Author Archives: Ashvin Gohil

02 Sep
0

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ રાજીવ ગાંધી ભવન ખાતે પત્રકાર પરિષદ : 02-09-2022

રાજ્યમાં જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરી તાત્કાલિક શરૂ કરવામાં આવે અને ત્રણ મહિનામાં પૂર્ણ કરવામાં આવે : ભરતસિંહ સોલંકી રાજ્યમાં52% વસ્તી ધરાવતા ઓબીસી સમાજ માટે રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં 27% ઓબીસી અનામત આપવામાં આવે : ભરતસિંહ સોલંકી રાજ્યમાં ઓબીસી સમાજ માટે રાજ્યસરકારના બજેટમાંથી27% રકમ ની ...

Read More
30 Aug
0

‘બેટી બચાવો બેટી પઢાવો’ માટેના છેલ્લા પાંચ વર્ષમાં ૬૭ ટકા નાણાં વણવપરાયેલા. : 30-08-2022

કન્યા કેળવણીમાં ભાજપ સરકારની ઉદાસીનતાને લીધે ધોરણ-૧૦માં પ્રવેશ મેળવતી કન્યાઓની સંખ્યામાં ૧.૫ લાખનો ઘટાડો નોંધાયો. ‘બેટી બચાવો બેટી પઢાવો’ની મોટી મોટી જાહેરાતો કરતી ભાજપ સરકારમાં કન્યા શિક્ષણમાં ધોરણ-૧૦ પછી સતત ઘટાડો જોવા મળી રહ્યો છે જે ગુજરાત માટે ચિંતાનો વિષય છે. ...

Read More
29 Aug
0

ભારતમાં મોંધવારી અને બેરોજગારી માટે મોદી સરકારની ખોટી આર્થિક નીતિઓ જવાબદાર : 29-08-2022

મોંઘવારી વિરુદ્ધ કોંગ્રેસ પક્ષ દ્વારા રવિવારે ચોથી સપ્ટેમ્બરે દિલ્હીના રામલીલા મેદાનમાં હલ્લા બોલ રેલીનું આયોજન મહારાષ્ટ્ર સરકારના પૂર્વમંત્રી શ્રીમતિ યશોમતિ ઠાકુર એ આજરોજ રાજીવ ગાંધી ભવન ખાતે પત્રકાર પરિષદને સંબોધન કરતા જણાવ્યું હતું કે, એક સમય હતો જ્યારે વડા પ્રધાન ...

Read More
27 Aug
0

ગુજરાતમાં માતા, બાળકો અને તમામ નાગરીકોને સારવાર સરકારી દવાખાનાઓમાં ફ્રી. : 27-08-2022

રૂ. ૧૦ લાખ સુધીની સારવાર તમામ સરકારી અને માન્ય ખાનગી દવાખાનાઓમાં સંપૂર્ણં ફ્રી. કીડની, લીવર અને હ્રદય ટ્રાન્સપ્લાન્ટની સારવાર સંર્પૂણ ફ્રી. દરેક ગામો અને નગરપાલિકા અને મહાનગરપાલિકાઓના વોર્ડોમાં નાગરીકોના ઘરની નજીક સરકારી “જનતા દવાખાનાં”ની સ્થાપના. અંતરીયાળ ગામોમાં ફરતાં સરકારી દવાખાના. સરકાર ...

Read More
26 Aug
0

“બહુત હુઈ મહેંગાઈ કી માર” જેવા નારાથી સત્તારૂઢ થયેલી ભાજપ સરકાર : 26-08-2022

કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય નેતૃત્વ આદરણીય શ્રી રાહુલ ગાંધીજી તા. 5 સપ્ટેમ્બર સોમવારના રોજ ‘પરિવર્તન સંકલ્પ બુથ સ્તરીય કાર્યકર સંમેલન’ ને સંબોધશે. વર્ષ 2022 વિધાનસભા ચૂંટણીને અનુલક્ષીને તા. 24 – 25 – 26 સપ્ટેમ્બરના રોજ ‘બુથ ચલો… ઘર ઘર ચલો…’ ના ...

Read More
25 Aug
0

નોટબંધી પછી દેશમાં નકલી નોટો બજારમાં સતત વધી : 25-08-2022

વર્ષ ૨૦૧૬થી વર્ષ ૨૦૨૦ પાંચ વર્ષમાં ગુજરાતમાં  કુલ ૧૨,૨૪,૨૩,૩૦૦ ના મૂલ્યની નકલી નોટો પકડાઈ જે ગંભિર અને ચિંતાનો વિષય છતાં ભાજપા સરકાર મૌન છેલ્લા પાંચ વર્ષમાં રૂ. ૨૦૦૦/- ની પકડાયેલી નકલી નોટોનો પ્રમાણ ૧૦૭ ગણાનો વધારો નોંધાયો છે. સમગ્ર દેશમાંથી ...

