ, શ્રી બિમલ શાહ તથા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ...
Read MoreAuthor Archives:
કોંગ્રેસના કાર્યકર્તાઓ ગામેગામે ફરીને આદરણીય રાહુલ ગાંધીજી દ્વારા આપવામાં આવેલા આઠ વચનોનું ‘જનઅધિકાર પત્ર’ ઘરે ઘરે પહોચાડીને જનસંપર્ક અભિયાનને સફળ બનાવી રહ્યાં છે. જુની પેન્શન યોજના, ચિરંજીવી આરોગ્ય યોજના, ઈન્દિરા શહેરી રોજગાર યોજના સહિતની જનલક્ષી યોજનાઓને ગુજરાતમાં કોંગ્રેસ સરકાર બનતા ...
Read Moreભાજપ અને આમ આદમી પાર્ટી એટલે મોટાભાઈ અને નાનાભાઈ : જે.પી. અગ્રવાલ ભાજપની ભરોસાની ભેસે ભય,ભુખ અને ભ્રષ્ટાચારનો પાડો જણ્યો : દીપક બાબરીયા દૂધ,દહિં અને છાસની સાથે પરાઠા ઉપર પણ લગાવેલ જી.એસ.ટી. સરકાર પાછો ખેંચે, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ રાજીવ ...
Read More17 ઓક્ટોબર,2022 ના રોજ યોજાનાર મતદાન સંબંધિત મહત્વપૂર્ણ માહિતી રાજ્ય ચૂંટણી અધિકારી શ્રીમતી શોભા ઓઝા,મદદનીશ રિટર્નિંગ ઓફિસર શ્રી શાકિર સનાડી અને શ્રી વિપિન શર્માની રાજીવ ગાંધી ભવન અમદાવાદ ખાતે સંયુક્ત પત્રકાર પરિષદ. આદરણીય પત્રકારશ્રી, સાદર શુભેચ્છાઓ, જેમ તમે બધા જાણો છો, આવતીકાલે, 17 ...
Read Moreભાજપ શાસનમાં દરરોજ ૫ જેટલા બળાત્કાર-દુષ્કર્મની કાળજુ કંપાવે તેવી ઘટનાઓ થાય છે તેમ છતાં ભાજપનાં ૭ મહિલા સાંસદ,૧૦ મહિલા ધારાસભ્યો કેમ મૌન? “બેટી બચાવો,બેટી પઢાવો” અને મહિલા સશક્તિકરણનાં સૂફીયાણી નારા સાથે સત્તામાં બેઠેલી ભાજપ સરકારનાં શાસનમાં મહિલા પર અત્યાચાર-દુષ્કર્મ-હુમલાઓની ઘટનાઓ ...
Read Moreજુના સચિવાલયમાં લાગેલી અગ્નિ ઘટનામાં ભ્રષ્ટાચારના કરોડો રૂપિયા દસ્તાવેજ – ફાઈલ સળગી ગયા. કરોડો રૂપિયાના કાંડ-કૌભાંડથી બચવા ભાજપના ધમપછાડા અંગે સૌ ગુજરાત જાણે છે ત્યારે જુના સચિવાલયમાં લાગેલી અગ્નિ ઘટનામાં ભ્રષ્ટાચારના કરોડો રૂપિયા દસ્તાવેજ – ફાઈલ સળગી ગયા. નામદાર વડી અદાલતના ...
Read Moreકોંગ્રેસના કામ બોલે છે ભાજપના 107 કેસ વાળા કારસ્તાન બોલે છે : આલોક શર્મા કોંગ્રેસના સકારાત્મક કેમ્પેન“કોંગ્રેસના કામ બોલે છે” થી ડરેલી, ગભરાયેલી ભાજપ દ્વારા કરતા બેફામ વાણીવિલાસનો જવાબ કોંગ્રેસ પક્ષ મજબૂતાઈથી આપશે : હિંમતસિંહ પટેલ પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો HR PRESSNOTE_14-10-2022
Read Moreગુજરાતમાં વારંવાર પેપર ફુટવાની ઘટના એ ભાજપની ઓળખ બની ગઈ છે. અણઘડ વહિવટ અને બેદરકારીને કારણે ગુજરાતના નાગરિકો પારાવાર મુશ્કેલી અનુભવી રહ્યાં છે ત્યારે ગુજરાતના નાગરિકોને માફી માંગવાને બદલે ગૌરવયાત્રા લઈને નિકળેલા ભાજપ પર આકરા સવાલો કરતા કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય ...
Read Moreદેશ માટે બલિદાન આપનાર ગાંધી પરિવાર એ કોંગ્રેસ પક્ષ માટે મુડી છે : શશી થરુર સમગ્ર દેશમાં કોંગ્રેસ એકમાત્ર રાજકીય પક્ષ છે જેમાં રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી પારદર્શક પ્રણાલીથી થાય છે:શશી થરુર અમદાવાદના સાબરમતી આશ્રમ ખાતે પુજ્ય મહાત્મા ગાંધીજીને પુષ્પાંજલી અર્પણ ...
Read Moreસિવિલ હોસ્પિટલમાં હજારો દર્દીઓ માટે જરૂરી સાયલન્ટ ઝોનમાં લાઉડ સ્પીકર સાથે કાર્યક્રમ કરવો કેટલે અંશે વ્યાજબી ? આરોગ્ય સેવામાં વધારો કરી એક પણ કોમ્યુનિટી હેલ્થ સેન્ટર હોય કે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની શરૂઆત થાય એ આવકારદાયક બાબત છે પરંતુ માત્ર જાહેરાતો- ...
Read Moreવડાપ્રધાનશ્રીની ગુજરાત મુલાકાત બાદની કોંગ્રેસ પક્ષની પ્રતિક્રિયા અને ભારતીય જનતા પક્ષને સવાલ : આલોક શર્મા વડાપ્રધાનશ્રીએ અમદાવાદમાં આવેલા સરદાર સ્મારકની મુલાકાત તેમના જીવનકાળમાં લીધી હોય તો જાહેર જીવન છોડી દઈશ : ડૉ. જીતુ પટેલ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ રાજીવ ગાંધી ...
Read Moreશ્રી અનંત પટેલ પરના હુમલાના તોહમતદારોને પકડવામાં નહી આવે તો આદિવાસીઓ આશ્ચર્યજનક કાર્યક્રમો આપશે – સુખરામ રાઠવા આ હુમલો એ ધારાસભ્ય અનંતભાઈ પટેલ ઉપરનો એકલા ઉપર ન હતો. આ હુમલો આખા આદિવાસી સમાજનો અવાજ દબાવવા માટેનો હુમલો હતો – અમિત ...
Read More