રાજસ્થાનનાં માનનીય મુખ્યમંત્રીશ્રી અશોક ગહલોતજીની ઉપસ્થિતિ અને માર્ગદર્શનમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના ચુંટણી પ્રચાર અને ઘોષણાપત્ર કેમ્પેનનો પ્રારંભ કરવામાં આવ્યો. કોંગ્રેસ પાર્ટી જનતા વચ્ચે જઈને તેમની અપેક્ષાઓ જાણી તે મુજબ ઘોષણાપત્ર તૈયાર કરવામાં આવશે https://www.youtube.com/watch?v=lt8ajmVVZWI
Read MoreAuthor Archives:

ગુજરાત વિધાનસભા ૨૦૨૨ની ચૂંટણી અનુલક્ષી ગુજરાત કોંગ્રેસ પક્ષના ડીઝીટલ કેમ્પેઈન, આઉટ ડોર કેમ્પેઈન, ઈલેક્શન કેમ્પેઈન, મેનીફેસ્ટો કેમ્પેઈન ‘બોલો સરકાર’ ને પત્રકાર પરિષદમાં ખુલ્લુ મુકતા રાજસ્થાનના યશસ્વી મુખ્યમંત્રીશ્રી અને ગુજરાત કોંગ્રેસના સીનીયર નિરિક્ષકશ્રી અશોક ગેહલોતજીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં ૨૭ વર્ષથી ...
Read Moreમહિલા સશક્તિકરણ અંગે પ્રધાનમંત્રીશ્રીનું સુંદર ભાષણ અને બીજા જ દિવસે જઘન્ય અપરાધ – બળાત્કારના આરોપીઓને ગુજરાતની ભાજપ સરકાર માફી આપવાના પ્રકરણ અંગે રાજીવ ગાંધી ભવન ખાતે પત્રકાર પરિષદને સંબોધન કરતા રાજ્યસભાના સાંસદશ્રી અમીબેન યાજ્ઞિકે જણાવ્યું હતું કે, પંદરમી ઓગસ્ટે જ્યારે ...
Read More
સ્વાતંત્ર્ય દિવસ રાષ્ટ્રીય પર્વ નિમિતે રાજીવ ગાંધી ભવનના પટાંગણમાં પ્રદેશ પ્રમુખશ્રી જગદીશ ઠાકોરએ રાષ્ટ્રધ્વજ લહેરાવી, સેવાદળના સૈનિકોની સલામી ઝીલી હતી અને બાદ મોટી સંખ્યામાં ઉપસ્થિત કાર્યકરો-આગેવાનોને સ્વાતંત્ર્ય દિવસની શુભેચ્છા પાઠવી હતી. સ્વતંત્રતા પર્વ નિમિતે રાજીવ ગાંધી ખાતે ધ્વજવંદન કાર્યક્રમમાં વરિષ્ઠ ...
Read Moreગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી જગદીશ ઠાકોરે ધ્વજવંદન કરી સ્વાતંત્ર્ય દિવસની શુભેચ્છાઓ આપી. રાષ્ટ્રધ્વજને અસ્વિકાર કરનારાઓને આજે રાષ્ટ્રધ્વજને સલામી આપવી પડે એજ વિચારધારાની જીત છે : શ્રી જગદીશ ઠાકોર આઝાદીના ૭૫ વર્ષની ઉજવણીના ભાગરૂપે રાજીવ ગાંધી ભવન, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પટાંગણમાં ...
Read Moreખેડૂતોને વીજળીના મીટરો નાબૂદ કરીને દિવસના ભાગે ૧૦ કલાક ફ્રી વિજળી તેમજ ”સોલાર-વીન્ડ મીની ફાર્મીંગ” માટે માતબર સહાય કરાશે ખેત ઉત્પાદન ટેકાના ભાવથી ઓછા ભાવે ખરીદવા પર પ્રતિબંધ મુકતો કાયદો તથા ટેકાના ભાવે ખરીદી ઉપર ઓછામાં ઓછું મણદિઠ રૂ. ૨૦ ...
Read Moreગાયમાતાની ચિંતા કરી પોતાનો જીવ જોખમમા મુકનાર કોંગ્રેસ પક્ષના જામનગર પ્રમુખશ્રી વિરેન્દ્રસિંહ જાડેજા (દિગુભા) પર ૩૦૭ સહિતની કલમો નાબુદ કરી કેસ પાછો ખેચવામાં આવે. પશુધનની સારવાર-નિરીક્ષણ માટે પુરતા સ્ટાફને અભાવે પશુધનની પરિસ્થિતિ સતત કથળી રહી છે. લમ્પી વાયરસના લીધે મોટી ...
Read More
https://www.youtube.com/watch?v=-0BtzIPQmsc
Read Moreઅંગ્રેજો સામે તે વખતે પણ કોંગ્રેસ પક્ષ લડતો હતો અને અંગ્રેજોનો સાથ આપનારાઓ સામે પણ આજે કોંગ્રેસ પક્ષ મજબુતાઈથી લડી રહ્યો છે: શ્રી જગદીશ ઠાકોર “ભારત જોડો તિરંગા યાત્રા” સાથે પ્રેમ, સદભાવના, સર્વધર્મ સમભાવના સદેશ સાથે કોંગ્રેસ પક્ષ મહાત્મા ગાંધીના સ્વપ્નનું ...
Read Moreલમ્પી વાયરસના લીધે મોટી સંખ્યામાં ગાયમાતાના મોત થયા છતાં ભાજપ સરકાર માત્ર વાતો અને નિરીક્ષણમાં સમય પસાર કરી રહી છે ત્યારે ગાયમાતાને બચાવવા અને ભાજપ સરકારને જગાડવા જામનગર શહેર કોંગ્રેસના પ્રમુખ શ્રી વિરેદ્ન્રસિંહ જાડેજા (દિગુભા) એ આક્રોશ સાથે આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો ...
Read Moreભાજપ સરકારની ખોટી આર્થિક નિતિ વિરૂધ્ધ, વધતી જતી મોંઘવારી, ચિંતાજનક બેરોજગારી અને મુર્ખતાપૂર્ણ લગાવવામાં આવેલ જી.એસ.ટી.ના લીધે નાના વેપાર ધંધા ખત્મ થયા છે. સંસદ થી સડક સુધી અને ગુજરાતમાં ૩૩ જીલ્લા અને આઠ મહાનગરમાં યોજાયેલ આક્રમક ધરણા – પ્રદર્શન, ગુજરાતમાં ...
Read More
https://www.youtube.com/watch?v=HZbU7YHRX68
Read More