Read More
8
24 Aug
0

વિશેષ પત્રકાર પરિષદ – શ્રી કે.સી વેણુગોપાલજી તથા શ્રી અશોક ગેહલોતજી

સંગઠન મહાસચિવ શ્રી કે.સી વેણુગોપાલ જી તથા રાજસ્થાનના યશસ્વી મુખ્યમંત્રી શ્રી અશોક ગેહલોતજીની વિશેષ પત્રકાર પરિષદ https://www.youtube.com/watch?v=7xwcozBp38M

Read More
24 Aug
0

અમદાવાદ ખાતે આયોજીત વિશેષ પત્રકાર પરિષદમાં રાજસ્થાનના મુખ્યમંત્રી : 24-08-2022

કોંગ્રેસની સરકાર બનતા જ ગુજરાતના પ્રત્યેક નાગરિકને રૂ. ૧૦ લાખ સુધી મફત ઈલાજ મળે તેવી જ ‘સ્વાસ્થ્ય યોજના’ ગુજરાતમાં લાગુ કરવામાં આવશે. સરકારી કર્મચારીઓને અન્યાય કરતી નવી પેન્શન સ્કીમ બંધ કરીને ગુજરાતમાં કોંગ્રેસ સરકાર બનતા સામાજીક સુરક્ષા માટે જુની પેન્શન ...

Read More
23 Aug
0

ગુજરાત વિધાનસભા ૨૦૨૨ની ચૂંટણી અનુલક્ષીને વિશેષ બેઠક : 23-08-2022

ગુજરાત વિધાનસભા ૨૦૨૨ની ચૂંટણી અનુલક્ષીને રાજીવ ગાંધી ભવન ખાતે આયોજીત વિશેષ બેઠકમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત પ્રદેશ પદાધિકારીઓ, ધારાસભ્યશ્રીઓ, લોકસભા ઈન્ચાર્જશ્રીઓ, જીલ્લા – તાલુકા કોંગ્રેસ સંગઠનના પ્રમુખશ્રીઓને સંબોધન કરતા રાજસ્થાનના મુખ્યમંત્રી અને ગુજરાત કોંગ્રેસ સમિતિના સિનિયર ઓર્બઝર્વરશ્રી અશોક ગેહલોતજીએ જણાવ્યું હતું ...

Read More
22 Aug
0

ગુજરાતમાં દારૂબંધીનો પણ કાયદો છે પરંતુ તેની અમલવારીમાં : 22-08-2022

ગુજરાતમાં દારૂબંધીનો પણ કાયદો છે પરંતુ તેની અમલવારીમાં રાજ્યની ભાજપ સરકાર સદંતર નિષ્ફળ નિવડી છે તથા રાજ્યનો એકએક વ્યક્તિ આ કાયદાની શું જમીની હકીકત છે તે જાણે છે.  છેલ્લા છ મહિનાની અંદર જ ગુજરાતમાં ૨૫ હજાર કરોડ રૂપિયાનું ડ્રગ્સ પકડાયું છે જેમાં શાસકો સાથે જોડાયેલા મોટા માથાઓની સામેલગીરીને સ્પષ્ટ રીતે દેખાઈ આવે છે, ગુજરાતમાં નશાબંધી હોવા છતાં છેલ્લા બે વર્ષમાં રાજ્યમાં ૩૦૦ કરોડથી પણ વધારે રકમનો દારુ પકડાતો હોય જે ગુજરાતમાં ઠલવાઈ રહેલા દારૂના વેપલાનો 0.001 ટકા જેટલો જ છે. પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો MD PRESSNOTE_22-8-2022-

Read More
22 Aug
0

દેશના યુવાનોને રોજગારને બદલે ડ્રગ્સ તરફ ધકેલનાર કોણ ? : 22-08-2022

ડ્રગ્સના કારોબારને રોકવાની ગંભિર અને ગુન્હાહિત નિષ્ફળતાઓને પગલે ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ તાત્કાલિક તેમના પદ પરથી રાજીનામું આપે : રાષ્ટ્રીય પ્રવક્તા શ્રી સુપ્રિયા શ્રીનેતે ગુજરાતના યુવાનોના ભવિષ્યને બચાવવા માટે અને ગુજરાતમાંથી ડ્રગ્સને ઝાકારો આપવા માટે કોંગ્રેસ પક્ષ દ્વારા ડ્રગ્સ ...

Read More
1
20 Aug
0

સ્વ. શ્રી રાજીવ ગાંધીજીની જન્મજયંતી નિમિત્તે પુષ્પાંજલિ અર્પણ

૨૧મી સદીના આધુનિક ભારતના સ્વપ્ન દ્રષ્ટા ભારતરત્ન, પૂર્વ વડાપ્રધાન સ્વ. શ્રી રાજીવ ગાંધીજીની જન્મજયંતી નિમિત્તે પ્રદેશ પ્રમુખ શ્રી જગદીશ ઠાકોર તથા વરિષ્ઠ આગેવાનો દ્વારા પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતે પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી https://www.youtube.com/watch?v=JfW6Kju5hEo

Read More