ચિત્તા આપણી ધરતી પર આવે તેનો આપણને સૌને આનંદ છે. પરંતુ એ પ્રસંગે પ્રધાનમંત્રીશ્રીએ કહ્યું કે, દેશના ૭૦ વર્ષમાં કોઈએ પ્રયત્ન ના કર્યો અને ૭૨ વર્ષ પછી ભારતની ધરતી પર પહેલીવાર ચિત્તા આવી રહ્યાં છે, તે સદંતર જુઠ્ઠાણું : શક્તિસિંહ ...
Read MoreAuthor Archives:

રાજ્યના લાખો કર્મચારીઓની જુની પેંશન યોજનાની માંગ અને હક્ક – અધિકાર માટે લડતા નિવૃત્ત સૈનિકોની માંગ અંગે પત્રકાર પરિષદને સંબોધન કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી જગદીશ ઠાકોર, ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ શ્રી હિંમતસિંહ પટેલ https://www.youtube.com/watch?v=AeanskaX6zI
Read Moreભાજપાની માનસિકતા બહુ સ્પષ્ટ છે, જે તેમને અનુકુળ ન હોય, મદદ કરતા ન હોય, નડતરરૂપ હોય તેમને બનાવટી કેસો ઉભા કરી પાડી દેવાની નીતિના લીધે સહકારી માળખુ અને ખાસ કરીને દુધ સાગર ડેરીને મોટુ નુકસાન કર્યું : શ્રી અર્જુન મોઢવાડીયા. ...
Read Moreદેશની સુરક્ષા કરનાર જવાનોએ આંદોલન કરવુ પડે તે અત્યંત દુઃખદ. રાજ્યના કર્મચારીઓની નિવૃત્તી પછી સંપૂર્ણપણે સન્માન સાથે જીવન જીવી શકે, લાખો કર્મચારીઓને સામાજીક સુરક્ષા મળે તે માટે કોંગ્રેસ પક્ષ જનતાના આશીર્વાદથી ગુજરાતમાં વિધાનસભા ૨૦૨૨માં સત્તા પર આવતાની સાથે જ જુની ...
Read More
https://www.youtube.com/watch?v=2rwZ_mEuYhw
Read Moreગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ‘દ્વારકા ઘોષણા પત્ર’ના અનુસંધાને આજે માચ્છીમાર વ્યવસાયીકો માટેના કોંગ્રેસના સંકલ્પપત્રમાં માચ્છીમાર બોટ માટે વાર્ષિક ૩૦ હજાર લીટર સેલ્સ ટેક્ષ મુક્ત ડીઝલ, પીલાણા-ફાઈબર બોટ માટે ૪,૦૦૦ હજાર લીટર સેલ્સ ટેક્ષ મુક્ત પેટ્રોલ, પીલાણામાં નવા પેટ્રોલ એન્જીન માટે રૂપિયા એક લાખની ...
Read More
પત્રકાર પરિષદને સંબોધન કરતા કોંગ્રેસ વર્કીંગ કમીટીના સદસ્ય અને કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય પ્રવક્તા ડૉ. અજોયકુમાર તથા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી જગદીશ ઠાકોર https://www.youtube.com/watch?v=P0X3I9kvItE
Read Moreરાજીવ ગાંધી ભવન ખાતે આયોજીત વિશેષ પત્રકાર પરિષદને સંબોધન કરતાં કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય પ્રવક્તા અને કોંગ્રેસ વર્કીંગ કમીટીના સદસ્ય ડૉ.અજોય કુમારે જણાવ્યું હતું કે, આપ પાર્ટીએ ‘અરવિંદ એડવર્ટાઈઝિંગ પાર્ટી’, અરવિંદ એક્ટર્સ પાર્ટી, કે અરવિંદ એશ પાર્ટી છે. આપ પાર્ટીએ માત્ર જાહેરાતોની રાજનીતિ ...
Read Moreસબ સલામતીના બણગા ફુંકતી ભાજપ સરકાર શ્રમિકોના વારંવાર થતાં આકસ્મિક મૃત્યુમાં છતાં કેમ દરકાર લેતી નથી અમદાવાદની નિર્માણાધીન ઈમારતમાં થયેલ અકસ્માતમાં મૃત્યુ પામેલા શ્રમિકોના પરિવારજનોને સત્વરે યોગ્ય વળતર ચુકવવા આવે. બેજવાબદાર રીતે વર્તતા અધિકારીઓની જવાબદારી નક્કી કરી કડક પગલા લેવામાં ...
Read Moreભાજપ સરકાર પૂર્વ સૈનિકોની વાત સાંભળવા તો તૈયાર નથી પણ લોકતાંત્રીક રીતે એકત્ર થયેલ પૂર્વ સૈનિકો અને તેમના પરિવાર પર દંડા ફટકારી અત્યાચાર ગુજારવામાં આવે તે કેટલે અંશે વ્યાજબી ? રાજ્યના પૂર્વ સૈનિકો તેમને મળવાપાત્ર હક્ક અધિકાર માટે લાંબા સમયથી ...
Read More
https://www.youtube.com/watch?v=rGxUtxZRSws
Read More૨૭ વર્ષના ભાજપના શાસનમાં બક્ષીપંચ, દલિત, આદિવાસી અને માઈનોરીટીને હળહળતો અન્યાય : અમિત ચાવડા હવે કોંગ્રેસ આપશે બક્ષીપંચ, દલિત, આદિવાસી અને માઈનોરીટીને સન્માન અને ન્યાય : અમિત ચાવડા આદિવાસી – દલિત – માઈનોરીટી – ઓ.બી.સી. સમાજના વિદ્યાર્થીઓને સ્કોલરશીપ નિયમીત મળતી ...
Read More